- આમચી મુંબઈ

આવકના સ્રોત કરતાં વધુ મિલકત: ભૂતપૂર્વ નગરસેવક અને પરિવારજનો સામે ગુનો
થાણે: આવકના સ્રોત કરતાં 2.14 કરોડ રૂપિયાની વધુ મિલકત ધરાવવા બદલ ભૂતપૂર્વ નગરસેવક અને તેના પરિવારના ચાર સભ્ય વિરુદ્ધ ભિવંડી પોલીસે ગુનો નોંધ્યો હોવાનું એસીબીના અધિકારીએ જણાવ્યું હતું.એસીબીએ નોંધાવેલી ફરિયાદને આધારે ભિવંડી શહેર પોલીસે ભૂતપૂર્વ નગરસેવક સિદ્ધેશ્ર્વર મોગલપ્પા કામૂર્તિ (64)…
- મહારાષ્ટ્ર

એનસીપી (એસપી)ની ભાજપ પર ટીકા, કહ્યું દેશમાં ઘણી ‘ઇમરજન્સી પરિસ્થિતિઓ’ છે
મુંબઈ: શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી) એ મંગળવારે ભાજપની ટીકા કરતાં કહ્યું હતું કે ભાજપે ભૂતકાળ ઉખેળવા પહેલાં વર્તમાન સ્થિતિઓનો જવાબ આપવાની આવશ્યકતા છે કેમ કે દેશમાં હાલમાં ઘણી ‘કટોકટીની પરિસ્થિતિઓ’ છે.શાસક ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે ઇમરજન્સીની 49મી વર્ષગાંઠ…
- આમચી મુંબઈ

થાણેમાં ઈમારતોના પતરા, સૌર ઉર્જાની પૅનલ, મોબાઈલ ટાવર તપાસ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેમાં ઈમારતોના ટેરેસ પર લગાડવામાં આવેલા તાત્પૂરતા પતરા, વેધર શેડ, સૌર ઊર્જાની પૅનલ, મોબાઈલ ટાવર તથા બાંધકામ માટે રહેલા ટાવરના ક્રેન વગેરેનું ઈન્સ્પેકશન કરવાનો થાણે પાલિકા કમિશનર સૌરભ રાવે આદેશ આપ્યો છે.થાણેમાં ગયા અઠવાડિયામાં ઈમારતના ટેરેસના પતરા…
- મનોરંજન

Sonakshi Sinha-Zahir Iqbalના લગ્ન પાંચ વર્ષ પણ ટકશે તો… કોણે કર્યો ચોંકાવનારો દાવો?
બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલના લગ્ન (Bollywood Actress Sonakshi Sinha And Zahir Iqbal Wedding)ને હજી બે દિવસ પણ નથી થયા ત્યાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરાયો છે કે જો બંનેના…
- આમચી મુંબઈ

આરોપીને જામીન મળ્યા હોય તો પણ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે: એકનાથ શિંદે
મુંબઈ: પૂણે પોર્શ હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પામેલા યુવકના માતા-પિતાને 10 લાખનો ચેક ખાસ બાબત તરીકે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા સોંપવામાં આવ્યો હતો. એકનાથ શિંદેએ આ બાળકોના માતા-પિતાને એવું આશ્ર્વાસન આપ્યું કે કોર્ટે આ કેસમાં સગીર આરોપીઓને જામીન…
- નેશનલ

Arvind Kejriwal જેલમાં જ રહેશે, હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના જામીન પર સ્ટે યથાવત રાખ્યો
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના(Arvind Kejriwal)જામીન અંગે હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે (Highcourt)કેજરીવાલના જામીન પર સ્ટે મૂકી દીધો છે. કોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશમાં અનેક ખામીઓ દર્શાવી હતી. આ અગાઉ જસ્ટિસ સુધીર કુમાર જૈનની વેકેશન બેન્ચે 21 જૂને ટ્રાયલ…
- નેશનલ

Bomb મૂકવામાં આવ્યો છે, Air-Indiaની ફલાઇટને ઉડાવવાની ધમકી, આરોપી ઝડપાયો
કોચી: દેશભરમાં વિમાન અને એરપોર્ટને બોમ્બથી(Bomb)ઉડાવી દેવાની ધમકીઓ સતત મળી રહી છે . જેમાં સોમવારે મોડી રાત્રે કોચીથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની(Air-India)ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તરત જ વિમાનમાં શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તેમાંથી કંઈ…
- નેશનલ

Senior Citizenને Indian Railwayમાં ફરી વખત મળશે ખાસ આ સુવિધા, રેલવે પ્રધાને કરી જાહેરાત…
નવી દિલ્હીઃ કેન્દ્રિય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ (Railway Minster Ahswini Vaishnaw) દ્વારા વરિષ્ઠ નાગરિકોને ભારતીય રેલવેમાં આપવામાં આવતી ખાસ સુવિધા (Indian Railway Gives Sepcial Discount To Senior Citizen) અંગે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. કોરોના મહામારી પહેલાં ભારતીય રેલવેમાં સિનિયર…
- સ્પોર્ટસ

Irfan Pathan ના મેક-અપ આર્ટિસ્ટનું સ્વિમિંગ પુલમાં ડૂબતા મોત, પરિવાર શોકમાં ગરકાવ
બિજનૌરઃ ભારતના ભૂતપૂર્વ બોલર તેમ જ હાલ ક્રિકેટ કોમેન્ટેટર અને પ્રેઝન્ટેટર તરીકે દેખાતા ઇરફાન પઠાન (Irfan Pathan)ના પર્સનલ મેક-અપ આર્ટિસ્ટનું વેસ્ટ ઇન્ડિઝમાં સ્વીમિંગ પૂલમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.ફયાઝ અન્સારી નામનો મેક-અપ આર્ટિસ્ટ હાલ અમેરિકા-વેસ્ટ ઇન્ડિઝમાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડ…









