- નેશનલ
અયોધ્યા રામ મંદિર પર આતંકી હુમલાનો ખતરો? એનએસજીએ કરી આ તૈયારી…
અયોધ્યા: સદીઓના ઇંતેજાર, કાયદાકીય લડત અને અનેક વિવાદો બાદ નિર્માણ થયેલા અયોધ્યાના રામ મંદિર પર તેનું નિર્માણ થયું ત્યારથી જ આતંદવાદી હુમલાનો ખતરો હોવાનું કહેવાઇ રહ્યું છે ત્યારે હવે આતંકી હુમલાનો ખતરો વધુ જણાતા એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો…
- ઇન્ટરનેશનલ
Birmingham nightclub firing: ટ્રમ્પની હત્યાના પ્રયાસ બાદ બર્મિંગહામની નાઈટક્લબમાં ગોળીબારમાં ચારનાં મોત
ન્યૂ યોર્કઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગના બનાવ પછી સમગ્ર અમેરિકા હચમચી ગયું છે. પૂર્વ રાષ્ટ્રપતિની હત્યાની કોશિશ કરવામાં આવ્યા પછી બર્મિંઘમ નાઈટ ક્લબમાં અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો છે, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. આ બનાવથી અમેરિકન…
- આમચી મુંબઈ
પ્રભાદેવી-દાદર વચ્ચે વૃક્ષ પડતા પશ્ચિમ રેલવે ખોરવાઇ
મુંબઈ: જોરદાર વરસાદના કારણે પહેલાથી જ મુંબઈ લોકલ પર અસર પડી છે અને ટ્રેનો નિર્ધારિત સમય કરતાં ધીમી ચાલી રહી છે ત્યારે પશ્ચિમ રેલવેમાં દાદર અને પ્રભાદેવી રેલવે લાઇન દરમિયાન વૃક્ષ તૂટી પડતા પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. આ…
- મહીસાગર
વિદ્યાર્થિની સાથે સબંધ બાંધવા દબાણ કરતા રોષે ભરાયેલા ગામલોકોએ શિક્ષકને માર્યો માર
વિરપુર: મહીસાગર જિલ્લામાં એક વિદ્યાર્થીની સાથે તેના જ પીટી શિક્ષક દ્વારા સબંધ રાખવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જો એક શિક્ષકનાં આવા કૃત્યથી પરિવારજનો અને…
- નેશનલ
…તો શું અખિલેશ યાદવની પાર્ટી મહારાષ્ટ્રમાં સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે?
મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં આશ્ચર્યજનક રીતે સૌથી સારો દેખાવ કરનાર અખિલેશ યાદવ (Akhilesh Yadav) ના એક વિધાને મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી શરૂ થઈ ગઈ છે. મહાયુતિના પક્ષો અને મહાવિકાસ આઘાડી (MVA)ના પક્ષો સાથે મળી બેઠકોની…
- મનોરંજન
અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે પહોંચી કૃષ્ણદાસના કિર્તનમાં… વીડિયો થયો વાઈરલ
અનુષ્કા શર્મા હાલમાં તેના પતિ વિરાટ કોહલી સાથે લંડનમાં છે. ટી20 વર્લ્ડકપ-2024ની ટ્રોફી જિત્યા બાદ વિરાટ કોહલી લંડન જવા રવાના થયો હતો. દરમિયાન હવે દંપત્તિ યુનિયન ચેપલમાં કૃષ્ણદાસ દ્વારા આયોજિત કિર્તનમાં પણ સામેલ થયા હતા. યોગ અને રોક સ્ટાર નામથી…
- આમચી મુંબઈ
ઘર ખાલી કરવાને મુદ્દે ઝઘડો થતાં પત્નીએ ઉકળતું તેલ પતિ પર ફેંક્યું
થાણે: ભિવંડીમાં ભાડાનું ઘર ખાલી કરવાને મુદ્દે ઝઘડો થયા બાદ સૂવા ગયેલા પતિ પર પત્નીએ ઉકળતું તેલ ફેંક્યું હતું. પોલીસે આ પ્રકરણે પત્ની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર રહેમાન અન્સારી (32) અને તેની પત્ની સિરિન અન્સારી (30) વચ્ચે…
- આમચી મુંબઈ
અંધેરીમાં ઘરનો ભાગ તૂટી પડ્યો: કોઈ જખમી નહીં
મુંબઈ: મુંબઈના અંધેરી પૂર્વ વિસ્તારની એકમાળની ઈમારતનો કેટલોક હિસ્સો શનિવારે સવારે તૂટી પડ્યો હતો જોકે આમાં કોઈ જખમી થયું નથી એમ ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું.ઘરમાલિક શશિકાંત શાહના જણાવ્યા મુજબ ભારે વરસાદને પગલે રાતના બે વાગ્યે મકાનનો હિસ્સો તૂટી પડ્યો…
- મહારાષ્ટ્ર
આઈએમડીએ રાયગઢ, રત્નાગીરી માટે રેડ એલર્ટ જારી કર્યું; 14 જુલાઈએ ભારે વરસાદની આગાહી
મુંબઈ: ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ 13 જુલાઈના રોજ દરિયાકાંઠાના જિલ્લાઓ રાયગઢ અને રત્નાગીરી અને પશ્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુર અને સાતારા માટે રેડ એલર્ટ જારી કરીને 14 જુલાઈએ અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી હતી.આઈએમડીએ 14 જુલાઈ માટે થાણે જિલ્લા માટે ઓરેન્જ…