- મનોરંજન
બોમ્બે હાઈ કોર્ટે કંગનાને રાહત ન આપી, CBFCને પણ લગાવી ફટકાર, જાણો શું કહ્યું
મુંબઈ: કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ (Emergency film)માં કથિત રીતે શીખ સમુદાયના વાંધાજનક નિરૂપણને કારણે ઉભા થયેલા વિવાદ બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(CBFC)એ ફિલ્મને સર્ટીફીકેટ આપવાની મનાઈ ફરમાવી હતી અને મેકર્સને મોટા કટ્સ સૂચવ્યા હતા. આ ફિલ્મના નિર્માતાઓ બોમ્બે હાઇ…
- તરોતાઝા
યોગ મટાડે મનના રોગ
તંદુરસ્તી-મનદુરસ્તી-ભાણદેવસ્મૃતિ એટલે જાગૃતિ સમ્યક્ સ્મૃતિ દ્વારા જ સમ્યક્ સમાધિકમાં પ્રવેશ થાય છે.વિપશ્યના ધ્યાનપદ્ધતિ સમ્યક્ સ્મૃતિની અર્થાત્ સમ્યગ્ જાગરણની જ એક વિશિષ્ટ સ્વરૂપે વિકસિત સાધના છે.વિપશ્યના ધ્યાનપદ્ધતિનાં ચાર સોપાન છે.(૧) કાયાનુપશ્યના :કાયાનુપશ્યના એટલે શરીર પ્રત્યે જાગૃતિ. આ તબક્કા દરમિયાન સાધક પોતાના…
- તરોતાઝા
તન-મનને કરો પ્રસન્ન
ફિટ રહેવા માટે ટાઈમ મેનેજમેન્ટ અતિશય જરૂરી છે. મોટી સેલિબ્રિટીઓ ગમે એટલા વ્યસ્ત હોય તો પણ પોતાના ફિટનેસ પ્રોગ્રામનું પાલન કરવાનો સમય કાઢી જ લે છે. શૂટિંગને લીધે જમવાનું સમયપત્ર અને બીજા શેડયુલ્સ ખોરવાઈ જાય તો પણ સેલિબ્રિટીઓ ફિટનેસ જાળવવા…
- તરોતાઝા
આપણા આહારમાં સુપરફૂડ્સનું યોગ્ય પ્રમાણમાં સામેલ કરવું એ મોટી ચાવી છે
દરેકે કેટલું સુપરફૂડ્સ ખાવવું એનું પ્રમાણ નક્કી નથી. આપણે સર્વસાધારણ નિયમનું પાલન કરીને વિવિધ પ્રકારના પોષક તત્ત્વો ધરાવતો સમતોલ આહાર ખાવો જોઈએ. સુપરફૂડ્સના સમાવેશ બાબતે માર્ગદર્શક તત્વોહળદર: દરરોજ એક-બે ચમચા હળદર પાઉડર ખાદ્યપદાર્શોમાં વાપરવો અથવા તો હળદરવાળું દૂધ પીવું. આનાથી…
- તરોતાઝા
અસલામતીની ભાવના જ્યારે ઘર કરી જતી હોય છે ત્યારે…
શું તમારો આત્મવિશ્વાસ છીનવાઈ ગયો છે, શું સેલ્ફ ઈમેજ નબળી થઇ ગઇ છે કે પછી તમારી અંદર અસલામતીની ભાવના ઘર કરી ગઇ છે? જો તેનો જવાબ હામાં હોય તો તમારે સારા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.મયંક પ્રજાપતિ પણ આનો જ…
- તરોતાઝા
હાડકા સંબંધી રોગ અને એના ઉપચાર જાણીએ વા(Arthritis) એટલે શું…
બે હાડકાંના જોડાણથી સાંધો બને છે. આ બંને હાડકાં એકબીજા સાથે મજબૂત દોરડાં જેવાં અસ્થિબંધનથી પકડાયેલાં હોય છે. સાંધો બનાવતા હાકડાંના છેડાઓ ઉપર કાર્ટિલેજ નામનું લીસું આવરણ હોય છે. જેને આપણે સાદી ભાષામાં ગાદી કહીએ છીએ. આ કાર્ટિલેજ (ગાદી) ડનલોપ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ખાડા-ભૂવા રાજ અને રોડ-રસ્તામાં ભ્રસ્ટ્રાચાર પર બહાર પાડો શ્વેત પત્ર-અમિત ચાવડા
ગુજરાતની જનતા એક તરફ ભારે વરસાદ અને સરકાર સર્જિત પૂરથી ત્રાહિમામ અને હેરાન પરેશાન છે. બીજી બાજુ કમરતોડ મોંઘવારી, કમરતોડ ટેક્ષ અને કમલમના કમિશનને કારણે ગુજરાતની જનતાની કમર ભાગતા રસ્તાના ખાડાથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. પહેલા વરસાદ પડે તો…
- સ્પેશિયલ ફિચર્સ
આશ્ચર્ય પમાડે તેવા છે ચોખાના લોટના ગુણો (ઉકડીચે મોદક બનાવવાની રેસીપી)
રોજબરોજ ઘરમાં બનતાં દાળ-શાક-રાયતાં-કચુંબર,અથાણાંનો સ્વાદ માણતી વખતે, સાથે ઘઉંના લોટમાંથી બનતી રોટલી-પરાઠા-ભાખરીનો ઉપયોગ મોટે ભાગે થતો જોવા મળે છે. વળી ઘરમાં બનતી વાનગી હોય કે ઘરેલું ઉપચાર હોય તેનો સૌથી મોટો ફાયદો હોય છે કે તેની આડઅસર જોવા મળતી નથી.…
- તરોતાઝા
ઉપવાસ કરવો છે? તો આ રીતે કરવો
હાલમાં તહેવારોની મોસમ ચાલી રહી છે અને મોટા ભાગના હિન્દુઓ આ તહેવારોમાં ઉપવાસ જરૂરથી કરતા હોય છે. આપણા પૂર્વજોએ સ્વાસ્થ્યને સારું રાખવા માટે ઉપવાસનો નિયમ બનાવ્યો હતો અને તેના ફાયદા પણ ઘણા છે. ઉપવાસને કારણે શરીરના દરેક અંગને ફાયદો થતો…
- નેશનલ
આટલા હજાર કરોડના મુલ્યની રૂ.2,000 નોટો હજુ પણ લોકો પાસે, RBIએ આપી માહિતી
નવી દિલ્હી: મોદી સરકારે વર્ષ 2016 ડીમોનેટાઈઝેશન (Demonetisation) કર્યા બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ રૂ.2,000ના મુલ્યની ગુલાબી રંગની નોટ ચલણમાં મૂકી હતી. વર્ષ 2023માં RBI રૂ.2,000ની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. RBI એ સોમવારે જણાવ્યું હતું કે…