- ઇન્ટરનેશનલ

વિરોધ વચ્ચે પણ બ્રિટનના સાંસદોએ ધૂમ્રપાન વિરોધી બિલને આપ્યું સમર્થન
લંડનઃ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકના મહત્વાકાંક્ષી ધૂમ્રપાન વિરોધી બિલને સંસદમાં પ્રારંભિક સફળતા મળી છે. મંગળવારે (16 એપ્રિલ) હાઉસ ઓફ કોમન્સમાં બિલની તરફેણમાં 383 વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં 67 વોટ પડ્યા હતા.આ બિલનો ઉદ્દેશ્ય યુવાઓને હંમેશા માટે ધૂમ્રપાન કરતા…
- આમચી મુંબઈ

મરાઠા અનામત વિરોધી અરજી કરનારાઓને વચગાળાનો હુકમ આપવાનો કોર્ટનો ઈનકાર
મુંબઈઃ મરાઠા સમુદાયને સરકારી નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત આપતા કાયદા પર વચગાળાનો સ્ટે આપવો કે કેમ તે અંગેની સુનાવણી મંગળવારે પૂર્ણ ન થતાં હાઇ કોર્ટની પૂર્ણ બેન્ચે અરજીઓની સુનાવણી ૧૩ જૂન સુધી મુલતવી રાખી હતી.અનામત વિરોધી અરજદારોને તાત્કાલિક…
- નેશનલ

ગરીબો માટે ત્રણ કરોડ નવા ઘર બાંધીશું: મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના અગરતલામાં એક ચૂંટણી રેલીને સંબોધતાં એક મોટું વચન આપી દીધું હતું કે દેશમાં ગરીબો માટે ત્રણ કરોડ નવા ઘર બનાવવામાં આવશે. આનાથી ત્રિપુરાના લોકોને મોટો ફાયદો થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે…
- IPL 2024

‘શાહરુખ સર સે મિલવાઓ, યાર’ એવું યશસ્વી બોલ્યો અને સપનું થયું સાકાર
કોલકાતા: ક્રિકેટ સહિતની રમતોના સ્ટાર્સ અને મનોરંજનની દુનિયાના સિતારાઓ સૌથી મોટા સેલિબ્રિટી તરીકે ઓળખાય છે. સામાન્ય જનતામાંથી જો કોઈ વ્યક્તિ કોઈ ફેમસ ક્રિકેટરને કે ઍક્ટર-ઍક્ટ્રેસને મળવા માગે તો તેણે લોઢાના ચણા ચાવવા પડે છે અને મોટા ભાગે એમાં તેમને સફળતા…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાને જાનથી મારી નાખવાની મળી ધમકી, પોલીસ હરકતમાં
મુંબઈ: એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) શરદ પવાર જૂથના નેતા એકનાથ ખડસેને છોટા શકીલ ગેંગ તરફથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી બાબતે એકનાથ ખડસેએ જળગાંવના મુક્તાઈનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચાર જુદા જુદા મોબાઇલ નંબરથી ખડસેને ધમકીના…
- મનોરંજન

અડધી રાતે Amitabh Bachchanને કેમ આવી પોસ્ટ કરી? ફેન્સ પડ્યા વિચારમાં…
સદીના મહાનાયક Amitabh Bachchan કોઈ વિશેષ પરિચયના મોહતાજ નથી અને તેઓ આ ઉંમરે પણ સોશિયલ મીડિયા પર સખત એક્ટિવ રહે છે. તેમની પોસ્ટ ખૂબ જ માર્મિક અને મજેદાર હોય છે. તેમ જ પોસ્ટ કર્યાની ગણતરીની ક્ષણોમાં જ તે વાઈરલ પણ…
- આપણું ગુજરાત

રૂપાલા વિવાદ: પદ્મિનીબા વાળાને સંકલન સમિતિમાં વિશ્વાસ નથી…
રાજકોટ: ક્ષત્રિય આંદોલનમાં એક નવો વળાંક આવી રહ્યાનો સંકેત મળી રહ્યો છે. ગતરાત્રિએ તબિયત બગડવાને કારણે પદ્મિનીબા વાળા એમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ગયેલ. આજે પરસોતમ રૂપાલા વિરુદ્ધની મુહિમ અંતર્ગત અનશન પર ઉતારનાર પદ્મિનીબા વાળાના અન્નત્યાગ બાદ 14 દિવસ પછી અચાનક…
- નેશનલ

ભારતના આ મંદિરમાં આજે પણ ભગવાન રામને દિવસમાં પાંચ વખત અપાય છે Guard Of Honour
આજે આખા દેશમાં ધામધૂમથી રામ નવમીનું ઉજવણી થઈ રહી છે ત્યારે અમે તમને ભારતમાં જ આવેલા એક એવા અનોખા રામ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં આજે પણ આખા દિવસમાં પાંચ વખત પોલીસ ખુદ ગાર્ડ ઓફ ઓનર આપે…
- રાશિફળ

15 એપ્રિલે આ રાશિના જાતકોનો થશે ભાગ્યોદય, થશે ઘણો ફાયદો, જાણો આજનું રાશિફળ
15 મી એપ્રિલ સોમવાર છે. સોમવારનો દિવસ ભગવાન ભોલેનાથની પૂજા માટે વિશેષ માનવામાં આવે છે. નવરાત્રીની સપ્તમી તિથિ પણ સોમવારે આવી રહી છે. જ્યોતિષની ગણતરીઓ અનુસાર 15મી એપ્રિલ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાની છે તો ચાલો જાણીએ 15મી…









