- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાને જાનથી મારી નાખવાની મળી ધમકી, પોલીસ હરકતમાં
મુંબઈ: એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) શરદ પવાર જૂથના નેતા એકનાથ ખડસેને છોટા શકીલ ગેંગ તરફથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી બાબતે એકનાથ ખડસેએ જળગાંવના મુક્તાઈનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચાર જુદા જુદા મોબાઇલ નંબરથી ખડસેને ધમકીના…
- મનોરંજન
અડધી રાતે Amitabh Bachchanને કેમ આવી પોસ્ટ કરી? ફેન્સ પડ્યા વિચારમાં…
સદીના મહાનાયક Amitabh Bachchan કોઈ વિશેષ પરિચયના મોહતાજ નથી અને તેઓ આ ઉંમરે પણ સોશિયલ મીડિયા પર સખત એક્ટિવ રહે છે. તેમની પોસ્ટ ખૂબ જ માર્મિક અને મજેદાર હોય છે. તેમ જ પોસ્ટ કર્યાની ગણતરીની ક્ષણોમાં જ તે વાઈરલ પણ…
- આપણું ગુજરાત
રૂપાલા વિવાદ: પદ્મિનીબા વાળાને સંકલન સમિતિમાં વિશ્વાસ નથી…
રાજકોટ: ક્ષત્રિય આંદોલનમાં એક નવો વળાંક આવી રહ્યાનો સંકેત મળી રહ્યો છે. ગતરાત્રિએ તબિયત બગડવાને કારણે પદ્મિનીબા વાળા એમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ગયેલ. આજે પરસોતમ રૂપાલા વિરુદ્ધની મુહિમ અંતર્ગત અનશન પર ઉતારનાર પદ્મિનીબા વાળાના અન્નત્યાગ બાદ 14 દિવસ પછી અચાનક…
- નેશનલ
ભારતના આ મંદિરમાં આજે પણ ભગવાન રામને દિવસમાં પાંચ વખત અપાય છે Guard Of Honour
આજે આખા દેશમાં ધામધૂમથી રામ નવમીનું ઉજવણી થઈ રહી છે ત્યારે અમે તમને ભારતમાં જ આવેલા એક એવા અનોખા રામ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં આજે પણ આખા દિવસમાં પાંચ વખત પોલીસ ખુદ ગાર્ડ ઓફ ઓનર આપે…
- રાશિફળ
15 એપ્રિલે આ રાશિના જાતકોનો થશે ભાગ્યોદય, થશે ઘણો ફાયદો, જાણો આજનું રાશિફળ
15 મી એપ્રિલ સોમવાર છે. સોમવારનો દિવસ ભગવાન ભોલેનાથની પૂજા માટે વિશેષ માનવામાં આવે છે. નવરાત્રીની સપ્તમી તિથિ પણ સોમવારે આવી રહી છે. જ્યોતિષની ગણતરીઓ અનુસાર 15મી એપ્રિલ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાની છે તો ચાલો જાણીએ 15મી…
- નેશનલ
કોંગ્રેસે ત્રણ રાજ્યોના 10 ઉમેદવારોના નામ કર્યા જાહેર, કન્હૈયા કુમાર ભાજપના મનોજ તિવારીને આપશે ટક્કર
લોકસભા ચૂંટણી 2024નો ચૂંટણી પ્રયાર શરૂ થઈ ગયો છે ત્યારે કોંગ્રેસે આજે રવિવારે (14 એપ્રિલ)ના રોજ તેના ઉમેદવારોની વધુ યાદી બહાર પાડી છે. કોંગ્રેસે આ યાદીમાં ત્રણ રાજ્યોના 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે ઉત્તર પૂર્વ દિલ્હીથી કન્હૈયા કુમારને…
- આપણું ગુજરાત
માતા બની કુમાતા! જામનગરના ધુતારપર ગામમાં જનેતાએ ત્રણ માસુમો સાથે કૂવો પૂર્યો
જ્યારે માતા જ કુમાતા બનીને પોતાના વ્હાલ સોયા સંતાનોનું કાસળ કાઢી નાખે ત્યારે ફરિયાદ કોને કરવી? જામનગરના ધુતારપર ગામમાં ખેતમજૂરી કરતી એક મહિલાએ તેના ત્રણ સંતાનોને કૂવામાં ફેંકી પોતે પણ કૂવામાં ઝંપલાવી દેતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. જામનગર…
- IPL 2024
વાનખેડેમાં ચેન્નઈના ચાર વિકેટે ૨૦૬, ધોનીની હૅટ-ટ્રિક સિક્સર સાથે ધમાલ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ચેન્નઈ સુપર કિંગ્સે વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે બૅટિંગ મળ્યા બાદ ચાર વિકેટે ૨૦૬ રન બનાવ્યા હતા. શિવમ દુબે (૬૬ અણનમ, ૩૮ બૉલ, બે સિક્સર, દસ ફોર)એ શાનદાર પર્ફોર્મ કર્યું હતું, પરંતુ વાનખેડેમાં શક્યત: છેલ્લી મૅચ રમનાર…
- આપણું ગુજરાત
અસ્મિતા મહાસંમેલનઃ રુપાલાની ટિકિટ પાછી ખેંચવા મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને આપ્યું અલ્ટિમેટમ
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા માટે દરરોજ મુસીબત વધતી જાય છે. રૂપાલાએ ક્ષત્રિય રાજવીઓ માટે કરેલો બફાટ તેમને અને ભાજપને ભારે પડી રહ્યો છે. તેમણે કરેલી અભદ્ર ટિપ્પણી બાદ ત્રણ વખત માફી હોવા…