- મનોરંજન

આ 37 વર્ષની અભિનેત્રીની સામે હીરો પણ પાણી ભરે છે, જાણો કોણ છે?
મુંબઈ: આમ તો બોલીવુડની મોટાભાગની ફિલ્મો હીરો સેન્ટ્રીક હોય છે એટલે કે પુરુષ અભિનેતા મુખ્ય ભૂમિકામાં હોય અને તેની આજુબાજુ ફિલ્મની વાર્તા રમતી હોય અને અનેક ફિલ્મોમાં તો અભિનેત્રીઓને ફક્ત શોભાના ગાંઠીયાની જેમ લેવામાં આવે છે. તેમાં તેમનું કામ ફક્ત…
- સ્પોર્ટસ

જય શાહ આઇસીસીના યંગેસ્ટ અધ્યક્ષ બન્યા, બિનહરીફ ચૂંટાયા
દુબઈ: બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેક્રેટરી જય શાહ આગામી પહેલી ડિસેમ્બરે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના નવા ચૅરમૅન તરીકેનો હોદ્દો સંભાળશે. તેઓ મંગળવારે આ સર્વોચ્ચ પદ પર બિનહરીફ ચૂંટાયા હતા.જય શાહ 35 વર્ષના છે અને આઇસીસીના સૌથી…
- નેશનલ

રાજ્યસભા માટેના તમામ 12 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા એનડીએ બહુમતીના આંકડા સુધી પહોંચ્યું
નવી દિલ્હી: રાજ્યસભાની પેટાચૂંટણીમાં ભાજપના નવ સભ્યો અને સાથી પક્ષોના બે સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવતાં સત્તારૂઢ એનડીએ ગૃહમાં બહુમતીના આંકડા સુધી પહોંચી ગયું હતું. નવ સભ્યોના ઉમેરા સાથે રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ 96 પર પહોંચી ગયું છે જ્યારે એનડીએનું સંખ્યાબળ 112…
- આમચી મુંબઈ

ગુજરાતમાં ભારે વરસાદને પગલે મુંબઈથી અમદાવાદની વધુ ટ્રેનો રદ, જાણી લો ટ્રેનની યાદી?
મુંબઈઃ ગુજરાતમાં નિરંતર પડી રહેલા ભારે વરસાદને પગલે મુંબઈથી અમદાવાદ વચ્ચેની ટ્રેનસેવા પર અસર પડી હતી. ગુજરાતમાં ભારે વરસાદને કારણે રોજિંદા જીવન, વાહનવ્યવહાર અને ખાસ કરીને પશ્ચિમ રેલવેને ભારે અસર થઈ છે. આજે પણ મુશળધાર વરસાદને પગલે રાજ્યના ઘણા ભાગોમાં…
- નેશનલ

આજીવન કારાવાસની સજા ભોગવનાર આસારામને અચાનક મુંબઈ લવાયા, જાણો કારણ?
મુંબઈ: સગીરા પર બળાત્કાર ગુજારવા બદલ આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા આસારામને આજે જોધપુરથી ફ્લાઇટ મારફત મુંબઈ લાવવામાં આવ્યા હતા. રાજસ્થાન હાઇ કોર્ટે સારવાર કરાવવા માટે આસારામના સાત દિવસના પેરોલ મંજૂર કર્યા હતા. આ પણ વાંચો: જેલમાં બંધ આસારામને કોર્ટમાંથી…
- આમચી મુંબઈ

મુંબઈ-ગોવા એક્સપ્રેસની સમીક્ષા કરતા એકનાથ શિંદે થયા લાલઘૂમ, આપ્યા આ આદેશો
મુંબઈ: ગણેશોત્સવ પૂર્વે મુંબઈ-ગોવા એક્સ્પ્રેસ-વેનું કામ પૂરું કરવાનો આદેશ આપતા પૂર્વે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ અક્સ્પ્રેસ-વેની સમીક્ષા કરી હતી. સમક્ષા દરમિયાન કોન્ટ્રેક્ટરોએ બેદરકારીપૂર્વક કરેલા કામોથી નારાજ શિંદેએ રાયગઢ જિલ્લાધિકારી અને પોલીસ સુપરિન્ટેન્ટન્ટને રેઢિયાળ કામ કરીને લોકોના જીવ જોખમમાં મૂકનારા…
- નેશનલ

રાજ્યસભાની પેટાચૂંટણીમાં મતદાન પહેલાં જ ભાજપનું ખાતું ખૂલ્યું, રવનીત સિંહ બિટ્ટુ, ઉપેન્દ્ર કુશવાહા અને મનન મિશ્રા બિનહરીફ ચૂંટાયા
નવી દિલ્હી/પટના: 9 રાજ્યોની 12 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી પહેલા જ ભાજપના 3 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેમાં રાજસ્થાનથી રવનીત સિંહ બિટ્ટુ, બિહારથી ઉપેન્દ્ર કુશવાહા અને મનન કુમાર મિશ્રાનો સમાવેશ થાય છે. ત્રણેય ઉમેદવારોને જીતના પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે.…
- આમચી મુંબઈ

13 વર્ષની કિશોરી સાથે વારંવાર દુષ્કર્મ કરનારા પડોશીની ધરપકડ
થાણે: ભિવંડીમાં પડોશીએ 13 વર્ષની કિશોરી સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. કિશોરીએ શારીરિક સંબંધનો ઇનકાર કરતાં તેની મારપીટ કરી જાનથી મારવાની ધમકી આપનારા પડોશીની પોલીસે ધરપકડ કરી હતી. આ પણ વાંચો: કોલકાતા રેપ-મર્ડરની રિયલ સ્ટોરી શું?…









