- વેપાર
સોનામાં રૂ. ૧૬૯નો અને ચાંદીમાં રૂ. ૮૨૭નો ઘસરકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમને કારણે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા હતા અને વાયદામાં ધીમો ભાવઘટાડો આવ્યો હતો. તેમ જ ચાંદીના ભાવ પણ ઘટી…
- સ્પોર્ટસ
ભારતની હાર માટે ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડે આપ્યું સૌથી મોટું નિવેદન
વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનું વનડે વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું સપનું અધૂરું રહી ગયું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને 6 વિકેટે હારનો સામનો કરવો…
- ઉત્સવ
જે આ દિવ્ય પાશુપતવ્રતનું પાલન કરશે
શિવ રહસ્ય ભરત પટેલ (ગતાંકથી ચાલુ)લાંબી સ્તૂતિ કર્યા બાદ પણ ભગવાન શિવ પોતાના તપમાંથી બહાર આવ્યા નહીં. સમસ્ત દેવગણ અત્યંત વ્યાકુળ અને દુ:ખી થઈ ગયા હોવાથી ભગવાન શ્રીહરિ વિષ્ણુએ કહ્યું: ભગવાન શ્રી હરિ વિષ્ણુ: હે દેવતાગણો દુ:ખી શા માટે થાઓ…
- ઉત્સવ
દેવ ઊઠી એકાદશી
રાજેશ યાજ્ઞિક ભગવાન શ્રી હરિ વિષ્ણુ આ દિવસે પોતાની યોગનિંદ્રામાંથી જાગૃત થાય છે. આ દિવસ એટલા માટે પણ ખાસ છે કે આ દિવસથી બધા લૌકિક માંગલિક કાર્યો કરવા માટેના શુભ મુહૂર્તો શરૂ થાય છે. અને તેની શરૂઆત થાય છે તુલસી…
- સ્પોર્ટસ
‘જરા તો આદર કરો…’ વર્લ્ડ કપની ટ્રોફી પર પગ મૂકનારા મિશેલ માર્શ પર ભડક્યા નેટીઝન્સ
મુંબઇ: રવિવારે 19મી નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી છઠ્ઠીવાર વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતની હારને કારણે લાખો ચાહકો નિરાશ થયા હતાં. જીત બાદ ઓસ્ટ્રેલિયન ટીમના સેલિબ્રેશનના ઘણાં ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ…
- ઉત્સવ
વેલનાથની વ્યક્તિમતાને આલેખતું ચરિત્રાત્મક ભજન
ડૉ. બળવંત જાની ભજનોમાં ચરિત્રાત્મક ભજનોનો ઘણો, મોટો ભાગ છે. ચરિત્રાત્મક ભજનો પરંપરામાં સતત વહેતાં રહેતાં હોવાને કારણે એને એક રીતે ઐતિહાસિક દસ્તાવેજી વિગતોનો ભંડાર પણ કહી શકાય. પરંપરામાં વહેતું થયેલું ભજન મૂળ ચરિત્રના સમય પછી તુરતના જ સમયમાં વહેતું…
- ઉત્સવ
વાલિયામાંથી વાલ્મીકિ બનવાની ક્ષમતાનું નામ સત્સંગ
કબીર સી. લાલાણી સત્સંગ એટલે જીવન જીવવા માટેના નીતિ-નિયમો, સત્ય, ઇશ્ર્વરની ઇચ્છાઓ તથા લક્ષ્મણ રેખાઓ જાણતા હોવાનો દાવો કરનારાઓ સાથેનો સંગ. સત્સંગથી ‘અંતરાત્માનો અવાજ’ સાંભળવાની, સમજવાની અને એ પ્રમાણે વર્તવાની દૃઢતા કેળવાય. ઇશ્ર્વરના નિયમો અને કુદરતના કાનૂનો સમજાય. સત્સંગથી સદ્બુદ્ધિ,…
- ઉત્સવ
પણ્ડિતા સમદર્શિન:
હેમંત વાળા ક્ષાઞ્જટળ લપડરુયૃર્ણીં શરૂઆતમાં જ પ્રશ્ર્નો એ ઊભો થાય કે પંડિત સમદર્શી હોય છે કે સમદર્શીને પંડિત કહેવાય. પંડિત શબ્દને થોડોક ઊંડાણમાં સમજવાની જરૂર છે. પંડિત એટલે માત્ર જાણકાર નહીં પણ એવી વ્યક્તિ કે જેની પાસે માહિતીની સાથે અનુભૂતિ…
- ઉત્સવ
શ્રીકૃષ્ણનું અવતારકૃત્ય
જીવનનું અમૃત ભાણદેવ શ્રીકૃષ્ણનું બહુઆયામી વ્યક્તિત્વ(ગયા અંકથી ચાલુ)૨૩. અશ્ર્વવિદ્યા વિશારદ – સારથિભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ બને છે. ભગવાન કુશળ સારથિ પણ છે જ. અર્જુન વીર યોદ્ધા છે, પરંતુ કૃષ્ણ સારથિ બને છે, તેથી અર્જુન અજેય બની જાય છે. કૃષ્ણ જેમના…
- ઉત્સવ
શાન્તિરેવ શાન્તિ:
વિશેષ એચ. વાળા પરમ પણ પરમને પામો. શૂન્યતા સંપૂર્ણ શૂન્યતાને પ્રાપ્ત થાવ. પૂર્ણ પણ પૂર્ણ થાવ. સત્ય સંપૂર્ણતામાં સત્યને પામો. પ્રકાશ પ્રકાશિત થાવ. અમરતા અમરતાને પ્રાપ્ત કરો. સિદ્ધિ સ્વયં સિદ્ધિને પામે. ભક્તિ સ્વયં ભક્તિ થકી આરાધના કરે. પાવક અગ્નિ પણ…