- નેશનલ
રાજ્યસભાના સાંસદોએ આ નીતિ-નિયમોનું કરવું પડશે પાલન
નવી દિલ્હીઃ આવતા સપ્તાહે શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર માટે રાજ્યસભાના સાંસદોને સૂચનાઓ જારી કરવામાં આવી છે. એપ્રિલ-2022માં તેમને સંસદમાં કઈ રીતે વર્તવું, નીતિ-નિયમો અંગેની એક હેન્ડબુક આપવામાં આવી હતી, જેમાંના નિયમો ફરી યાદ કરાવવામાં આવ્યા છે.તેમને મળેલી સૂચનામાં…
- આમચી મુંબઈ
ટ્રેનના રિઝર્વ કોચમાં ગેરકાયદે ઘૂસણખોરીઃ 197 ગઠિયા સામે કાર્યવાહી
મુંબઈઃ લોકલ ટ્રેનના રિઝર્વ કોચમાં ગેરકાયદે લોકોની વધી રહેલી અવરજવરને કારણે રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) દ્વારા વિશેષ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન 200થી વધુ ગઠિયા પકડાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.મધ્ય રેલવેના આરપીએફના અધિકારીએ કહ્યું હતું કે એક…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ મૃતદેહો સ્વીકારવા કેમ તૈયાર નથી?
ગાઝા: છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે યુદ્ધને રોકવા માટે ઘણા દેશોએ પણ તેની પર ચર્ચા વિચારણા કરી તેમજ બંધકોને પરત કરવાની શરતે યુદ્ધને રોકવામાં આવ્યું અને હમાસે કેટલાક બંધકોને પરત કર્યાનો વિડીયો પણ વાઇરલ થયો પરંતુ હમાસનું…
- નેશનલ
આયોધ્યામાં યોજાનાર રામલીલામાં પાકિસ્તાનના કલાકારો પણ લેશે ભાગ
અયોધ્યામાં ભગવાન રામના મંદિરના ભવ્ય નિર્માણ બાદ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા અને મંદિર ખુલ્લુ મૂકવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીના ભાગરૂપે અહીં રામલીલા પણ યોજાવાની છે ત્યારે આ આયોજનમાં વિશ્વના 14 દેશના કલાકારો ભાગ લેશે, જેમાં એક દેશ પાકિસ્તાન પણ…
- મહારાષ્ટ્ર
…. અને છ દાયકાનો સંપર્ક સેતુ ઢળી પડ્યો: મનમાડમાં રેલવે ઓવરબ્રીજનો એક ભાગ પડતાં વાહન વ્યવહાર ખોરવાયો
મનમાડ: ઇન્દોર-પુણે મહામાર્ગ પર મનમાડ શહેરમાંથી પસાર થનાર રેલવે ઓવરબ્રીજનો કેટલોક ભાગ પડી ગયો હતો. સદનસીબે આ ઘટના વહેલી સવારે બનતા કોઇ જાન-માલ હાની થઇ નથી. આ સમયે ભીડ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. બ્રીજનો ભાગ પડી ગયો હોવાની…
- આપણું ગુજરાત
સુરતની એથર ઇન્ડસ્ટ્રીમાંથી લાપતા 7 કામદારોના મૃતદેહ મળી આવ્યા, બુધવારે વિસ્ફોટ બાદ આગ લાગી હતી
સુરત: બુધવારે સુરતના સચિન GIDCમાં આવેલ એથર ઇન્ડસ્ટ્રીમાં આગની ઘટના બની હતી. આ ઘટના બાદ સાત કામદારોનો લાપતા હતાં. ત્યારે ગુરુવારે સવારે આ સાત કામદારોના મૃતદેહ મળી આવ્યા હતાં. આ દુર્ઘટનામાં 20થી વધુ કામદારોને ઇજા પહોંચી હતી. આ દુર્ઘટનાને પગલે…
- શેર બજાર
ટાટા ટેકનોમાં આગઝરતી તેજી: શેર જબરદસ્ત પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો!
નિલેશ વાઘેલામુંબઇ: ટાટા ટેકનોમાં આગઝરતી તેજી જોવા મળી છે. આ બહુપ્રતિક્ષીત શેર ૧૮૦ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો હોવાથી રોકાણકારો ગેલમાં આવી ગયા છે.આ શેર તેના ૫૦૦ ના ઈશ્યું ભાવ સામે ૧૧૯૯.૯૫ની સપાટીએ ખુલીને હજુ સુધી એનાથી નીચે ગયો જ…
- નેશનલ
ખાલિસ્તાની આતંકવાદી પન્નુની હત્યાનું કાવતરું ભારતે ઘડ્યું હતું, અમેરિકાએ લગાવ્યા નવા આરોપ
વોશિંગ્ટનઃ ખાલિસ્તાની નેતા અને આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાને લઈને અમેરિકાએ નવો દાવો કર્યો છે. અમેરિકાએ એક ભારતીય નાગરિક પર શીખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે.યુએસ એટર્ની ઓફિસે બુધવારે જણાવ્યું હતું કે…
- નેશનલ
તેલંગાણા વિધાનસભાની 119 બઠકો માટે આજે મતદાન, કેસીઆર, કેટીઆર અને કોંગ્રેસ વચ્ચે જંગ
હૈદરાબાદ: તેલંગાણા વિધાનસભાની ચૂંટણી માટે આજે એટલે કે ગુરવારે મતદાન પ્રક્રિયા પાર પડશે. તેલંગાણા સહિત આ વર્ષે પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી યોજાઇ છે. જેને આવતા વર્ષે યોજાનાર સોકસભાની ચૂંટણીની સેમીફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે. તેલંગાણા પહેલા છત્તીસગઢ, મિઝોરમ, મધ્ય…
- આમચી મુંબઈ
આરોગ્યને લગતી સમસ્યાઓ વધતા 60 ટકા મુંબઇગરા શહેર છોડવાનું વિચારી રહ્યાં છે….
મુંબઇ: વધતાં પ્રદૂષણને કારણે આરોગ્યને લગતી વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાથી મુંબઇ અને દિલ્હીના 10માંથી 6 લોકો એટલે કે 60 ટકા લોકો શહેરથી દૂર સ્થળાંતર કરવાનું વિચારી રહ્યાં છે. આરોગ્યને લગતી સેવાઓ પૂરી પાડનાર એક ખાનગી કંપની દ્વારા મુંબઇ…