- નેશનલ
કોઈ પણ આતંકવાદી કૃત્ય હવે ભારત સામે યુદ્ધ માનવામાં આવશે; ભારત સરકારનો નિર્ણય
નવી દિલ્હી: હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમા પર છે. એવાં ભારતે મોટો નિર્ણય લીધો છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં કોઈપણ આતંકવાદી કૃત્યને દેશ સામે યુદ્ધ ગણવામાં આવશે અને તે મુજબ જવાબ આપવામાં આવશે.ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર…
- સ્પોર્ટસ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કહે છે, ` ટેસ્ટ-કૅપ્ટન તરીકે ગિલ કરતાં બુમરાહ જ બેસ્ટ’
નવી દિલ્હીઃ રોહિત શર્માએ ઇંગ્લૅન્ડ ખાતેના આગામી ટેસ્ટ પ્રવાસ માટેની ટીમ જાહેર થાય એ પહેલાં અચાનક અને તાત્કાલિક અમલમાં આવે એ રીતે ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાની જે જાહેરાત કરી એને પગલે ટીમમાં બૅટ્સમૅન તરીકે તેનો અનુગામી શોધવામાં બહુ વાર નહીં લાગે,…
- રાશિફળ
પાકિસ્તાનના ભૂક્કા બોલાવી દે એવી છે ગ્રહોની સ્થિતિ, ભારત-પાક યુદ્ધ થાય તો…
જમ્મુ-કાશ્મીરમાં 22મી એપ્રિલના પહલગામ ખાતે થયેલાં આંતકવાદી હુમલાના જવાબમાં ભારતીય સૈન્યએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. સાતમી મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સૈન્યએ પાકિસ્તાનમાં આવેલા 9 જેટલા આંતકવાદી ગતિવિધિઓનું સંચાલન કરતાં ઠેકાણાઓને નેસ્ત નાબુદ કર્યા હતા.ભારતીય સૈન્ય દ્વારા કરવામાં…
- ભુજ
ભુજમાં સતત ભયસૂચક સાયરનઃ હવે ભુજના લોરિયા પાસે પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું
ભુજઃ ભારત-પાકિસ્તાન વચ્ચે હવે જયારે લગભગ પૂર્ણ કક્ષાનું યુદ્ધ શરૂ થઇ ચૂક્યું છે ત્યારે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરની સરહદથી તેના કબ્જા હેઠળના કાશ્મીર સીમાએ તેમજ પંજાબ, રાજસ્થાન અને પશ્ચિમી સીમાડા પરની ગુજરાતની કચ્છ અને બનાસકાંઠા સરહદો પર પણ નાપાક હુમલાના પ્રયાસો કર્યા…
- વીક એન્ડ
શરદ જોશી સ્પીકિંગ: ભાગતી ટે્રનમાં… થંભેલા આપણે!
સંજય છેલ માણસના જીવનની અને દુનિયા ચાલવાની, બેઉની ગતિ આજકાલ કમાલની વધી ગઈ છે. કદાચ એટલે જ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહેલાં કરતાં વધારે ઝડપથી પહોંચે છે. જે જ્યાં છે, ત્યાંથી બીજી જગ્યાએ પહોંચે: `એનું નામ જ જીવન.’ લગભગ…
- વીક એન્ડ
સ્પોર્ટ્સ મૅન: સીએસકેની નિષ્ફળતા માટે એકમાત્ર ધોની જ જવાબદાર શા માટે?
અજય મોતીવાલા ચેન્નઈ એક્સપ્રેસ પાટા પરથી ખડી પડી એ માટે માત્ર એન્જિન (માહી) જ કારણરૂપ નથી, તમામ ડબ્બા પણ ડગમગી ગયા છે એનું શું?પ્રચંડ સૂરજ પણ છેવટે એક દિવસ ઢળતો જ હોય છે. મહેન્દ્રસિંહ ધોની જેવો પ્રચંડ સૂરજ પણ ઉંમર…
- વીક એન્ડ
સ્થાપત્યનું વાઈ-ફાઈ: પતરાં જડવાની ચેષ્ટા…
હેમંત વાળા એક સમય એવો હતો જ્યારે સ્થાપત્યમાં ભૌમિતિક ચોકસાઈનું મહત્ત્વ હતું. તે સમયે પ્રયોજાતા પ્રત્યેક આકાર ગાણિતિક પ્રમાણમાપમાં હતા. આવી ગણનાબદ્ધ રચના જ સુંદર ગણાતી. તેના નિયમબદ્ધ આકાર તથા તેની ગોઠવણમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ન હતી કરાતી. આજના સમયમાં…
- વીક એન્ડ
મસ્તરામની મસ્તી: અમારે કરવું શું… કેરીનાં ભજિયાં ખાવા?
મિલન ત્રિવેદી ગુજરાતીઓની અડધી જિંદગી ખાવામાં ગઈ. સિઝને સિઝનમાં નક્કી જ હોય કે ક્યારે શું ખાવું. જમાવટ તો તડકો ચાલુ થયો અને ફળની રાણી કેરીની રૂમઝૂમ સવારી હજુ આવી જ રહી હતી ત્યાં નભો મંડળના મંત્રીમંડળમાં ડખા-ડુખી થઈને પૃથ્વી લોકે…
- વીક એન્ડ
ભાત ભાત કે લોગ: કામિકાઝે હુમલાઓ શૌર્યનું પ્રતીક હતા કે મૂર્ખતાનું?
જ્વલંત નાયક યુદ્ધમાં જ્યારે ખરાખરીનો ખેલ હોય અને મામલો જાનફેસાની સુધી પહોંચે ત્યારે શૌર્ય અને મૂર્ખતા વચ્ચે બહુ ઓછું અંતર રહી જાય છે. યુદ્ધનીતિ મુજબ ખરું યુદ્ધ શસ્ત્રો વડે નહિં પણ જ્ઞાનતંતુઓ વડે લડાય છે. તમે જેને શૌર્ય સમજીને મરણિયા…