- રાશિફળ
આજનું રાશિફળ (01-09-24): મહિનાનો પહેલો દિવસ પાંચ રાશિના જાતકો માટે રહેશે Gooddyyy Gooddyyy
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ ધાર્મિક પ્રસંગમાં ભાગ લેવા માટે એકદમ અનુકૂળ રહેશે. આજે તમે પરિવારના નાના બાળકો સાથે મોજમસ્તીમાં સમય પસાર કરશો. તમારે તમારા કાર્યોને કાળજીપૂર્વક સંભાળવાની જરૂર છે. તમારે તમારા પિતા સાથે કોઈ બાબતે ઝઘડો…
- મહારાષ્ટ્ર
લાડકી બહેન યોજના હેઠળ 1.7 કરોડ લાભાર્થીઓને નાણાં અપાયા: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે કહ્યું હતું કે ‘માઝી લાડકી બહિણ’ યોજનાનો વ્યાપ રાજ્યની 2.5 કરોડ મહિલાને આવરી લેવા માટે વધારવામાં આવ્યો છે અને રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 1.7 કરોડ મહિલાના ખાતાઓમાં નાણાં હસ્તાંતરિત કરી નાખ્યા છે.મુખ્ય પ્રધાને…
- નેશનલ
બાબા રામદેવના દિવ્ય મંજનમાં મટિરિયલ નોન-વેજ? કોર્ટે કચકચાવીને ફટકારી નોટિસ
હજુ હમણાં જ બાબા રામદેવ અને તેના સહયોગી આચાર્ય બાલકૃષ્ણને દિલ્લી હાઇકોર્ટ -સુપ્રીમ કોર્ટ તરફથી તેમના ઉત્પાદનોને લઈને વારંવાર ફટકાર લગાવાતી હોવા છ્તા બાબાની સાન ઠેકાણે નથી આવતી. ફરી એક વાર બાબાને તેમના ઉત્પાદનના દિવ્ય દંત મંજનમાં નોન વેજ મટિરિયલ…
- મનોરંજન
યેલો કો-ઓર્ડ સેટમાં 50 વર્ષની આ અભિનેત્રીએ લગાવી ઈન્ટરનેટ પર આગ…
છૈય્યા છૈય્યા અને મુન્ની બદનામ હુઈ જેવી આઈટમ સોન્ગ કરીને લાઈમલાઈટ ચોરનારી મલાઈકા અરોરા (Malaika Arora) આજે કોઈ ખાસ પરિચયની મોહતાજ નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હીરોઈન બનવાનું સપનું લઈને આવનારી મલાઈકા અરોરા હંમેશા એક ફેશન ડીવા બનીને નામ અને દામ બંને…
એડમિશન માટે 50 હજારની લાંચ લેનારા કૉલેજના એડ્મિનિસ્ટ્રેટિવ ઑફિસરની ધરપકડ
મુંબઈ: પુત્રીને એડ્મિશન અપાવવા માટે પિતા પાસેથી 50 હજાર રૂપિયાની કથિત લાંચ લેવા બદલ એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ ઘાટકોપરની કૉલેજના એડ્મિનિસ્ટ્રેટિવ ઑફિસરની ધરપકડ કરી હતી.પકડાયેલા આરોપીની ઓળખ રવીન્દ્રનાથ સિંહ (56) તરીકે થઈ હતી. ઘાટકોપરની રામનિરંજન ઝુનઝુનવાલા કૉલેજ ઑફ આર્ટ્સ, સાયન્સ…
- નેશનલ
ભારતની નવી પરમાણુ સબમરીન છેક પાકિસ્તાન અને ચીન સુધી ચર્ચા: પાકિસ્તાનના વિશ્લેષકે કહ્યું…
નવી દિલ્હી: ભારતની બીજી પરમાણુ સબમરીન INS અરિઘાત નેવીમાં સામેલ કરવામાં આવી છે. તે ભારતની અરિહંત વર્ગની બીજી પરમાણુ સબમરીન છે. અરિહંતને 2009માં ભારતીય નૌકાદળના કાફલામાં શામેલ કરવામાં આવી હતી. સબમરીન નેવીને સોંપ્યા બાદ ભારતના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ…
- આમચી મુંબઈ
નવી સમિતિ, જૂના માણસો: શિવાજી મહારાજની નવી પ્રતિમા તૂટી નહીં પડે એની શું ગેરેન્ટી?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: માલવણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને લઈને બનેલી કમનસીબ દુર્ઘટના બાદ હવે આ પ્રતિમા તૂટી પડવાના કારણોને લઈને કેટલીક નવી બાબતો સામે આવી રહી છે અને તેમાં સૌથી ગંભીર બાબત એ છે કે જે પ્રતિમાની જવાબદારી જે કલાસંચાલક…
- નેશનલ
અયોધ્યામાં પ્રોપર્ટીની કિંમતમાં આગામી મહિનાથી થઈ જશે 200 ટકાનો વધારો!
અયોધ્યા: “આવતા મહિને બુધવારથી સદર તાલુકાના સર્કલ રેટમાં 200 ટકાનો વધારો થઈ જશે” અધિકારીઓએ આ માહિતી આપી. અયોધ્યા ડિવિઝનના કમિશનર ગૌરવ દયાલે જણાવ્યું હતું કે, સર્કલ રેટમાં વધારો કરવા માટેની નોટિસ જારી કરવામાં આવી છે અને ચોક્કસ સર્કલ દરો આવતા…
- નેશનલ
ગડકરીને ધમકીભર્યો કોલઃ કેસ બંધ કરવા NIAની માગ
મુંબઈ: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને જાન્યુઆરી અને માર્ચ, ૨૦૨૩માં ધમકીભર્યો કોલ આવ્યો હતો ત્યારે મહારાષ્ટ્ર પોલીસે દાવો કર્યો હતો કે ત્રણ શખસ દ્વારા ખંડણી માટે ફોન કરાયો હતો, પણ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ કોર્ટમાં આ કેસ પૂરાવાના અભાવે બંધ…
- નેશનલ
હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે 1 ઓક્ટોબરે નહિ થાય મતદાન, ચૂંટણી પંચે તારીખોમાં કર્યો ફેરફાર
નવી દિલ્હી: ચૂંટણી પંચ દ્વારા હરિયાણા વિધાનસભાની ચૂંટણીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે મતદાન હવે 1 ઓક્ટોબરના રોજ નહિ પરંતુ 5 ઓક્ટોબરના રોજ થશે. આ સાથે જ જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરીના દિવસની તારીખમાં…