- આમચી મુંબઈ

PM નરેન્દ્ર મોદી 10 વર્ષ પછી ફરી એક વાર આવશે કલ્યાણ, જાણો કેમ?
મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાયુતિનું નિર્માણ કરીને સત્તાધારી પાર્ટી વધુ બેઠકો અંકે કરવા પ્રયાસ કરી રહી છે ત્યારે આગામી મે મહિનાની દસમી તારીખના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દસ વર્ષ પછી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના લાડલા દીકરા શ્રીકાંત શિંદેના પ્રચાર અર્થે કલ્યાણ…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રની ભાખરી ખાઇને ગુજરાતની ચાકરી કેમ?: શરદ પવાર જૂથના સાંસદે ગુજરાતનો મુદ્દો ઉઠાવ્યો
યશ રાવલમુંબઈ: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનો પ્રચાર વધુ અને વધુ ઉગ્ર બનતો જાય છે અને શરદ પવાર જૂથની એનસીપીના બીડના ઉમેદવાર દ્વારા વહુએ સાસરે જ રહેવું જોઇએ તેવું મહિલાઓનું અપમાન કરતું નિવેદન કરવામાં આવ્યું ત્યાર બાદ તેમના વધુ એક ઉમેદવાર…
- રાશિફળ

આજનું રાશિફળ (29-04-24): આ ત્રણ રાશિના લોકો માટે દિવસ રહેશે Roller Coaster Ride જેવો…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેટલાક ચઢાવ ઉતાર લઈને આવી રહ્યો છે. આજે તમે કોઈને બિઝનેસમાં પાર્ટનર બનાવશો તો તમારી સાથે દગો થઈ શકે છે. આજે બીજા કામમાં તમારી રૂચિ વધી શકે છે. કોઈ મિત્રના સ્વાસ્થ્યની ચિંતા સતાવી શકે…
- નેશનલ

સુનીતા કેજરીવાલના રોડ શોમાં ભાવુક થયા AAP ઉમેદવાર મહાબલ મિશ્રા, Video વાયરલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ આપના ઉમેદવારો માટે ધુંઆધાર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિતના અગ્રણી નેતાઓ હાલ જેલમાં બંધ છે ત્યારે સુનીતા કેજરીવાલ AAPના ચૂંટણી પ્રચાર અભિયાનનું…
- IPL 2024

ગાયકવાડ બે રન માટે સદી ચૂક્યો, ધોની સાતમી વાર પણ અણનમ
ચેન્નઈ: આઇપીએલની 17મી સીઝનમાં 200-પ્લસના સ્કોર સાવ સામાન્ય થઈ ગયા છે અને એવામાં ચેપૉકમાં ચેન્નઈએ હૈદરાબાદ સામેના મહત્ત્વના મુકાબલામાં પ્રથમ બૅટિંગ કરવાની તક મળ્યા પછી 20 ઓવરમાં ત્રણ વિકેટે 212 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડ (98 રન, 54 બૉલ, ત્રણ…
- આમચી મુંબઈ

ગુજરાતના સફેદ કાંદા નિકાસની મંજૂરી: મહારાષ્ટ્રના ખેડૂતોએ આપી આ પ્રતિક્રિયા
મુંબઈ: કાંદાની નિકાસ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ ઉઠાવી ગુજરાતના સફેદ કાંદાની નિકાસને મંજૂરી આપતા કેન્દ્ર સરકારના નિર્ણય સામે મહારાષ્ટ્રના ખેડૂતોએ તેમ જ વિરોધ પક્ષોએ અવાજ ઉઠાવ્યો છે.છ દેશમાં 99,150 મેટ્રિક ટન કાંદાની નિકાસને મંજૂરી આપતા કેન્દ્ર સરકારની એજન્સીના નિવેદનને ભારતીય…
- નેશનલ

ઓવૈસીનો ભાજપને ટોણો, ‘પરીક્ષામાં જય શ્રી રામ લખો તો પણ મળે છે 50 ટકા માર્ક્સ’
AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે. તેમણે એક સમાચારનો ઉલ્લેખ કરીને તેમના પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે ચાર બાળકોએ પરીક્ષામાં ‘જય શ્રી રામ’ લખ્યું હતું, પરંતુ પરીક્ષકે (Examiner) તેમને…
- મનોરંજન

લગ્ન બાદ પતિ સાથે પહેલી વખત કંઈક આવા અંદાજમાં દેખાઈ એક્ટ્રેસ…
Govindaની ભાણી અને Actress Arti Singh હાલમાં જ લગ્નના બંધનમાં બંધાઈ હતી અને તેના લગ્નમાં બોલીવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી અનેક લોકોએ હાજરી આપી હતી. ખુદ મામા ગોવિંદા પણ ભાણીના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા અને જ્યારે આરતીની વિદાય થઈ ત્યારે…









