- નેશનલ
એરપોર્ટ કરતાં પણ વધુ સુંદર હશે દેશના આ રેલ્વે સ્ટેશન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક સાથે 500 રેલવે સ્ટેશનોને કાયાકલ્પ કરવા માટે અમૃત ભારત સ્ટેશન યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. આ યોજના હેઠળ, આ યોજના માટે દેશભરના વિવિધ ઝોનમાં 500 સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે. જેમાં સ્ટેશન પર મુસાફરોની પહોંચ, ફરતા…
- નેશનલ
અહી સનાતન વિરોધી સ્ટાલિન પુત્ર ઉદયનિધિનો કંઇક આવી રીતે કરવામાં આવ્યો વિરોધ
ઇન્દોર (મધ્ય પ્રદેશ) ઃ સનાતન ધર્મ પર વિવાદાસ્પદ નિવેદન આપનાર તમિલનાડુના મુખ્ય પ્રધાનના પુત્ર અને મંત્રી ઉદયનિધિ સ્ટાલિનનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. દિલ્હી-યુપી, મુંબઈ બાદ હવે મધ્યપ્રદેશમાં ઉદયનિધિ સામે અનોખો વિરોધ થયો છે. અહીં લોકોએ મંદિરની સીડીઓ પર…
- નેશનલ
હાશ! ડીઝલ વાહનો પર GST નહીં વધે
નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ડીઝલ વાહનો પર જીએસટી વધારવાના સમાચારને નકારી કાઢ્યા છે. તેમણે ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે, “હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ડીઝલથી ચાલતા વાહનો પર 10 ટકા વધારાનો GST લાદવાની સરકાર…
- આમચી મુંબઈ
અજિત પવાર જૂથનું એક્સ એકાઉન્ટ સસ્પેન્ડ
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ (એનસીપી) માં બે જૂથોની રચના પછી, કાકા શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર વચ્ચે પાર્ટીના દાવાને લઈને ખેંચતાણ ચાલી રહી છે. દરમિયાન, અજિત પવાર જૂથનું X (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. અજિત જૂથનું કહેવું છે…
- નેશનલ
મિશન 2024 માટે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેને યુપીની લડાઈમાં ઉતારવાની યોજના
નવી દિલ્હીઃ એમ કહેવાય છે કે લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં જે પણ પક્ષને સૌથી વધુ બેઠકો મળે છે, કેન્દ્રમાં સરકાર તે પક્ષની જ બને છે. એટલે કે આપણે કહી શકીએ કે કેન્દ્રમાં શાસન કરવાનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી જ જાય છે…
- નેશનલ
આતંકવાદીઓની ગોળીઓની બૌછાર વચ્ચે જવાનની સુરક્ષા કરતા શહાદતને વર્યો ……
રાજૌરી (જમ્મુ કાશ્મીર)ઃ છેલ્લા કેટલાક મહિનાઓમાં જમ્મુ અને કાશ્મીરના રાજૌરી, પૂંચ અને રિયાસી જિલ્લામાં એલઓસી પર અનેક એન્કાઉન્ટર થયા છે. એમ માનવામાં આવે છે કે જમ્મુ ડિવિઝનમાં શાંતિ ડહોળવા માટે પાકિસ્તાની આતંકવાદીઓ એલઓસી પરથી ઘૂસણખોરી કરી રહ્યા છે. આવી જ…
- નેશનલ
કેમ સ્પેન પહોંચ્યા એર ચીફ માર્શલ?
મેડ્રિડઃ ભારત માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે લદ્દાખમાં વિશ્વના સૌથી ઊંચા એરબેઝનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે ત્યારે ભારતને તેનું પહેલું C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મળવા જઈ રહ્યું છે. ભારત આ વિમાન સ્પેન પાસેથી…
- નેશનલ
મહારાષ્ટ્રમાં શુક્રવારથી ચોમાસું ફરી સક્રિય: હવામાન વિભાગની આગાહી
પુણે: રાજ્યમાં શુક્રવાર 15મી સપ્ટેમ્બરથી ચોમાસું ફરી સક્રિય થવાની શક્યતા વર્તાઇ રહી છે. આખા રાજ્યમાં ધીમાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. વિદર્ભ અને મરાઠવાડામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.સપ્ચેમ્બરમાં રાજ્યમાં વરસાદની સંતાકૂકડી થઇ રહી છે.…
- નેશનલ
લિબિયામાં ચક્રવાતી તોફાનનું તાંડવ: પૂરને કારણે 3 હજારના મોત: 10 હજાર લોકો ગૂમ
કાહિરા: લિબિયામાં ડેનિયલ ચક્રવાતી તોફાનને કારણે પૂર આવતા અત્યાર સુધી 3 હજાર લોકોના મૃત્યુ થયા છે. આ પૂરમાં 10 હજારથી વધુ લોકોની ભાળ ન મળી હોવાથી મૃત્યુઆંક હજી વધવાની શક્યાતાઓ છે.અત્યાર સુધી માત્ર 700 મૃતદેહોની ઓળખાણ થઇ શકી છે. એટલું…
- સ્પોર્ટસ
IND Vs SL: એશિયા કપની ફાઇનલમાં ભારત પહોંચ્યું: શ્રીલંકાને 41 રને હરાવ્યું
કોલંબો: એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાન સામે જીત્યા પછી ભારતીય ટીમની બીજી મેચ શ્રીલંકા સાથે રમીને ભારત 41 રનથી વિજયી બન્યું છે. ભારતે આ મેચ જીતીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 213 રન બનાવ્યા…