- શેર બજાર
રૂપિયામાં સુધારો આવતા બજારથી વિપરીત સોનામાં રૂ. ૧૧નો ઘટાડો, ચાંદી રૂ. ૧૦૯ વધી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: અમેરિકામાં ફુગાવામાં વધારો થવાથી ફેડરલ રિઝર્વ શક્યત: આ વર્ષનાં અંતે વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવતા આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી ઘટાડો થતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ૦.૫ ટકાનો…
- નેશનલ
પૂરપાટ વેગે જતી ટ્રકે ઊભેલી વેનને અડફેટે લેતા 7 મહિલાના મોત
તિરુપત્તુરઃ તમિલનાડુના તિરુપત્તુર જિલ્લાના નત્રમપલ્લીમાં નેશનલ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. હાઇવે પર એક પૂરઝડપે આવતી ટ્રકે ટેમ્પો ટ્રાવેલર (મીની વેન)ને ટક્કર મારતાં આ અકસ્માત થયો હતો. ટક્કર માર્યા બાદ વેન રોડના કિનારે બેઠેલી મહિલાઓ પર ચડી…
- નેશનલ
સાઉદી ભારત માટે મહત્વપૂર્ણ
નવી દિલ્હીઃ જી-20 સમિટમાં ભાગ લીધા બાદ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન અલ સાઉદી આજથી ભારતની સત્તાવાર મુલાકાતે છે. આ દરમિયાન આજે તેમણે હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ પછી બંને…
- નેશનલ
જી-20 સંમેલનની કોંગ્રેસ ભલે ટીકા કરતું રહ્યું, પણ તેમના જ સાંસદે કરી મોદી સરકારની પ્રશંસા
દિલ્હી: રાજધાની દિલ્લીમાં બે દિવસીય જી-20 શિખર સંમેલન પૂરું થયું છે. ત્યારે હવે આ સંમેલનમાં શું થયું તે અંગેની ચર્ચાઓ ચાલી રહી છે. એક તરફ સત્તાધારી પક્ષ દ્વારા આ પરિષદને કારણે મોદીએ દેશને વૈશ્વિકસ્તરે મોટું સ્થાન અપાવ્યું હોવાનો દાવો કરવામાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી, ધાર્મિક સ્થળ પર પથ્થરમારો…
સતારાઃ મહારાષ્ટ્રમાં ફરી એકવાર બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી છે. સતારા જિલ્લામાં બે સમુદાયો વચ્ચે ભારે પથ્થરમારો થયો છે. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયાની માહિતી સામે આવી છે. સાવચેતીના ભાગરૂપે પોલીસે ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.મળતી માહિતી…
- નેશનલ
Air Asiaના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ,
કોચી એરપોર્ટ પર પરત ફર્યું… 168 મુસાફરો સવાર હતા કોચીઃ એર એશિયાના એક વિમાનને ટેકઓફની થોડી મિનિટો બાદ કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાછું લેન્ડ થવાની ફરજ પડી હતી. એરપોર્ટ સૂત્રોએ સોમવારે આ માહિતી આપી હતી. કોચી-બેંગલુરુ ફ્લાઇટ રવિવારે રાત્રે 11.15…
- નેશનલ
બ્રિટિશ જેલને તીર્થસ્થળ બનાવી દેનારા મહાન સમાજ સુધારક આચાર્ય વિનોબા ભાવે
દેશના મહાન સમાજ સુધારકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓમાં જેમનું નામ અગ્રણી અને આદરપૂર્વક લેવાય છે એવા મહાત્મા ગાંધીના પ્રખર અનુયાયી આચાર્ય વિનોબા ભાવેની આજે જન્મ જયંતિ છે. વિનોબા ભાવે ખૂબ જ વિદ્વાન અને વિચારશીલ વ્યક્તિત્વ ધરાવતા હતા. જીવનભર સત્ય અને અહિંસાના…
- આમચી મુંબઈ
ગોખલે પુલની મોટી અડચણ દૂર: રેલવે હોર્ડિંગસ હટાવાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો ગોપાલકૃષ્ણ ગોખલે પુલના કામમાં રહેલી બીજી એક અડચણ પણ હવે દૂર થઈ ગઈ છે. પુલના બાંધકામને આડે આવતા ૨૮ બાંધકામ હટાવ્યા બાદ હવે રેલવે પરિસરમાં રહેલું વિશાળ હૉર્ડિંગ્સ પણ આખરે હટાવી દેવામાં…
- આમચી મુંબઈ
પ્રતિબંધિત ક્ષેત્રમાં કાર ઘુસાડીને સીઆઇએસએફના
મુંબઈ: મુંબઈ પોર્ટ ઓથોરિટીના પ્રતિબંધિત ક્ષેત્રમાં કાર ઘુસાડ્યા બાદ કારને રોકવા માટે આવેલા સીઆઇએસએફ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ)ના જવાનની કારતૂસો અને મેગેઝિન લઇ ભાગી છૂટેલા ત્રણ જણને યલોગેટ પોલીસે પકડી પાડ્યા હતા.યલોગેટ પોલીસે ઝડપી પાડેલા ત્રણેયની ઓળખ ગૌરેશ મોહિત વગળ…
- નેશનલ
શું G20 પાછળ મોદી સરકારે આટલો ખર્ચ કર્યો ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી ભારતને જી-20 સમિટનું યજમાનપદ મળ્યું અને બે દિવસીય આ સમિટનુ આયોજન કરી મોદી સરકારે દુનિયાભરની વાહવાહી મેળવી. આ સાથે ભારતનો પણ દુનિયામાં દબદબો વધ્યો, પરંતુ આ પાછળ સરકારે માત્ર બે દિવસમાં કરેલા ખર્ચનો આંકડો ચોંકાવી…