- નેશનલ

પાઈલટના સંગઠને ફ્લાઈટ ડ્યૂટીના ધોરણો સુધારવા સરકારને કરી અપીલ
મુંબઈઃ પાઇલટના થાક અંગે ચિંતા વ્યક્ત કરતા પાઇલોટ્સના જૂથ એફઆઈપીએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને ફ્લાઇટ ડ્યુટી અને આરામના સમયગાળા પરના સુધારેલા ધોરણોના અમલીકરણ માટે વહેલી તકે પગલાં લેવા વિનંતી કરી છે. આ પણ વાંચો: યાદગાર રિટાયરમેન્ટઃ નિવૃત્તિના એક દિવસ પહેલા સિનિયર…
- સુરત

સુરતના ‘ડાયમંડ બુર્સ’ને પણ મળી શકે છે દારૂબંધીમાં છૂટ છાટ;
ગુજરાતમાં 1960 થી ચાલી આવતી ( કાગળ પર કાયદેસર ) દારૂબંધી હવે રાજ્યની પ્રવાસન પોલિસી હેઠળ હળવી થવાના સંકેત મળતા હોય તેમ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં નશાબંધી અને આબકારી વિભાગે કેટલાક નિયમો હેઠળ હળવાશ કરી આપી છે. ત્યારે, બીજી તરફ આ…
- રાશિફળ

આજનું રાશિફળ (04-08-24): કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો રહેશે ઈચ્છા પૂરી કરવા માટેનો…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સમાજસેવાની પ્રવૃત્તિમાં ભાગ લેવા માટેનો રહેશે. પરિવારના સભ્યને લઈને જો કોઈ ચિંતા સતાવી રહી હતી તો આજે એનું સમાધાન આવી રહ્યું છે. નોકરીમાં તમને પ્રમોશન મળવાની પૂરી સંભાવના છે. જો તમે પરિવારના કોઈપણ સભ્યના…
- ભુજ

પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાએ મહિલા પત્રકારની ખુરશી ખેંચી જમીન પર નીચે પછાડી; Video Viral
ભુજ: કચ્છમાં સરકારે દલિત સમાજની વિવિધ મંડળીઓને ફાળવેલી જમીનો પરનો કબજો પરત અપાવવા માટે આંદોલન ચલાવી રહેલાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ભુજમાં યોજેલી પત્રકાર પરિષદનું રીપોર્ટીંગ કરવા આવેલી સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યૂરૉ (આઈબી)ની દલિત મહિલા કર્મચારીની ખુરશી કોંગ્રેસના સ્થાનિક નેતાએ ખેંચી…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

મનુ ભાકરે એક પણ દિવસ લંચ નથી કર્યું, મમ્મીએ આલુ પરાઠા ખવડાવવાનું વચન આપ્યું
પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સમાં ભારતની સર્વશ્રેષ્ઠ ઍથ્લીટ અને બે બ્રૉન્ઝ મેડલ જીતનાર નિશાનબાજ મનુ ભાકરે પૅરિસમાં પોતાની ઇવેન્ટ શરૂ થઈ ત્યારથી માંડીને અત્યાર સુધીમાં એક પણ દિવસ લંચ નથી કર્યું. તેની મમ્મી સુમેધા ભાકરને આ વાતની જાણ કરાતાં તેમણે કહ્યું છે…
- આમચી મુંબઈ

એનસીપી (એસપી), કોંગ્રેસે સચિન વાઝેના આરોપોને નકારી કાઢ્યા
મુંબઈ: કોંગ્રેસ અને એનસીપી (એસપી) એ શનિવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેના આરોપોને નકારી કાઢ્યા હતા અને પ્રશ્ર્ન કર્યો હતો કે પોલીસ દ્વારા એસ્કોર્ટ કરવામાં આવી રહ્યા હતા ત્યારે તેમને મીડિયા સાથે…
- આમચી મુંબઈ

ભાજપ પાવર જેહાદ કરી રહી છે: ઉદ્ધવ ઠાકરે
પુણે: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પર સરકારમાં રહેવા માટે રાજકીય પક્ષોમાં ભંગાણ પાડીને ‘પાવર જેહાદ’ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા કરવામાં આવેલી ‘ઔરંગઝેબ ફેન ક્લબ’ના વડા તરીકેનો ઉલ્લેખ કરનારી ટિપ્પણીનો…
- જૂનાગઢ

ગણેશ જાડેજાના ફરિયાદી રાજુ સોલંકી સહિત 4ની સામે ગુનો દાખલ
જુનાગઢ: જુનાગઢના ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા ગણેશ ગોંડલ કેસમાં નવો વળાંક આવ્યો છે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ જુનાગઢના દલિત અગ્રણીના પુત્રને ઢોર માર મારવાને લઈને ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી છે.…
- આપણું ગુજરાત

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં આદિજાતિના કુલ 935 વિદ્યાર્થીઓ JEE-NEETમાં ઉત્તીર્ણ
આદિજાતિના વિદ્યાર્થીઓને ડૉકટર અને ઈજનેર બનાવવાના લક્ષ્યાંક સાથે ગુજરાત સરકાર ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તથા આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના નેતૃત્વમાં રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે અનેકવિધ નવીન અભ્યાસક્રમો ચલાવવામાં…
- આપણું ગુજરાત

રાજ્યમાં વ્યાજખોરો સામે તવાઈ : એક મહિનામાં 565 આરોપીઓ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
ગાંધીનગર: વ્યાજના ચક્રમાં ફસાઈ ચૂકેલા નાગરિકોને મુક્ત કરાવવા ગુજરાત પોલીસ દ્વારા 21 જૂનથી 31 જુલાઇ સુધી રાજ્યભરમાં ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. વ્યાજખોરો સામે ચલાવવામાં આવેલી આ સ્પેશિયલ ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા 565 આરોપીઓ સામે કુલ 323 ગુનાઓ દાખલ…









