- રાજકોટ
રાજકોટ એસટી વિભાગને ફળ્યું રક્ષાબંધનનું પર્વ : બે દિવસમાં 1.60 કરોડની આવક
રાજકોટ: રાજકોટ એસટી વિભાગને રક્ષાબંધનનું પર્વ ફળ્યું છે. રક્ષાબંધન પર્વને લઈને રાજકોટ એસટી વિભાગ દ્વારા બે દિવસ અગાઉ જ અંદાજે 50 થી વધુ એકસ્ટ્રા બસો દોડાવવાનું શરૂ કરી દીધું હતું. તહેવારોની સિઝનમાં બસપોર્ટમાં પણ માણસોની ભીડ ઉભરાઇ પડી હતી.રાજકોટથી જામનગર,…
- રાશિફળ
આજનું રાશિફળ (20-08-24): મિથુન, સિંહ અને ધન રાશિના જાતકો માટે આજે દિવસ લાવશે Good Luck, થશે ધનલાભ
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સાવધાનીપૂર્વક આગળ વધવાનો રહેશે. તમારે કાર્યોને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરવી પડશે, તો જ તમને સફળતા મળી શકે છે. જો તમારી આજુબાજુ કોઈ વાદ-વિવાદ ચાલી રહ્યો હોય તો તમે તેમાં મૌન રહેશો તો…
- નેશનલ
ઉદયપુર ચાકૂબાજી કાંડમાં ઘાયલ વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત : શહેરની ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
ઉદયપુર: રાજસ્થાનના ઉદયપુરમાં ચાર દિવસ પહેલા (16 ઓગસ્ટ) બનેલી છરી વડે હુમલાની ઘટનામાં ઘાયલ વિદ્યાર્થીનું મોત થયું છે. એમબી હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થીની તબિયત બપોરે 3 વાગ્યાની આસપાસ બગડી હતી. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જો કે તેના મોત બાદ…
- રાજકોટ
સાગઠિયાના પત્ની, પુત્ર અને ભાઈએ કરી આગોતરા જામીનની માંગ
રાજકોટ: અગ્નિકાંડ દુર્ઘટનામાં સંડોવાયેલ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તે જેલમાં બંધ છે. આરોપી સામે એસીબીએ અપ્રમાણસર મિલકતના કેસમાં સકંજો કસ્યો છે. જો કે આ દરમિયાન સાગઠિયાના પરિવારજનોએ આગોતરા જામીનની અરજી કરી…
- રાજકોટ
દિલ્હી એઇમ્સમાં કામ કરતા મૂળ રાજકોટના ન્યૂરોસર્જન ડો. રાજ ઘોણિયાએ ટૂંકાવ્યું જીવન !
રાજકોટના ડો. રાજ ઘોણિયા 6 મહિના પહેલાં જ એઇમ્સમાંથી તેમની ન્યુરો સર્જરી પૂર્ણ કરી હતી અને તેમના મૃત્યુના માત્ર 15 દિવસ પહેલાં જ યુએસમાં તાલીમ લઈને પરત ફર્યા હતા. મૃતક પરિણીત હતા પરંતુ તેમની પત્ની ઘટના સમયે હાજર ન હોવાનું…
- શેર બજાર
સેન્સેક્સ રેડ તો નિફ્ટી ગ્રીનમાં થયો બંધ
આજે રક્ષાબંધનના દિવસે શેરબજાર સારી શરૂઆત બાદ મિશ્ર વલણ સાથે બંધ થયું હતું. BSE સેન્સેક્સ 12 પોઈન્ટ ઘટીને 80424 પર અને NSE નિફ્ટી 31 પોઈન્ટના વધારા સાથે 24572 પર બંધ રહ્યો હતો. નિફ્ટીના ટોપ ગેનર્સની યાદીમાં હિન્દાલ્કો 4 ટકા વધીને…
- આમચી મુંબઈ
ડાયાબિટીસ અને સ્થૂળતાનો શિકાર બને છે બાળકો, ડૉક્ટરોએ મહારાષ્ટ્ર સરકારને લખ્યો પત્ર
મહા એકેડેમી ઑફ પેડિયાટ્રિક્સે મહારાષ્ટ્ર સરકારને શાળાઓમાં વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં ખાંડવાળી વસ્તુઓનું વિતરણ બંધ કરવા વિનંતી કરી છે. તેમણે આ મામલે રાજ્યના શાળા શિક્ષણ પ્રધાન દીપક કેસરકરને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આવી ખાદ્ય ચીજોના કારણે બાળકો…
- નેશનલ
રક્ષાબંધનનો ઉમંગ માતમમાં ફેરવાયો : મધ્ય પ્રદેશમાં બોર્ડ ટોપર વિદ્યાર્થિનીએ ઘરમાં જ ટૂંકાવ્યું જીવન !
રીવા: મધ્ય પ્રદેશના રીવામાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં વર્ષ 2020માં 12મા ધોરણમાં રાજ્યમાં ટોપ કરનાર વિદ્યાર્થીની ખુશી સિંહે આત્મહત્યા કરી લીધી છે. ખુશીએ ઘરમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાથી મૃતકનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો…