- મનોરંજન
આ ફિલ્મની ટીઝરને આટલા વ્યુ મળે છે તો ફિલ્મ રીલિઝ થશે ત્યારે…
પુષ્પા 2નું ટીઝર અલ્લુ અર્જુનના જન્મદિવસ પર એટલે કે 8 એપ્રિલ, 2024ના રોજ રિલીઝ થયુ હતું. ત્યારથી અત્યાર સુધી આ ટીઝર યુટ્યુબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ફિલ્મના ટીઝરમાં અલ્લુ અર્જુન પગમાં ઘુંઘરુ, કાનમાં બુટ્ટી અને વાદળી સાડી પહેરેલો જોવા…
- નેશનલ
‘અમારી સરકાર બની તો પશ્ચિમી યુપી બનશે અલગ રાજ્ય’: મતદારોને રિઝવવા માયાવતીનો માસ્ટરસ્ટ્રોક
મુઝફ્ફરનગરઃ લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો લોકોને આકર્ષવા અવનવી જાહેરાતો કરતા રહે છે જેમ કે ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ આજે અહીંની એક ચૂંટણી સભાને સંબોધતા પશ્ચિમી ઉત્તર પ્રદેશને અલગ રાજ્ય બનાવવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, તેમણે પશ્ચિમી…
- મનોરંજન
સલમાનના ઘર બહાર ફાયરિંગની જવાબદારી લેનારી ગેંગે કહ્યું ‘આ તો ટ્રેલર છે…’
મુંબઈ: બોલીવુડના અભિનેતા સલમાન ખાનના બાન્દ્રા ખાતે આવેલા ગેલેક્સી નિવાસસ્થાન બહાર આજે સવારે અજાણ્યા લોકોના ફાયરિંગ કર્યાની ઘટનાથી ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. સલમાન ખાનના ઘરની બહારના ફાયરિંગના બનાવમાં સત્તાવાર રીતે લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ જવાબદારી સ્વીકારી છે. અમેરિકામાં…
- આપણું ગુજરાત
કચ્છમાં ઝાંપટાઃ મોસમનું આ ગણિત કેરીનાં લૂંબે-ઝૂંબે ઉત્પાદનને ખોરવી નાખશે ?
અમદાવાદઃ શનિવારે કચ્છના કેટલાક વિસ્તારોમાં વાદળ છાયા વાતાવરણ બાદ ગોરંભો અનુભવાયો અને ભચાઉ સહિતના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા. જેમાં ભચાઉ, ચીરઇ, ચોપડવા અને લુણાવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યાં હતા. દેશના કેટલાક રાજ્યોમાં ભર ઉનાળે વરસાદી વાતાવરણ…
- નેશનલ
અમરનાથની યાત્રાએ જવા માગતા લોકો જાણી લો આ મહત્વના સમાચાર……
શ્રીનગરઃ દર વર્ષે કાશ્મીરમાં આવેલા હિંદુઓના પવિત્ર ધામ અમરનાથની યાત્રા કરવા માટે શ્રદ્ધાળુઓ ઉત્સુક હોય છે. આ વર્ષે અમરનાથની યાત્રા કરવા માગતા લોકો માટે સારા સમાચાર છે. આ વર્ષની યાત્રાની તારીખો જાહેર કરવામાં આવી છે.શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે યાત્રાની તારીખોની…
- આપણું ગુજરાત
Surat Textile Mill blast: સુરતની કાપડ મિલમાં વિસ્ફોટ થતા એક કર્મચારીનું મોત, ત્રણ ઘાયલ
સુરત: ટેક્સટાઇલ હબ સુરત(Surat)ના પાંડેસરા-બમરોલી રોડ પર આવેલી કાપડ મિલ(Textile Mill)માં ગત મોડી રાત્રે વિસ્ફોટ(Blast) થતા નાસભાગ મચી ગઈ હતી. અહેવાલ મુજબ આ વિસ્ફોટમાં મિલના એક કર્મચારીનું મોત થયું છે, જ્યારે ત્રણ કર્મચારીઓ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં…
- ધર્મતેજ
આગામી સપ્તાહમાં આ રાશિના લોકોને માલવ્ય રાજયોગ અપાવશે છપ્પર ફાડ લાભ
એપ્રિલના ત્રીજા સપ્તાહમાં, શુક્ર મીન રાશિમાં હોવાને કારણે માલવ્ય રાજયોગ રચાવાનો છે. માલવ્ય રાજયોગના પ્રભાવથી આ સપ્તાહ વૃષભ સહિત અનેક રાશિના લોકોને પ્રોપર્ટી, કરિયરમાં લાભ અને પારિવારિક બાબતોમાં ઘણી ખુશીઓ મળવાની છે. આ સપ્તાહ વૃષભ અને સિંહ સહિત 5 રાશિના…
- રાશિફળ
આજે આ રાશિઓને તો થઇ જશે જલસા જ જલસા, ચાલો જાણીએ 14 એપ્રિલ, રવિવારનું રાશિફળ
સર્જનાત્મક કાર્યમાં તમને સફળતા મળશે. શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે. આવકમાં વધારો થવાના સંકેતો છે. આજે તમારી લવ લાઈફ સારી રહેશે. સમાજમાં માન-સન્માન વધશે. વ્યાવસાયિક જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો થશે. મહેનતનું પરિણામ મળશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળશે. પૈતૃક સંપત્તિથી આર્થિક…
- સ્પોર્ટસ
પંજાબે છેલ્લી છ ઓવરમાં ફટકાર્યા 72 રન, રાજસ્થાનને મળ્યો 148નો સાધારણ લક્ષ્યાંક
મુલ્લાનપુર: પંજાબ કિંગ્સે મોહાલી નજીક મુલ્લાનપુરમાં રાજસ્થાન રૉયલ્સ સામે 20 ઓવરમાં આઠ વિકેટે 147 રન બનાવ્યા હતા અને એને 148 રનનો સાધારણ લક્ષ્યાંક આપ્યો હતો. પંજાબે છેલ્લી છ ઓવરમાં 72 રન બનાવ્યા એટલે જ પંજાબનું ટોટલ સન્માનજનક સ્થિતિમાં આવ્યું હતું.…
- સ્પોર્ટસ
પહેલી વાર રોહિત-ધોનીની કૅપ્ટન્સી વિના મુંબઈ-ચેન્નઈ વચ્ચે ટક્કર
મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં રવિવાર, 14મી એપ્રિલે (સાંજે 7.30 વાગ્યાથી) મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) વચ્ચે જંગ જામશે. આઇપીએલની 17મી સીઝનમાં એમઆઇ સાતમા નંબરે અને સીએસકે ત્રીજા સ્થાને છે. પૉઇન્ટ્સ-ટેબલમાં બન્ને વચ્ચે મોટું અંતર છે, પરંતુ…