- સ્પોર્ટસ

મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ બાંગ્લાદેશમાંથી હટાવાયો, હવે રમાશે…
દુબઈ: આગામી ઑક્ટોબરમાં મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ બાંગ્લાદેશમાં રમાવાનો હતો, પરંતુ ત્યાં લોહિયાળ તોફાનો અને ક્રાંતિકારી દેખાવોને પગલે અરાજકતાની સ્થિતિ હોવાને કારણે આઇસીસીએ પોતાની આ ટૂર્નામેન્ટ બાંગ્લાદેશમાં ન રાખવાનું નક્કી કર્યું છે.આઇસીસીએ 3-20 ઑક્ટોબર દરમ્યાન યોજાનારી આ સ્પર્ધા યુએઇમાં રાખવાનો…
- સ્પોર્ટસ

નંબર-વન ટેનિસ પ્લેયરે બે વાર પ્રતિબંધિત ડ્રગ્સ લીધું, પણ શા માટે સસ્પેન્શન નહીં!
સિનસિનાટી: પુરુષોની ટેનિસના વર્લ્ડ નંબર-વન યાનિક સિન્નરે ખેલકૂદમાં પ્રતિબંધિત ઍનાબૉલિક સ્ટેરોઇડ લીધું હોવાનું બે વાર પુરવાર થયું છે, પરંતુ તેને સસ્પેન્ડ નહીં કરવામાં આવે.માર્ચ મહિનામાં સિન્નરનો પ્રતિબંધિત ડ્રગ્સને લગતો બે વાર પૉઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. પરિણામે, ત્યારે તેની ઇનામી રકમ…
- આમચી મુંબઈ

થાણેમાં ૧૦૬ કિલો પ્લાસ્ટિક જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ અને તેના ઉત્પાદન પર પ્રતિબંધ હોવા છતાં મોટા પ્રમાણમાં તેનો વપરાશ થઈ રહ્યો હોવાથી થાણે મહાનગરપાલિકા, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મળીને આખા થાણેમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક સામે મંગળવારે કાર્યવાહી કરવામાં આવી હતી. આ પણ…
- આમચી મુંબઈ

વરસાદ અંગે ચોક્કસ આગાહી નહીંઃ કેન્દ્ર સરકારે IMD પાસે માગી સ્પષ્ટતા
મુંબઈઃ જુલાઇ મહિના દરમિયાન મુંબઈમાં વરસાદની આગાહી કરવામાં IMD (ભારતીય હવામાન વિભાગ) ખરી ઉતરી નહોતી. એટલે આઈએમડીની આગાહી 42 ટકા જેટલી ચોક્કસ નહોતી. હવામાન વિભાગે હાલની સિસ્ટમને સુધારવા નિરાકરણ સંબંધિત પગલાં લઈ શકાય છે અને તે નક્કી કરવા કેન્દ્રીય મંત્રાલયે…
- રાજકોટ

રાજકોટ એસટી વિભાગને ફળ્યું રક્ષાબંધનનું પર્વ : બે દિવસમાં 1.60 કરોડની આવક
રાજકોટ: રાજકોટ એસટી વિભાગને રક્ષાબંધનનું પર્વ ફળ્યું છે. રક્ષાબંધન પર્વને લઈને રાજકોટ એસટી વિભાગ દ્વારા બે દિવસ અગાઉ જ અંદાજે 50 થી વધુ એકસ્ટ્રા બસો દોડાવવાનું શરૂ કરી દીધું હતું. તહેવારોની સિઝનમાં બસપોર્ટમાં પણ માણસોની ભીડ ઉભરાઇ પડી હતી.રાજકોટથી જામનગર,…
- રાશિફળ

આજનું રાશિફળ (20-08-24): મિથુન, સિંહ અને ધન રાશિના જાતકો માટે આજે દિવસ લાવશે Good Luck, થશે ધનલાભ
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સાવધાનીપૂર્વક આગળ વધવાનો રહેશે. તમારે કાર્યોને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરવી પડશે, તો જ તમને સફળતા મળી શકે છે. જો તમારી આજુબાજુ કોઈ વાદ-વિવાદ ચાલી રહ્યો હોય તો તમે તેમાં મૌન રહેશો તો…
- નેશનલ

ઉદયપુર ચાકૂબાજી કાંડમાં ઘાયલ વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત : શહેરની ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
ઉદયપુર: રાજસ્થાનના ઉદયપુરમાં ચાર દિવસ પહેલા (16 ઓગસ્ટ) બનેલી છરી વડે હુમલાની ઘટનામાં ઘાયલ વિદ્યાર્થીનું મોત થયું છે. એમબી હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થીની તબિયત બપોરે 3 વાગ્યાની આસપાસ બગડી હતી. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જો કે તેના મોત બાદ…
- રાજકોટ

સાગઠિયાના પત્ની, પુત્ર અને ભાઈએ કરી આગોતરા જામીનની માંગ
રાજકોટ: અગ્નિકાંડ દુર્ઘટનામાં સંડોવાયેલ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તે જેલમાં બંધ છે. આરોપી સામે એસીબીએ અપ્રમાણસર મિલકતના કેસમાં સકંજો કસ્યો છે. જો કે આ દરમિયાન સાગઠિયાના પરિવારજનોએ આગોતરા જામીનની અરજી કરી…
- રાજકોટ

દિલ્હી એઇમ્સમાં કામ કરતા મૂળ રાજકોટના ન્યૂરોસર્જન ડો. રાજ ઘોણિયાએ ટૂંકાવ્યું જીવન !
રાજકોટના ડો. રાજ ઘોણિયા 6 મહિના પહેલાં જ એઇમ્સમાંથી તેમની ન્યુરો સર્જરી પૂર્ણ કરી હતી અને તેમના મૃત્યુના માત્ર 15 દિવસ પહેલાં જ યુએસમાં તાલીમ લઈને પરત ફર્યા હતા. મૃતક પરિણીત હતા પરંતુ તેમની પત્ની ઘટના સમયે હાજર ન હોવાનું…









