- શેર બજાર
શેરબજારમાં પીછેહઠ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી કરતા સ્મોલ કેપ શેરોની કામગીરી સારી
નિલેશ વાઘેલામુંબઈ: શેરબજારના મુખ્ય બેન્ચમાર્ક, સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત બીજા સત્રમાં પીછેહઠ જોવા મળી હોવા છતાં સ્મોલ કેપ શેરોમાં કરંટ જોવા મળ્યો હતો અને એકંદરે મિડકેપ અને સ્મોલકેપ શેરોની કામગીરી સારી રહી છે, જે રોકાણકારોના સ્થાનિક બજારમાં રહેલા વિશ્ર્વાસને પ્રદર્શિત…
- ટોપ ન્યૂઝ
દરિયામાં ગુપચૂપ રીતે DRDOએ કર્યું મિસાઇલનું પરીક્ષણ, 10 મહિના સુધી કોઇને ખબર પણ ન પડી..
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન- DRDO દ્વારા ગુપચૂપ રીતે ગત ફેબ્રુઆરી મહિનામાં ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ પાર પાડવામાં આવ્યું હતું. આ એક ગુપ્ત મિશન હતું. DRDO દ્વારા ખાનગી રીતે આ મિસાઇલને વિકસાવવામાં આવી રહી હતી. હવે આ મિસાઇલના અન્ય 2…
- આમચી મુંબઈ
ટ્રેનોમાં ઓવરક્રાઉડિંગઃ મધ્ય રેલવેએ 350 સંસ્થાને કરી સૌથી મોટી ભલામણ
મુંબઈ: મુંબઈ સબર્બનની ‘લાઇફલાઇન’ લોકલ ટ્રેનોમાં સતત ભીડ અને રેલવે સંબંધિત વિવિધ પ્રકારના અકસ્માતોની સમસ્યા વધી છે ત્યારે વધતા ઓવરક્રાઉડિંગની સમસ્યાના ઉકેલ માટે વિવિધ સંસ્થાઓને તેમના ઓફિસના સમયમાં ફેરફાર કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ સંબંધમાં લોકલ ટ્રેનોમાં વધતી જતી…
- વેપાર
સોનામાં રૂ. ૧૬૯નો અને ચાંદીમાં રૂ. ૮૨૭નો ઘસરકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમને કારણે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા હતા અને વાયદામાં ધીમો ભાવઘટાડો આવ્યો હતો. તેમ જ ચાંદીના ભાવ પણ ઘટી…
- સ્પોર્ટસ
ભારતની હાર માટે ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડે આપ્યું સૌથી મોટું નિવેદન
વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનું વનડે વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું સપનું અધૂરું રહી ગયું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને 6 વિકેટે હારનો સામનો કરવો…
- ઉત્સવ
જે આ દિવ્ય પાશુપતવ્રતનું પાલન કરશે
શિવ રહસ્ય ભરત પટેલ (ગતાંકથી ચાલુ)લાંબી સ્તૂતિ કર્યા બાદ પણ ભગવાન શિવ પોતાના તપમાંથી બહાર આવ્યા નહીં. સમસ્ત દેવગણ અત્યંત વ્યાકુળ અને દુ:ખી થઈ ગયા હોવાથી ભગવાન શ્રીહરિ વિષ્ણુએ કહ્યું: ભગવાન શ્રી હરિ વિષ્ણુ: હે દેવતાગણો દુ:ખી શા માટે થાઓ…
- ઉત્સવ
દેવ ઊઠી એકાદશી
રાજેશ યાજ્ઞિક ભગવાન શ્રી હરિ વિષ્ણુ આ દિવસે પોતાની યોગનિંદ્રામાંથી જાગૃત થાય છે. આ દિવસ એટલા માટે પણ ખાસ છે કે આ દિવસથી બધા લૌકિક માંગલિક કાર્યો કરવા માટેના શુભ મુહૂર્તો શરૂ થાય છે. અને તેની શરૂઆત થાય છે તુલસી…
- સ્પોર્ટસ
‘જરા તો આદર કરો…’ વર્લ્ડ કપની ટ્રોફી પર પગ મૂકનારા મિશેલ માર્શ પર ભડક્યા નેટીઝન્સ
મુંબઇ: રવિવારે 19મી નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી છઠ્ઠીવાર વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતની હારને કારણે લાખો ચાહકો નિરાશ થયા હતાં. જીત બાદ ઓસ્ટ્રેલિયન ટીમના સેલિબ્રેશનના ઘણાં ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ…
- ઉત્સવ
વેલનાથની વ્યક્તિમતાને આલેખતું ચરિત્રાત્મક ભજન
ડૉ. બળવંત જાની ભજનોમાં ચરિત્રાત્મક ભજનોનો ઘણો, મોટો ભાગ છે. ચરિત્રાત્મક ભજનો પરંપરામાં સતત વહેતાં રહેતાં હોવાને કારણે એને એક રીતે ઐતિહાસિક દસ્તાવેજી વિગતોનો ભંડાર પણ કહી શકાય. પરંપરામાં વહેતું થયેલું ભજન મૂળ ચરિત્રના સમય પછી તુરતના જ સમયમાં વહેતું…
- ઉત્સવ
વાલિયામાંથી વાલ્મીકિ બનવાની ક્ષમતાનું નામ સત્સંગ
કબીર સી. લાલાણી સત્સંગ એટલે જીવન જીવવા માટેના નીતિ-નિયમો, સત્ય, ઇશ્ર્વરની ઇચ્છાઓ તથા લક્ષ્મણ રેખાઓ જાણતા હોવાનો દાવો કરનારાઓ સાથેનો સંગ. સત્સંગથી ‘અંતરાત્માનો અવાજ’ સાંભળવાની, સમજવાની અને એ પ્રમાણે વર્તવાની દૃઢતા કેળવાય. ઇશ્ર્વરના નિયમો અને કુદરતના કાનૂનો સમજાય. સત્સંગથી સદ્બુદ્ધિ,…