- આપણું ગુજરાત

ભાજપનું તમામ સ્તરે ક્લેવર બદલાઈ જશે?
રાજકોટ: છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પક્ષ અનેક વિવાદોથી ઘેરાઈ અને બે ફૂટ પર જઈ રહ્યો છે. રાજકોટ એપી સેન્ટર બની રહ્યું છે. સર્વ પ્રથમ ક્ષત્રિય આંદોલન જેના શ્રી ગણેશ રાજકોટથી થયા. પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત વિધાન બાદ સમગ્ર ચૂંટણી દરમિયાન…
- મનોરંજન

Bollywood: કઈ હીરોઈન કેટલા પૈસા લે છે અને કોણે કરી છે સૌથી વધુ કમાણી?
વર્ષ 2023-2024નું સરવૈયું નીકળું છે ત્યારે કોણે કેટલી રોકડી કરી તેની માહિતી પણ બહાર આવી છે. બોલીવૂડમાં હિરોઈનો પણ કરોડોની કમાણી કરે છે ત્યારે આ વર્ષે આ યાદીમાં પહેલું નામ Mom to be Deepika Padukonનું છે.દીપિકા પાદુકોણ 2024માં ભારતની સૌથી…
- સ્પોર્ટસ

વર્લ્ડ કપ પછી ગંભીરના કોચિંગમાં ભારતની ટી-20 ટીમ નવા અવતારમાં? જાણી લો કોણ-કોણ હશે નવી સ્ક્વૉડમાં!
નવી દિલ્હી: લગભગ બે દાયકા પહેલાં જેમ સૌરવ ગાંગુલીના સુકાનમાં ભારતની ટેસ્ટ તથા વન-ડે ટીમના અપ્રોચ અને અભિગમમાં મોટા પાયે પરિવર્તન જોવા મળ્યું હતું અને થોડા વર્ષો પછી મહેન્દ્રસિંહ ધોનીની કૅપ્ટન્સીમાં ભારતને (સચિન, દ્રવિડ, ગાંગુલીની બાદબાકી સાથે) યંગ ટી-20 ટીમ…
- મનોરંજન

Anant Ambani wedding: આ ગ્રુપ ફોટોમાં કોણ કોણ છે કહો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હજુ ઘણા દિવસો બાકી છે, પરંતુ દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ્સની તસવીરો જોવા મળતી હોય છે. પહેલી પ્રી-વેડિંગ પાર્ટી ભારતમાં યોજાઈ હતી, જેના કારણે તેની તસવીરો…
- આમચી મુંબઈ

મરાઠાઓને ઓબીસી ક્વોટામાંથી અનામત આપી શકાય નહીં: ભૂજબળ
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન અને રાજ્યના પીઢ ઓબીસી નેતા છગન ભૂજબળે મંગળવારે ભારપૂર્વક કહ્યું હતું કે મરાઠાઓને ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસીસ)ના ક્વોટામાંથી અનામત આપી શકાય નહીં.સોમવારે પત્રકારોને સંબોધતાં તેમણે રાજ્યમાં જાતી આધારિત વસ્તી ગણતરીની માગણી કરી હતી.આ પણ વાંચો: આ મહેનતુ,…
- આમચી મુંબઈ

હાઈવે પર રેસિંગ કરનારા બાવન બાઈકસવાર ઝડપાયા: 34 બાઈક જપ્ત
મુંબઈ: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વિશેષ ઝુંબેશ હાથ ધરી ખેરવાડી પોલીસે સોમવારના મળસકે રેસ અને સ્ટન્ટ કરનારા બાવન બાઈકસવારની ધરપકડ કરી 34 બાઈક જપ્ત કરી હતી. તહેવારની રાતે આડેધડ બાઈક ચલાવનારાઓ સામે કાર્યવાહી કરવા માટે પોલીસે ખેરવાડી જંક્શનથી મિલન સબવે…
- આમચી મુંબઈ

ગાયોને કતલ માટે લઇ જનારા લોકોએ પોલીસ પર કર્યો હુમલો: ત્રણ પકડાયા
પાલઘર: પાલઘર જિલ્લામાં ગાયોને કતલ માટે લઇ જવાના પ્રયાસને નિષ્ફળ બનાવનારી પોલીસ ટીમ પર લોકોના ટોળાએ હુમલો કર્યો હતો.જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ બાળાસાહેબ પાટીલે જણાવ્યું હતું કે જવ્હારના ધરનપાડા ખાતે સોમવારે સવારે આ ઘટના બની હતી. આ પ્રકરણે સાત લોકો સામે…









