- નેશનલ
આયોધ્યામાં યોજાનાર રામલીલામાં પાકિસ્તાનના કલાકારો પણ લેશે ભાગ
અયોધ્યામાં ભગવાન રામના મંદિરના ભવ્ય નિર્માણ બાદ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા અને મંદિર ખુલ્લુ મૂકવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીના ભાગરૂપે અહીં રામલીલા પણ યોજાવાની છે ત્યારે આ આયોજનમાં વિશ્વના 14 દેશના કલાકારો ભાગ લેશે, જેમાં એક દેશ પાકિસ્તાન પણ…
- મહારાષ્ટ્ર
…. અને છ દાયકાનો સંપર્ક સેતુ ઢળી પડ્યો: મનમાડમાં રેલવે ઓવરબ્રીજનો એક ભાગ પડતાં વાહન વ્યવહાર ખોરવાયો
મનમાડ: ઇન્દોર-પુણે મહામાર્ગ પર મનમાડ શહેરમાંથી પસાર થનાર રેલવે ઓવરબ્રીજનો કેટલોક ભાગ પડી ગયો હતો. સદનસીબે આ ઘટના વહેલી સવારે બનતા કોઇ જાન-માલ હાની થઇ નથી. આ સમયે ભીડ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. બ્રીજનો ભાગ પડી ગયો હોવાની…
- આપણું ગુજરાત
સુરતની એથર ઇન્ડસ્ટ્રીમાંથી લાપતા 7 કામદારોના મૃતદેહ મળી આવ્યા, બુધવારે વિસ્ફોટ બાદ આગ લાગી હતી
સુરત: બુધવારે સુરતના સચિન GIDCમાં આવેલ એથર ઇન્ડસ્ટ્રીમાં આગની ઘટના બની હતી. આ ઘટના બાદ સાત કામદારોનો લાપતા હતાં. ત્યારે ગુરુવારે સવારે આ સાત કામદારોના મૃતદેહ મળી આવ્યા હતાં. આ દુર્ઘટનામાં 20થી વધુ કામદારોને ઇજા પહોંચી હતી. આ દુર્ઘટનાને પગલે…
- શેર બજાર
ટાટા ટેકનોમાં આગઝરતી તેજી: શેર જબરદસ્ત પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો!
નિલેશ વાઘેલામુંબઇ: ટાટા ટેકનોમાં આગઝરતી તેજી જોવા મળી છે. આ બહુપ્રતિક્ષીત શેર ૧૮૦ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો હોવાથી રોકાણકારો ગેલમાં આવી ગયા છે.આ શેર તેના ૫૦૦ ના ઈશ્યું ભાવ સામે ૧૧૯૯.૯૫ની સપાટીએ ખુલીને હજુ સુધી એનાથી નીચે ગયો જ…
- નેશનલ
ખાલિસ્તાની આતંકવાદી પન્નુની હત્યાનું કાવતરું ભારતે ઘડ્યું હતું, અમેરિકાએ લગાવ્યા નવા આરોપ
વોશિંગ્ટનઃ ખાલિસ્તાની નેતા અને આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાને લઈને અમેરિકાએ નવો દાવો કર્યો છે. અમેરિકાએ એક ભારતીય નાગરિક પર શીખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે.યુએસ એટર્ની ઓફિસે બુધવારે જણાવ્યું હતું કે…
- નેશનલ
તેલંગાણા વિધાનસભાની 119 બઠકો માટે આજે મતદાન, કેસીઆર, કેટીઆર અને કોંગ્રેસ વચ્ચે જંગ
હૈદરાબાદ: તેલંગાણા વિધાનસભાની ચૂંટણી માટે આજે એટલે કે ગુરવારે મતદાન પ્રક્રિયા પાર પડશે. તેલંગાણા સહિત આ વર્ષે પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી યોજાઇ છે. જેને આવતા વર્ષે યોજાનાર સોકસભાની ચૂંટણીની સેમીફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે. તેલંગાણા પહેલા છત્તીસગઢ, મિઝોરમ, મધ્ય…
- આમચી મુંબઈ
આરોગ્યને લગતી સમસ્યાઓ વધતા 60 ટકા મુંબઇગરા શહેર છોડવાનું વિચારી રહ્યાં છે….
મુંબઇ: વધતાં પ્રદૂષણને કારણે આરોગ્યને લગતી વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાથી મુંબઇ અને દિલ્હીના 10માંથી 6 લોકો એટલે કે 60 ટકા લોકો શહેરથી દૂર સ્થળાંતર કરવાનું વિચારી રહ્યાં છે. આરોગ્યને લગતી સેવાઓ પૂરી પાડનાર એક ખાનગી કંપની દ્વારા મુંબઇ…
- નેશનલ
મણિપુરમાં કેન્દ્ર સરકારની ઐતિહાસિક સિદ્ધિ આતંકવાદી જૂથ UNLFએ સરકાર સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા
ઇમ્ફાલઃ મણિપુરમાં કાર્યરત આતંકવાદી જૂથ યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF) એ બુધવારે સરકાર સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને હિંસા છોડવા માટે સંમત થયા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અહીં આ જાહેરાત કરી હતી. UNLF મણિપુરની ઇમ્ફાલ…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિંજરનું 100 વર્ષની વયે નિધન
વોશિંગ્ટનઃ અમેરિકાના ભૂતપૂર્વ વિદેશપ્રધાન હેનરી કિસિંજરનું 100 વર્ષની વયે નિધન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે બુધવારે કનેક્ટિકટ સ્થિત તેમના ઘરે તેમનું નિધન થયું હતું.કિસિંજરે રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન અને ગેરાલ્ડ ફોર્ડના કાર્યકાળ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને સેક્રેટરી…
- સ્પોર્ટસ
ભારતે ફરી બતાવી પોતાની તાકાત, પાકિસ્તાન પાસેથી છીનવી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ માત્ર એશિયાનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી અમીર અને શક્તિશાળી બોર્ડ છે, જેની શરતો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે પણ સ્વીકારવી પડે છે. જેના કારણે BCCI અમુક પ્રસંગોએ મનમાની પણ કરતી જોવા મળે છે. હવે આગામી…