- નેશનલ
ઓખા-નાહરલગુન સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન રદ
(અમારા ઓખા-નાહરલગુન સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન રદ કરવામાં આવી છે. ટ્રેનના સ્ટોપેજ, સમય અને ટ્રેનની રચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરોને રેલવે વિભાગની વેબસાઈટ પર માહિતી મેળવવા જણાવ્યું છે.ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ વિભાગના સુબેદારગંજ રેલવે સ્ટેશન યાર્ડ રિમોડેલિંગ કામના સંદર્ભમાં નોન…
- નેશનલ
G20 Summit Delhi: દિલ્હીમાં વરસાદને કારણે ભારત મંડપમ પાણીથી ભરાઈ ગયું, કોંગ્રેસે કહ્યું વિકાસ તરી રહ્યો છે
રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં G20 સમિટ આયોજીત થઇ રહી છે, આ દરમિયાન દિલ્હીમાં ભારે વરસાદ થયો હતો, જેના કારણે મુશ્કેલીઓ વધી ગઈ છે. એવામાં G20 સમિટના આયોજન માટે બનાવવામાં આવેલા ભારત મંડપની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે,…
- નેશનલ
G20 સમિટ પૂર્ણ થતા પહેલા યુકેના પીએમની જાહેરાત
નવી દિલ્હીઃ ભારત આ વર્ષે પ્રથમ વાર G20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે અને આજે આ સમિટનો સમાપન દિવસ છે. G20 સમિટના સમાપન દિવસે યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન ઋષિ સુનકે એક મોટી જાહેરાત કરી છે. યુકેના PMએ ક્લાયમેટ ચેન્જનો સામનો…
- મનોરંજન
SRK નેચરલ રિસોર્સઃ આનંદ મહિન્દ્રાની પૉસ્ટનો કિંગ ખાને આપ્યો આવો જવાબ
બેસુમાર એક્શન અને પ્રતિભાશાળી કલાકારોની ભરપૂર ફિલ્મ જવાન દેશભરના સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. દરેક વ્યક્તિ આ ફિલ્મના વખાણ કરી રહી છે. આ ફિલ્મથી ફરી એક વાર શાહરૂખ ખાને સાબિત કરી દીધું છે કે તે બોલિવૂડનો બેતાજ બાદશાહ છે. જવાન…
- નેશનલ
કેરળમાં બોટ ડૂબી, નેવીના ડાઇવર્સે 20 લોકોના જીવ બચાવ્યા
કન્નુર: ઉત્તર કેરળ જિલ્લાના મુજપ્પીલાંગગઢમાં શનિવારે એક બોટ પલટી જવાનો બનાવ બન્યો હતો. અહીં ધર્મડોમ ખાતે 20 લોકોને લઈ જતી એક બોટ પલટી ગઈ હતી. જોકે, ભારતીય નૌકાદળના ડાઇવર્સે ઝડપથી મુસાફરોને બચાવવાનું અને સુરક્ષિત રીતે કિનારે પહોંચવામાં મદદ કરવાનું શરૂ…
- નેશનલ
Saamana: સામનાએ G20 સમિટને મનોરંજન કાર્યક્રમ ગણાવ્યો, કહ્યું 2024માં નવા વડાપ્રધાન મળશે
શિવસેના (UBT) ના મુખ્યપત્ર સામનામાં સંજય રાઉતે G20 કોન્ફરન્સ બાબતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાઉતે દિલ્હીમાં ચાલી રહેલી G20 સમિટને સરકાર દ્વારા આયોજિત મનોરંજન કાર્યક્રમ ગણાવ્યો છે. ચાર દિવસ માટે દિલ્હીના બંધ રાખવાના આદેશને ‘નાકાબંધી’ ગણાવતા તેમણે પૂછ્યું…
- ટોપ ન્યૂઝ
રાજઘાટ પર એક મિનિટનું મૌન પાળી જી-20ના નેતાઓએ મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હીઃ જી-20 સમિટમાં ભાગ લેવા આવેલા નેતાઓ આજે સવારે મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર પહોંચ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના આગમન પહેલા જ રાજઘાટ પર હાજર હતા. તેમણે તમામ નેતાઓને ખાદીની શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું.બ્રિટિશ વડા પ્રધાન…
- નેશનલ
G20 સમિટના સંયુક્ત ડિક્લેરેશનની યુક્રેને નિંદા કરી, કહ્યું- ‘આમાં ગર્વ કરવા જેવું કંઈ નથી’
હાલમાં સમગ્ર વિશ્વની નજર દિલ્હીમાં ચાલી રહેલી G20 સમિટ પર ટકેલી છે. આ સમિટમાં ભાગ લેવા માટે વિશ્વના 29 દેશોના વડાઓ દિલ્હી આવ્યા છે. G20 સમિટ દરમિયાન સભ્યદેશોએ સંયુક્ત ઘોષણાપત્ર (ડિક્લેરેશન) જાહેર કર્યું હતું. યુક્રેને શનિવારે 9 સપ્ટેમ્બરના રોજ ઘોષના…
વરસાદમાં આ કોણ પહોંચ્યું સજોડે અક્ષરધામ?
નવી દિલ્હીઃ અત્યારે દિલ્હીમાં દુનિયાભરના નેતાઓ G 20માં ભાગ લેવા આવ્યા છે. દરમિયાન સૌથી વધુ કોઈની ચર્ચા થઈ રહી હોય તો તે છે બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકની. ઋષિ સુનકનું ભારત સાથે ખાસ કનેક્શન છે અને આ જ કારણે સૌની…