- આમચી મુંબઈ
નગરસેવક કમલાકર જામસાંડેકર હત્યાકેસ: પેરોલ પર છૂટીને ફરાર થયેલો અરુણ ગવળી ગેન્ગનો સાગરીત નવી મુંબઈથી પકડાયો
મુંબઈ: શિવસેનાના નગરસેવક કમલાકર જામસાંડેકર હત્યાકેસમાં જનમટીપની સજા પામેલા અને પેરોલ પર છૂટી ફરાર થયેલા ગેન્ગસ્ટર અરુણ ગવળી ગેન્ગના સાગરીતને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે નવી મુંબઈથી ઝડપી પાડ્યો હતો.ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે બુધવારે ઘનસોલી વિસ્તારમાં છટકું ગોઠવીને નરેન્દ્ર…
- સ્પોર્ટસ
યશસ્વીએ રચ્યો ઇતિહાસ, 1000મો ટેસ્ટ-રન બનાવીને અનેક વિક્રમો કર્યા
ધરમશાલા: બાવીસ વર્ષના લેફ્ટ-હૅન્ડ ઓપનર યશસ્વી જયસ્વાલે (57 રન, 58 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) ગુરુવારે અહીં ધમાકેદાર હાફ સેન્ચુરી ફટકારીને ધરમશાલામાં કાતિલ ઠંડી વચ્ચે માહોલમાં ગરમાટો લાવી દીધો હતો. તે જાણે ઇંગ્લૅન્ડના ખેલાડીઓની બાઝબૉલ સ્ટાઇલથી રમ્યો હતો અને સ્પિનર…
- નેશનલ
કાશ્મીર ‘મોદીમય’ બનતા પડોશી દેશના પેટમાં તેલ રેડાશેઃ જાણો કાશ્મીર ટૂરની વિશેષતા
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 નાબૂદ કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા હતા. પીએમ મોદીની મુલાકાત દરમિયાન સમગ્ર શ્રીનગર તિરંગાના રંગમાં ઢંકાયેલું જોવા મળ્યું હતું. એટલું જ નહીં, આજની કાશ્મીર મુલાકાતથી પડોશી દેશના પેટમાં…
- આપણું ગુજરાત
ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલો બનાવ હત્યામાં પલટાયો
રાજકોટ: ગઈકાલે ભક્તિનગર પોલીસ સ્ટેશનની હદમાં ઈંડાની લારી પર ગઢવી બંધુઓ અને મૃતક સંજય મારડિયા વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાઈને ગઢવીએ છરીના બે થી ત્રણ ઘા માર્યા હતા.નાની બાબતમાં ઉગ્ર સ્વરૂપ ધારણ થયું હતું અને ચપ્પુ કાઢીને પેટમાં માર્યું…
- આપણું ગુજરાત
RMCની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 262 કરોડ 25 લાખના કામોને બહાલી
રાજકોટ: આજરોજ રાજકોટ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ની જનરલ બોર્ડ ની મિટિંગમાં એક દરખાસ્ત અને બાદ કરતા લગભગ બધી દરખાસ્ત મંજૂર થઈ ગઈ છે.નાનામવા રોડ પર 118 કરોડમાં વેંચેલો પ્લોટ રદ્દ કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. સાથે સાથે 9 સ્કવેર…
- આપણું ગુજરાત
રાજકોટ મ.ન.પા.ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિરોધ પક્ષના કોર્પોરેટરને પ્રવેશબંધી કરાતા પોલીસ સાથે ઘર્ષણ
રાજકોટ: આજરોજ રાજકોટ મહાનગરપાલિકા ની સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠક યોજાઈ હતી જેમાં કોંગ્રેસ કોર્પોરેટર વશરામ સાગઠીયા અને કોમલ ભારાઈને અપેક્ષા મુજબ જ પ્રવેશ બંધી કરવામાં આવી હતી.અગાઉ વશરામભાઈ સાગઠીયા અને કોમલ ભારાઈ પક્ષ પલટા ધારા હેઠળ વિલંબિત થયા હતા અને…
- આપણું ગુજરાત
વિકસિત ભારત સંકલ્પ યોજનાની માહિતી આપતા ભરત બોઘરા
રાજકોટ: આજરોજ ભારતીય જનતા પક્ષે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને તેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન 2047 સંદર્ભે જણાવતા કહ્યું હતું કે ચૂંટણીની પ્રક્રિયા આરંભાઈ ગઈ છે. અને આ વખતે મોદી કી ગેરંટી કાર્યક્રમ અને અત્યાર…
- રાશિફળ
આજનું રાશિફળ (07-03-24): મેષ, સિંહ અને વૃશ્ચિક રાશિના લોકોને મળશે આજે Increment, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ એક કરતાં વધુ સ્રોતમાં આવક કરાવનારો રહેશે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. આવકમાં વૃદ્ધિ થતાં આજે તમારી ખુશીનો પાર નહીં રહે. વેપારમાં આજે કેટલીક યોજનાથી સારો એવો ફાયદો થઈ રહ્યો છે. બેંકિંગ…
- આમચી મુંબઈ
પ્રકાશ આંબેડકરની ભૂમિકા અંગે સંજય રાઉતે આપ્યું મોટું નિવેદન
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી પક્ષ ભાજપ સાથે જશે નહીં, એવું લખીને આપે એવી શરત પ્રકાશ આંબેડકરે જિતેન્દ્ર આવ્હાડને લખેલા પત્રમાં વ્યક્ત કરી હતી. આ પત્ર બાદ મહાવિકાસ આઘાડી (એમવીએ)માં હિલચાલ શરૂ થઈ ગઈ છે. સંજય રાઉતે કહ્યું હતું કે અમે…
- આમચી મુંબઈ
ગૂડ ન્યૂઝઃ Mumbai પછી હવે Delhi-NCRમાં સીએનજીના ભાવમાં ઘટાડો
મુંબઈ/નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પૂર્વે સીએનજીના ભાવમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. મુંબઈમાં આજે સવારે સીએનજીના ભાવમાં ઘટાડો કર્યો હોવાની જાહેરાત પછી રાતના દિલ્હી, એનસીઆરમાં સીએનજીના ભાવમાં અઢી રુપિયાનો ઘટાડો કર્યો હોવાની જાહેરાત કરી હતી.પાટનગર દિલ્હી સિવાય નોએડા, ગ્રેટર નોએડા,…