- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

શૂટિંગમાં ભારતની ટીમ જરાક માટે બ્રૉન્ઝ ચૂકી ગઈ, ઈજાગ્રસ્ત રેસલર નિશા દહિયા ક્વૉર્ટરમાં હારી
શૅટ્યોરૉક્સ (ફ્રાન્સ): નિશાનબાજીમાં મનુ ભાકરે બે બ્રૉન્ઝ મેડલ જીતીને પોતાનો પર્ફોર્મન્સ પૂરો કર્યો ત્યાર બાદ ભારતને બીજાં શૂટર્સ પાસે આશા હતી, પરંતુ સોમવારે મહેશ્વરી ચૌહાણ અને અનંત જીત સિંહ નારુકાની જોડીએ સ્કીટ મિક્સ્ડ-ટીમ ઇવેન્ટમાં ચીનની હરીફ જોડીને જોરદાર લડત આપી…
- આમચી મુંબઈ

ફડણવીસના ઈશારે પરમબીર સિંહે મારા પર આક્ષેપો કર્યા: અનિલ દેશમુખ
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે સોમવારે એવો દાવો કર્યો હતો કે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહાવિકાસ આઘાડીની સરકારને તોડી પાડવા માટે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને દેશમુખ સામે આરોપો કરીને ધરપકડમાંથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો.ફડણવીસે જોકે,…
- આમચી મુંબઈ

રોકાણકારો સાથે 73.50 લાખ રૂપિયાની છેતરપિંડી: કંપનીના ડિરેક્ટર વિરુદ્ધ ગુનો
થાણે: આકર્ષક વળતરની લાલચે રોકાણકારો સાથે 73.50 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા પ્રકરણે પોલીસે ઈન્વેસ્ટમેન્ટ કંપનીના ડિરેક્ટર સામે એફઆઈઆર નોંધ્યો હતો.ડોમ્બિવલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે છેતરાયેલા એક રોકાણકારે નોંધાવેલી ફરિયાદને આધારે શનિવારે ઈન્વેસ્ટમેન્ટ ફર્મના ડિરેક્ટર રણજીત બૈસ વિરુદ્ધ…
- ગીર સોમનાથ

શ્રાવણના પ્રારંભે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ઉમટ્યો ભાવિકોનો મહાસાગર
સોમનાથ: ગુજરાતમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે નૈઋત્ય ખૂણા પર આરબ સાગરના કિનારે આવેલા પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ માં આસ્થા અને ભક્તિનો મહાસાગર ઉછળ્યો હતો. સમગ્ર મંદિર પરિસર આજે હર-હર મહાદેવથી ગુંજી ઉઠ્યો હતો. આજે સોમવારે મંદિરની બહાર વહેલી સવારે 4…
- નેશનલ

બાંગ્લાદેશની વણસેલી પરિસ્થિતિને લઈને BSF એક્ટિવ મોડમાં : વિદેશ પ્રધાન કરી રહ્યા છે બેઠકો
ઢાકા: બાંગ્લાદેશ અત્યારે એક મોટી રાજનીતિક હિંસાનો સામનો કરી રહ્યો છે. હિંસા અને પ્રદર્શનો વચ્ચે શેખ હસીનાએ બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને દેશ પણ છોડી દીધો છે. આ દરમિયાન પણ બાંગ્લાદેશમાં દેખાવો અને હિંસા યથાવત છે. સેનાએ…
- ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં ભારે હિંસા અને હિંદુઓના ઘરોને આગચંપી વચ્ચે દેશની કમાન આર્મીના હાથમાં, કરી પ્રેસ કોન્ફરન્સ
બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે રાજકીય બળવો થયો છે. પીએમ શેખ હસીનાએ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને સેનાએ કમાન સંભાળી લીધી છે. એવી અટકળો ચાલી રહી છે કે શેખ હસીના ભારત આવી શકે છે. જોકે, ઘણા મીડિયા રિપોર્ટમાં…
- નેશનલ

યોગીના માર્ગે હિમંતા! આસામ સરકાર લવ જેહાદ માટે કાયદો લાવશે, આજીવન કેદ થશે
ગુવાહાટી: ઉત્તર પ્રદેશમાં સીએમ યોગી આદિત્યનાથની સરકારે લવજેહાદ અંગે સખત કાયદાની તાજેતરમાં જાહેરાત કરી છે હવે સીએમ યોગી બાદ ભાજપના બીજા ફાયર બ્રાન્ડ મુખ્ય પ્રધાન દ્વારા આવી જ જાહેરાત કરવામાં આવી છે. આસામના મુખ્યપ્રધાન હિમંતા વિશ્વાસરમાં એ લવ જેહાદ સામે…
- આમચી મુંબઈ

ફડણવીસ રાજકીય વેર લઈ રહ્યા છે: અનિલ દેશમુખ
નાગપુર: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને એનસીપી (એસપી)ના જ્યેષ્ઠ નેતા અનિલ દેશમુખે રવિવારે એવો દાવો કર્યો હતો કે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેનો ઉપયોગ કરીને તેમની સામે આક્ષેપો કરીને ‘રાજકીય વેર’ લઈ રહ્યા છે.અહીં…
- સ્પોર્ટસ

સ્પિનરોએ શ્રીલંકાને કાબૂમાં રાખ્યું: ભારતને મળ્યો 241 રનનો પડકારરૂપ લક્ષ્યાંક
કોલંબો: શ્રીલંકાએ અહીં ભારત સામેની બીજી વન-ડેમાં વરસાદની સંભાવના વચ્ચે બૅટિંગ પસંદ કરીને 50 ઓવરમાં નવ વિકેટે 240 રન બનાવ્યા હતા અને ભારતને 241 રનનો સાધારણ લક્ષ્યાંક આપ્યો હતો. એક પણ શ્રીલંકન બૅટર હાફ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો.સ્પિનર્સ વૉશિંગ્ટન સુંદરે…








