- આમચી મુંબઈ
આ વર્ષે બાપ્પાને મળશે રોલર-કોસ્ટર રાઇડ: ગણેશોત્સવને ગણતરીના દિવસો બાકી છતાં ખાડાની હાલત તો જૈસે થે જેવી જ….
મુંબઇ: વિઘ્નહર્તા ગણપતી બાપ્પાના આગમનને હવે માત્ર એક અઠવાડિયાનો સમય બાકી છે. છતાં મુંબઇના રસ્તા પરના ખાડાનું વિઘ્ન હજી દૂર થયું નથી. ગણપતીની મૂર્તીના આગમન અને વિસર્જનના રસ્તા પર પડેલા ખાડા એક અઠવાડિયામાં પૂરવાનો આદેશ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિહં ચહલે…
- સ્પોર્ટસ
પાકિસ્તાન સામે ભારતનો ભવ્ય વિજય: કોહલી, રાહુલ અને કુલદીપ યાદવનું કમાલનું પ્રદર્શન
કોલંબો: એશિયા કપના સુપર-4માં ભારતે પાકિસ્તાનને 228 રને હરાવ્યું હતું, જેમાં વિરાટ અને કોહલીની શાનદાર બેટિંગ પછી કુલદીપ યાદવે પાંચ વિકેટ ઝડપીને ભારતને ભવ્ય વિજય અપાવવામાં મોટું યોગદાન આપ્યું હતું.રવિવારે વરસાદના કારણે વિક્ષેપ બાદ સોમવારે ફરી મેચ રમાતા એટલે મેચ…
- નેશનલ
આ કારણે બેંગલોરથી સાનફ્રાન્સિસ્કો જઈ રહેલી ફલાઇટ નવ કલાક મોડી પડી…
નવી દિલ્હીઃ અમેરિકા જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને આ જ કારણસર ફલાઇટને અલાસ્કા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે.એર ઇન્ડિયાની આ ફ્લાઈટે બેંગલુરુથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો જવા માટે ટેક…
- શેર બજાર
રૂપિયામાં સુધારો આવતા બજારથી વિપરીત સોનામાં રૂ. ૧૧નો ઘટાડો, ચાંદી રૂ. ૧૦૯ વધી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: અમેરિકામાં ફુગાવામાં વધારો થવાથી ફેડરલ રિઝર્વ શક્યત: આ વર્ષનાં અંતે વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવતા આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી ઘટાડો થતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ૦.૫ ટકાનો…
- નેશનલ
પૂરપાટ વેગે જતી ટ્રકે ઊભેલી વેનને અડફેટે લેતા 7 મહિલાના મોત
તિરુપત્તુરઃ તમિલનાડુના તિરુપત્તુર જિલ્લાના નત્રમપલ્લીમાં નેશનલ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. હાઇવે પર એક પૂરઝડપે આવતી ટ્રકે ટેમ્પો ટ્રાવેલર (મીની વેન)ને ટક્કર મારતાં આ અકસ્માત થયો હતો. ટક્કર માર્યા બાદ વેન રોડના કિનારે બેઠેલી મહિલાઓ પર ચડી…
- નેશનલ
સાઉદી ભારત માટે મહત્વપૂર્ણ
નવી દિલ્હીઃ જી-20 સમિટમાં ભાગ લીધા બાદ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન અલ સાઉદી આજથી ભારતની સત્તાવાર મુલાકાતે છે. આ દરમિયાન આજે તેમણે હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ પછી બંને…
- નેશનલ
જી-20 સંમેલનની કોંગ્રેસ ભલે ટીકા કરતું રહ્યું, પણ તેમના જ સાંસદે કરી મોદી સરકારની પ્રશંસા
દિલ્હી: રાજધાની દિલ્લીમાં બે દિવસીય જી-20 શિખર સંમેલન પૂરું થયું છે. ત્યારે હવે આ સંમેલનમાં શું થયું તે અંગેની ચર્ચાઓ ચાલી રહી છે. એક તરફ સત્તાધારી પક્ષ દ્વારા આ પરિષદને કારણે મોદીએ દેશને વૈશ્વિકસ્તરે મોટું સ્થાન અપાવ્યું હોવાનો દાવો કરવામાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી, ધાર્મિક સ્થળ પર પથ્થરમારો…
સતારાઃ મહારાષ્ટ્રમાં ફરી એકવાર બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી છે. સતારા જિલ્લામાં બે સમુદાયો વચ્ચે ભારે પથ્થરમારો થયો છે. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયાની માહિતી સામે આવી છે. સાવચેતીના ભાગરૂપે પોલીસે ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.મળતી માહિતી…
- નેશનલ
Air Asiaના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ,
કોચી એરપોર્ટ પર પરત ફર્યું… 168 મુસાફરો સવાર હતા કોચીઃ એર એશિયાના એક વિમાનને ટેકઓફની થોડી મિનિટો બાદ કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાછું લેન્ડ થવાની ફરજ પડી હતી. એરપોર્ટ સૂત્રોએ સોમવારે આ માહિતી આપી હતી. કોચી-બેંગલુરુ ફ્લાઇટ રવિવારે રાત્રે 11.15…
- નેશનલ
બ્રિટિશ જેલને તીર્થસ્થળ બનાવી દેનારા મહાન સમાજ સુધારક આચાર્ય વિનોબા ભાવે
દેશના મહાન સમાજ સુધારકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓમાં જેમનું નામ અગ્રણી અને આદરપૂર્વક લેવાય છે એવા મહાત્મા ગાંધીના પ્રખર અનુયાયી આચાર્ય વિનોબા ભાવેની આજે જન્મ જયંતિ છે. વિનોબા ભાવે ખૂબ જ વિદ્વાન અને વિચારશીલ વ્યક્તિત્વ ધરાવતા હતા. જીવનભર સત્ય અને અહિંસાના…