- આપણું ગુજરાત
ગાંધીનગરની રવિવારની કેબિનેટમાં શું…. શું ? જે અમિત શાહ કહી ગયા છે તે બધ્ધું જ
છેલ્લા 24 કલાકથી રાજ્યભરમાં ઉત્કંઠા, ઉત્સુકતા અને આશ્ચર્યજનક કહી શકાય તેવા નિર્ણય કે રવિવારે ગાંધીનગરમાં સરકારની કેબિનેટ બેઠક મળશે. તેના તર્ક જેટલા મોં, તેટલા નીકળ્યા છે અથવા કાઢવામાં આવ્યા છે. નવા મુખ્યમંત્રીના નામની અટકળથી માંડીને સરકારમાં મોટા ફેરબદલ સુધીની વાતો…
- સ્પોર્ટસ
મહિલા વર્લ્ડ કપમાં ભારત માટે રવિવારે દુબઈમાં પાકિસ્તાન સામે ‘કરો યા મરો’
દુબઈ: મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડ સામે પરાજય થયો એ સાથે સેમિ ફાઇનલમાં પહોંચવાનું ભારતીય ટીમ માટે અત્યારથી મુશ્કેલ તો થઈ જ ગયું, ન્યૂ ઝીલૅન્ડને લાગલગાટ 10 ટી-20માં પરાજય જોયા બાદ 11મી મૅચમાં વિજય માણવા મળી ગયો.…
- મહારાષ્ટ્ર
વડા પ્રધાને કરી મેટ્રોમાં મુસાફરી
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મુંબઈ મેટ્રો લાઇન 3 ના બીકેસીથી આરે તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું અને સાંતાક્રુઝ સ્ટેશન અને પાછા મેટ્રોમાં મુસાફરી કરી હતી, જે દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ, મહારાષ્ટ્ર સરકારની લાડકી બહિન યોજનાના લાભાર્થીઓ અને ભૂગર્ભ લાઇન બાંધવામાં…
- મહારાષ્ટ્ર
મોદીજી દેશનું ગૌરવ, જ્યારે તેઓ મહારાષ્ટ્રમાં આવે ત્યારે ખાલી હાથે આવતા નથી: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાશિમ જિલ્લાના પોહરાદેવી ખાતે બંજારા હેરિટેજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું, જે બંજારા સમુદાયનું પૂજા સ્થળ છે. દરમિયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘લાડકી બહેન યોજના ક્યારેય બંધ નહીં થાય. તેમણે વડાપ્રધાનની પ્રશંસા…
- સ્પોર્ટસ
રવિવારે મયંકના મૅજિક સામે બાંગ્લાદેશીઓ બચી શકશે?
ગ્વાલિયર: ભારતે બાંગ્લાદેશનો ટેસ્ટ-સિરીઝમાં 2-0થી વ્હાઇટવૉશ કર્યો ત્યાર બાદ રવિવાર, 6 ઑક્ટોબરે (સાંજે 7.00 વાગ્યાથી) ગ્વાલિયરમાં બન્ને દેશ વચ્ચે ટી-20 સિરીઝની પ્રથમ મૅચ રમાશે. 2024ની આઇપીએલમાં સતતપણે કલાકે 150 કિલોમીટરથી વધુ ઝડપે બૉલ ફેંકનાર ભારતના ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવને આ…
- મહારાષ્ટ્ર
‘ખૂલ જા સીમ સીમ’ ; મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા મોદીનો ‘જાદુઇ ચિરાગ’ 32 હજાર કરોડથી વધુની યોજના ભેટ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં થાણેમાં રૂ. 32,800 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો, જેમાં આ વિસ્તારમાં શહેરી પરિવહનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, કેન્દ્ર…
- મહારાષ્ટ્ર
નહેરુએ શિવાજી મહારાજના કરેલા અપમાન માટે માફી માંગો: ફડણવીસ
થાણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીને દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ છત્રપતિ શિવાજી મહારાજના કરેલા અપમાન માટે માફી માગવા જણાવ્યું હતું.રાહુલ ગાંધી શનિવારે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું ઉદ્ઘાટન કરવા કોલ્હાપુરમાં આવ્યા હતા.…
- મનોરંજન
હાઈબોક્સ એપના કેસમાં હવે આ અભિનેત્રીનું નામ પણ જોડાયું, પોલીસે નોટિસ મોકલી
મુંબઈઃ હાઈબોક્સ નામની એપનો મામલો વધુ ગરમાતો જાય છે. એલ્વિશ યાદવ અને ભારતી સિંહના નામ બાદ હવે બીજી એક અભિનેત્રીનું નામ બહાર આવ્યું છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના રહસ્ય મોત બાદ ડ્રગ્સ મામલે જેલમાં જઈ ચૂકેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીને દિલ્હી…
- સ્પોર્ટસ
સંજય માંજરેકરને કૉમેન્ટેટર્સની પૅનલમાંથી તાબડતોબ કાઢી મૂકો, નેટિઝન્સે કરી માગણી
દુબઈ: અહીં શુક્રવારે ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની મૅચ દરમ્યાન ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી એ બદલ નેટિઝન્સે તેમને કૉમેન્ટેટર્સની પૅનલમાંથી કાઢી મૂકવાની માગણી કરી છે. કારણ એ છે કે માંજરેકર બોલ્યા હતા…