- મનોરંજન
1000 કરોડના ઓનલાઇન પોન્ઝી કૌભાંડમાં ફસાયો બોલિવૂડ અભિનેતા
EOW કરશે પૂછપરછ મુંબઇઃ બોલિવૂડ એક્ટર ગોવિંદા સાથે જોડાયેલા એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અભિનેતાનું નામ 1000 કરોડ રૂપિયાના પાન ઈન્ડિયા ઓનલાઈન પોન્ઝી કૌભાંડમાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કેસમાં ‘ઓડિશા ઇકોનોમિક ઓફેન્સ વિંગ’ ગોવિંદાની…
- આમચી મુંબઈ
NCP કોની સિનિયર પવારની કે જુનિયર પવારની? ઈલેકશન કમિશને બંને જૂથને સમન્સ મોકલાવ્યા, આ દિવસે હાજર રહેવું પડશે…
મુંબઈ: જ્યારથી મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે કાકા શરદ પવાર સામે બળવો પોકારીને NCPને બે ભાગમાં વહેંચી દીધી છે ત્યારથી જ શરદ પવારની મુશ્કેલીઓમાં વધારો થયો છે. હાલમાં આ મામલો ચૂંટણી પંચમાં ચાલી રહ્યો છે જ્યાં બંને જૂથો દ્વારા દાવા…
- સ્પોર્ટસ
એશિયા કપ ફાઇનલ: 17મી સપ્ટેમ્બરના ફરી ટકરાશે ઈન્ડિયન અને શ્રીલંકન ટીમ….
કોલંબો: ગુરુવારે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી રોમાંચક સેમી ફાઇનલ મેચમાં શ્રીલંકાએ છેલ્લા બોલ પર બાજી પલટીને પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી છેલ્લા બોલ પર મેચ જીતવા માટે શ્રીલંકાને 2 રનની જરુર હતી અને અસલંકાએ પોતાની ટીમને આ જીત અપાવી હતી.શ્રીલંકન…
- આમચી મુંબઈ
પહેલી ઓકટોબરથી મુંબઈમાં પ્રવેશવાનું થશે મોંઘું…
મુંબઈ: છેલ્લા 21 વર્ષમાં મુંબઈમાં પ્રવેશવા માટે વસૂલવામાં આવતો રોડ ટેક્સમાં ડબલથી પણ વધુ વૃદ્ધિ જોવા મળી છે. 2002માં ફોર-વ્હીલર માટે રોડ ટેક્સ 20 રૂપિયા હતો અને હાલમાં તે વધીને 40 રૂપિયા થઈ ગયો છે. પરંતુ હવે પહેલી ઓકટોબરથી એમાં…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
આદિત્ય એલ -1 ની પૃથ્વીની ચોથી પરિક્રમા પૂર્ણ: સૂર્યની દિશામાં એક ડગલું વધુ આગળ…
શ્રીહરિકોટા: ભારતના પહેલાં સૌર મીશન અંતર્ગત અવકાશમાં મોકલવામાં આવેલ આદિત્ય એલ-1 એ તેનો ચોથા ફેઝ અર્થ બાઉન્ડ મેન્યુઅર સફળતાથી પૂર્ણ કર્યો છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ ટ્વીટ દ્વારા આ જાણકારી આપી છે. અર્થ બાઉન્ડ મેન્યુઅર એટલે પૃથ્વીની આસપાસ…
- શેર બજાર
વિશ્વ બજાર પાછળ ચાંદી રૂ. ૮૨૯ તૂટી, સોનામાં રૂ. ૧૪૧નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે ગત ઑગસ્ટ મહિનાનો ફુગાવો બજારની અપેક્ષાનુસાર આવવાની સાથે ફેડરલ રિઝર્વ આગામી નીતિ વિષયક બેઠકમાં વ્યાજદર યથાવત્ રાખશે એવો આશાવાદ સેવાઈ રહ્યો છે, પરંતુ તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં આવેલા વધારાને ધ્યાનમાં લેતાં આગામી ઑક્ટોબર-નવેમ્બર મહિનાની બેઠકમાં કેવું…
- નેશનલ
‘અમને પાકિસ્તાનથી આઝાદ કરો…’
PoKના લોકોએ પીએમ મોદીને અપીલ કરી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં સ્થિતિ ઘણી વિસ્ફોટક છે. ત્યાંની મોંઘવારી, બેરોજગારી અને વીજળી કાપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. લોકો ભૂખમરાથી પીડાઇ રહ્યા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે પીઓકેના લોકો રસ્તા પર ઉતરી…
- નેશનલ
ઉત્તર-પૂર્વમાં કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે કેન્દ્ર સરકાર
નવી દિલ્હી: પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ (DoNER) મંત્રી બી.એલ. વર્માએ ગુરુવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પ્રદેશમાં કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે. ઉત્તર પુર્વ ભારત દેશનું મહત્વનું ક્ષેત્ર છે જે અત્યાર સુધી દેશના મુખ્ય પ્રવાહ સાથે જોડાયું નથી.ભારત સરકાર અરુણાચલ પ્રદેશના…
- નેશનલ
લિબિયામાં પૂર પ્રપાતથી મૃત્યુ આંક 6,900ને પાર, 10,000થી વધુ લોકો ગુમ
ડેરના: પૂર્વી આફ્રિકાના લિબિયામાં ભારે વરસાદ અને પૂરના કારણે વિનાશ સર્જાયો હતો, જ્યારે ડેરના શહેરને વધુ નુકસાન થયું છે. દેશમાં પૂરને કારણે મૃત્યુઆંક 6,900ને વટાવી ગયો છે, જ્યારે 10 હજારથી વધુ લોકો ગુમ છે. મળતી માહિતી મુજબ પૂરના કારણે ભારે…
- આમચી મુંબઈ
મનોજ જરાંગે પાટીલઃ અજીત દાદાનું મુખ્ય પ્રધાન સાથે ન હોવું એ ચર્ચાનું કારણ: એનસીપીનો ખુલાસો…
મુંબઈઃ છેલ્લા 17 દિવસથી ચાલી રહેલી મનોજ જરાંગે પાટીલની ભૂખ હડતાલ આખરે આજે સમેટાઈ છે. મુખ્યપ્રધાન એકનાથ શિંદે અંતરવાલી સરટી ગામમાં ગયા અને મનોજ જરાંગે પાટીલને સમજાવ્યા હતા. જરાંગે પાટીલે મુખ્યપ્રધાન ના હસ્તે જ્યુસ પીને ભૂખ હડતાળ તોડી હતી. જોકે…