- મનોરંજન

સારાએ મનાવ્યો આગવી રીતે બર્થડે, સાદગીને કારણે છવાઈ ગઈ…
મુંબઈ: રાજા મહારાજાઓના ખાનદાનની સંતાન હોવા છતાં પોતાની સિમ્પ્લિસિટી માટે જાણીતી અને વારંવાર ટ્રોલ હોવા છતાં મંદિર, ગુરુદ્વારા જેવા ધર્મસ્થળોની મુલાકાત લઇને ચાહકોનું દિલ જીતનારી સારા અલી ખાને આજે એટલે કે બારમી ઑગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવ્યો અને 30મા વર્ષમાં પ્રવેશ…
- અમદાવાદ

“ડોકટરોની ટીમે હાથ જોડ્યા પરિવારે કલમા પઢયાં” અને અમદાવાદ સિવિલને મળ્યું 160મુ અંગદાન
અમદાવાદ: અમદાવાદ સિવિલને તેનું 160મુ અંગદાન મળ્યું છે. અમદાવાદ નજીક રહેતા 50 વર્ષીય મુસ્લિમ વયસ્કને અકસ્માતમાં માથાના ભાગે ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવુંય ત્યારે ફરજ પરના તબીબે તેમને બ્રેઈન્ડેડ જાહેર કર્યા હતા. આ બાદ અંગદાન બાબતે પરિવારને તબીબોએ સમજાવતા…
- આમચી મુંબઈ

વિક્રોલીવાસીઓની આ સમસ્યાનો આવશે અંત, પણ ખર્ચમાં વધારો
મુંબઈ: રેલવે ફાટક પાર કરતી વખતે થતા અકસ્માતની ઘટનાને ડામવા માટે અંદાજે પાંચ વર્ષ પહેલા મુંબઈ પાલિકા અને મધ્ય રેલવે દ્વારા ફાટક બંધ કરીને વિક્રોલી રેલવે સ્ટેશન ઉપરથી પસાર થનારો પુલ બાંધવાની શરૂઆત કરી હતી. તેમ છતાં અત્યાર સુધીમાં અમુક…
- આપણું ગુજરાત

ગુજરાતના યુવાઓનું સશક્તિકરણ: ભવિષ્યનું વિઝન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ગતિશીલ નેતૃત્વ રમતગમત રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં, ગુજરાત યુવા સશક્તિકરણમાં નવી પ્રગતિ સર કરી રહ્યું છે ત્યારે રાજ્યના ભાવિને ઘડનારા મહેનતુ અને પ્રતિભાશાળી યુવાઓનું સન્માન કરીને ગુજરાત ગર્વથી આંતરરાષ્ટ્રીય યુવા…
- આમચી મુંબઈ

દિલ્હીમાં ઉદ્ધવ ઠાકરેની મીટિંગ અંગે હવે શિંદેની સેનાના નેતાએ કર્યાં ગંભીર આક્ષેપ
મુંબઈ: ગયા અઠવાડિયે ઉદ્ધવ ઠાકરે દિલ્હી પહોંચ્યા અને તેમણે કૉંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરી ત્યારબાદ તે મુખ્ય પ્રધાન બનવા માટે હવાંતિયા મારતા હોવાની ટીકા ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ઉદ્ધવની દિલ્હી મુલાકાત પર એકનાથ શિંદેની શિવસેના દ્વારા…
- નેશનલ

NIRF Ranking 2024: IIT મદ્રાસ ટોચના સ્થાને; શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થા IIM અમદાવાદ
નવી દિલ્હી: શિક્ષણ મંત્રાલય દ્વારા આજે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2024 ની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) ભારત મંડપમમાં આ જાહેરાત કરી હતી. આ વખતે પણ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, મદ્રાસ ટોપ પર રહી…
- નેશનલ

બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓએ માઝા મૂકી, ’71ના યુદ્ધના સ્મારકોની કરી તોડફોડ
બાંગ્લાદેશની આઝાદી અને 1971ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનની શરણાગતિ દર્શાવતી પ્રતિમાને બાંગ્લાદેશના તોફાની તત્વો દ્વારા તોડી નાખવામાં આવી છે. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે આ ઘટનાની તસવીર શેર કરી છે. તેમણે કહ્યું કે, ‘ભારત વિરોધી દુષ્કર્મીઓ’ દ્વારા પ્રતિમાની તોડફોડ કરવામાં આવી છે.…
- સ્પોર્ટસ

Mohammed Shami સાથે લગ્નની અફવાઓ વચ્ચે Sania Mirzaએ ભર્યું મોટું પગલું, વીડિયો શેર કરીને…
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza) પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકથી છૂટી પાડીને ભારત પાછી ફરી છે, ત્યારથી તે સતત કોઈને કોઈ કારણસર લાઈમ લાઈટમાં આવી થઈ છે. આ સિવાય સાનિયા તેની ગ્લેમરસ લૂક અને સ્ટાઈલને કારણે અવારનવાર ચર્ચામાં રહે…
- આપણું ગુજરાત

કોંગ્રેસની ન્યાય યાત્રામાં લાલઘૂમ જિગ્નેશ મેવાણીના સરકારને અણિયાળા સવાલ
ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રાના ત્રીજા દિવસે યાત્રા રાજકોટ પહોચી હતી. મોરબી ઝૂલતા પૂલ કાંડ કે રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ જેવી ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસે યાત્રા કાઢી છે. રાજકોટ, મોરબી, વડોદરા અને સુરત ખાતે બનેલી દુર્ઘટનાઓ સરકારી તંત્ર અને ભાજપના પાપે…









