- આમચી મુંબઈ
પહેલી ઓકટોબરથી મુંબઈમાં પ્રવેશવાનું થશે મોંઘું…
મુંબઈ: છેલ્લા 21 વર્ષમાં મુંબઈમાં પ્રવેશવા માટે વસૂલવામાં આવતો રોડ ટેક્સમાં ડબલથી પણ વધુ વૃદ્ધિ જોવા મળી છે. 2002માં ફોર-વ્હીલર માટે રોડ ટેક્સ 20 રૂપિયા હતો અને હાલમાં તે વધીને 40 રૂપિયા થઈ ગયો છે. પરંતુ હવે પહેલી ઓકટોબરથી એમાં…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
આદિત્ય એલ -1 ની પૃથ્વીની ચોથી પરિક્રમા પૂર્ણ: સૂર્યની દિશામાં એક ડગલું વધુ આગળ…
શ્રીહરિકોટા: ભારતના પહેલાં સૌર મીશન અંતર્ગત અવકાશમાં મોકલવામાં આવેલ આદિત્ય એલ-1 એ તેનો ચોથા ફેઝ અર્થ બાઉન્ડ મેન્યુઅર સફળતાથી પૂર્ણ કર્યો છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ ટ્વીટ દ્વારા આ જાણકારી આપી છે. અર્થ બાઉન્ડ મેન્યુઅર એટલે પૃથ્વીની આસપાસ…
- શેર બજાર
વિશ્વ બજાર પાછળ ચાંદી રૂ. ૮૨૯ તૂટી, સોનામાં રૂ. ૧૪૧નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે ગત ઑગસ્ટ મહિનાનો ફુગાવો બજારની અપેક્ષાનુસાર આવવાની સાથે ફેડરલ રિઝર્વ આગામી નીતિ વિષયક બેઠકમાં વ્યાજદર યથાવત્ રાખશે એવો આશાવાદ સેવાઈ રહ્યો છે, પરંતુ તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં આવેલા વધારાને ધ્યાનમાં લેતાં આગામી ઑક્ટોબર-નવેમ્બર મહિનાની બેઠકમાં કેવું…
- નેશનલ
‘અમને પાકિસ્તાનથી આઝાદ કરો…’
PoKના લોકોએ પીએમ મોદીને અપીલ કરી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં સ્થિતિ ઘણી વિસ્ફોટક છે. ત્યાંની મોંઘવારી, બેરોજગારી અને વીજળી કાપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. લોકો ભૂખમરાથી પીડાઇ રહ્યા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે પીઓકેના લોકો રસ્તા પર ઉતરી…
- નેશનલ
ઉત્તર-પૂર્વમાં કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે કેન્દ્ર સરકાર
નવી દિલ્હી: પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ (DoNER) મંત્રી બી.એલ. વર્માએ ગુરુવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પ્રદેશમાં કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે. ઉત્તર પુર્વ ભારત દેશનું મહત્વનું ક્ષેત્ર છે જે અત્યાર સુધી દેશના મુખ્ય પ્રવાહ સાથે જોડાયું નથી.ભારત સરકાર અરુણાચલ પ્રદેશના…
- નેશનલ
લિબિયામાં પૂર પ્રપાતથી મૃત્યુ આંક 6,900ને પાર, 10,000થી વધુ લોકો ગુમ
ડેરના: પૂર્વી આફ્રિકાના લિબિયામાં ભારે વરસાદ અને પૂરના કારણે વિનાશ સર્જાયો હતો, જ્યારે ડેરના શહેરને વધુ નુકસાન થયું છે. દેશમાં પૂરને કારણે મૃત્યુઆંક 6,900ને વટાવી ગયો છે, જ્યારે 10 હજારથી વધુ લોકો ગુમ છે. મળતી માહિતી મુજબ પૂરના કારણે ભારે…
- આમચી મુંબઈ
મનોજ જરાંગે પાટીલઃ અજીત દાદાનું મુખ્ય પ્રધાન સાથે ન હોવું એ ચર્ચાનું કારણ: એનસીપીનો ખુલાસો…
મુંબઈઃ છેલ્લા 17 દિવસથી ચાલી રહેલી મનોજ જરાંગે પાટીલની ભૂખ હડતાલ આખરે આજે સમેટાઈ છે. મુખ્યપ્રધાન એકનાથ શિંદે અંતરવાલી સરટી ગામમાં ગયા અને મનોજ જરાંગે પાટીલને સમજાવ્યા હતા. જરાંગે પાટીલે મુખ્યપ્રધાન ના હસ્તે જ્યુસ પીને ભૂખ હડતાળ તોડી હતી. જોકે…
- નેશનલ
મુઝફ્ફરપુરની બાગમતી નદીમાં હોડી પલટી, 12થી વધુ બાળકો લાપતા
પટનાઃ બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં ગુરુવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં બાગમતી નદીમાં શાળાના બાળકોથી ભરેલી હોડી પલટી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે બોટમાં 30થી વધુ બાળકો સવાર હતા. આ અકસ્માત ગાયઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના બેનિયાબાદ…
- આમચી મુંબઈ
દુબઇથી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી સોનાની તસ્કરી કરનાર માસ્ટર માઇન્ડ ઝડપાયો: સાડા ચાર કરોડનું સોનું જપ્ત
મુંબઇ: દુબઇથી મુંબઇ છત્રપતી શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી સોનાની તસ્કરી કરનાર મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી લગભગ સાડા ચાર કરોડ રુપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી ડીઆરઆઇ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ ગુનામાં…
- નેશનલ
પાંચ દિવસ પછી અહીં નહીં ચાલે બે હજાર રૂપિયાની નોટઆ છે કારણ
સપ્ટેમ્બર મહિનો પૂરો થવાનો છએ અને બે હજારની નોટને અલવિદા, ટાટા, બાય.. બાય કરવાનો સમય પણ નજીક આવી રહ્યો છે. એવા સમયે વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોને 2000 રૂપિયાને લઈને નવી માહિતી આપી છે. ઈ-કોમર્સ જાયન્ટે કેશ ઓન ડિલિવરી…