- Uncategorized
PM Modiના સ્વાગત માટે અયોધ્યામાં અભૂતપૂર્વ તૈયારીઓ
અયોધ્યા: આજે વડા પ્રધાન મોદી અયોધ્યા પહોંચશે ત્યારે વડા પ્રધાનના સ્વાગત માટે સીએમ યોગી આદિત્યનાથે અભૂતપૂર્વ સ્વાગત કરવાનો નિર્દેશ આપ્યો છે. રામલલાની ભૂમિ પર અયોધ્યાના વૈભવ મિશ્રા શંખ વગાડીને પીએમનું સ્વાગત કરશે. પીએમ મોદી જ્યારે અયોધ્યામાં પહોંચશે ત્યારે શંખ અને…
- નેશનલ
Home Ministry : ભારત સરકારે Lakhbir Landa લાંડાને આતંકવાદી જાહેર કર્યો, આ કૃત્યોમાં છે સંડોવણી
નવી દિલ્હી: બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)નો ચીફ અને કુખ્યાત ગેંગસ્ટર લખબીર સિંહ લાંડા(Lakhbir singh Landa)ને ભારત સરકારે આતંકવાદી (Terrorist) જાહેર કર્યો છે. ભારત સરકારે આ Unlawful Activities (Prevention) Act હેઠળ લીધો છે. લાંડા પંજાબના તરનતારન જિલ્લાની રહેવાસી છે. તે હાલમાં…
- ઇન્ટરનેશનલ
France Alert: ફ્રાન્સ પર આતંકવાદી હુમલાની લટકતી તલવાર: નવા વર્ષની ઉજવણી પોલીસ છાવણીમાં ફેરવાશે?
નવી દિલ્હી: ફ્રાન્સમાં વર્ષ 2023માં ઘણાં આતંકવાદી હુમલાઓની ઘટના અને હત્યાના બનાવો બન્યા છે. અને હવે નવા વર્ષની ઉજવણી દરમીયાન પણ ફ્રાન્સ પર આતંકવાદી હુમલાની તલવાર લટકી રહી હોવાને કારણે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. લગભગ 90 હજાર પોલીસ કર્મીઓ…
- નેશનલ
ઇન્ડિયા ગઠબંધન સાથે સીટ શેરિંગ માટે ટૂંક સમયમાં ચર્ચા કરશે કૉંગ્રેસ
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી થવા આડે હવે થોડો જ સમય બાકી રહ્યો છે. આ ચૂંટણીમાં એનડીએ સરકારને હેટ્રીક કરતી રોકવા માટે 28 વિપક્ષી પાર્ટીઓ સાથે આવી છે. રાજકીય વર્તુળમાંથી એવી માહિતી સામે આવી રહી છે કે કૉંગ્રેસ પાર્ટી ટૂંક સમયમાં…
- આપણું ગુજરાત
અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંતર્ગત લાભાર્થીઓને મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે ચેક અર્પણ કર્યા
આજરોજ રાજકોટ ખાતે પોસ્ટ વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ખાસ શ્રમિકો માટે બહુ ઓછા પ્રીમિયમ દરમાં ચાલતી અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના જે આઠ જુલાઈ 2023 ના રોજ શરૂ થઈ હતી તે અંતર્ગત લાભાર્થીઓ કે જેઓ આ પોલીસી ધરાવતા…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
આગામી પાંચ વર્ષમાં પચાસ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશેઃ ISROની સૌથી મોટી જાહેરાત
નવી દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે ભારત જિયો ઈન્ટેલિજન્સ માહિતી એકઠી કરવા માટે આગામી પાંચ વર્ષમાં 50 સેટેલાઈટ્સ લોન્ચ કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ સેટેલાઇટ દ્વારા સૈન્યની હિલચાલ પર નજર રાખવાની અને હજારો…
- ટોપ ન્યૂઝ
JD(U)ના અધ્યક્ષપદેથી લલન સિંહનું રાજીનામું, CM નીતીશ કુમાર બનશે પાર્ટીના અધ્યક્ષ
પટણાઃ બિહારના રાજકારણમાં ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવ્યો છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા જનતા દળ (યુનાઈટેડ)માં મોટો ફેરફાર થયો છે. રાજધાની દિલ્હીમાં આયોજિત JD(U)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દરમિયાન JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું…
- આમચી મુંબઈ
મુંબઈમાં બે વર્ષ બાદ અંગ દાતાઓમાં થયો વધારો
મુંબઈ: મુંબઇમાં આ વર્ષે અંગદાતાઓની સંખ્યામાં ઘણો વધારો જોવા મળ્યો હતો. ઝોનલ ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેશન કમિટીના ડેટા અનુસાર 2019 પછી આ વર્ષે સૌથી વધુ કેડેવર ડોનેશન નોંધાયા છે. આનાથી એ બાબત સ્પષ્ટ થાય છે કે લોકોમાં અંગદાન અંગે જાગૃતિ વધી રહી…
- નેશનલ
સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસની ભારત ન્યાય યાત્રા પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓ ન્યાય કરવાનો
અમેઠી: કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીએ મણિપુરથી શરૂ કરેલી તેમની ‘ભારત ન્યાય યાત્રા’ પર નિશાન સાધતા કહ્યું હતું કે જેઓ અન્યાય માટે જાણીતા છે તેઓ ન્યાયનું ‘નાટક’ કરી રહ્યા છે. નોંધનીય છે કે મણિપુરથી મુંબઈ…
- આમચી મુંબઈ
Maharashtra politics: મુખ્ય પ્રધાન વોર રુમના મહાસંચાલક રાધેશ્યામ મોપલવારનું રાજીનામું: રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર
મુંબઇ: આગામી લોકસભાની ચૂંટણીને લઇને રાજ્યનું રાજકારણ પહેલાં જ ભડક્યું છે. દરમીયાન પૂર્વ સનદી અધિકારી રાધેશ્યામ મોપલવારે અચાનક મુખ્ય પ્રધાન વોર રુમના મહાસંચાલક પદેથી રાજીનામું આપતાં રાજકીય વર્તુળો અને પ્રશાસનમાં વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે વ્યક્તીગત કારણોસર રાજીનામું આપ્યું…