- નેશનલ
Weather update: દેશના આ રાજ્યોમાં આજે ધૂમ્મસ છવાયેલું રહેશે, ટ્રેન અને વિમાન સેવા પર માઠી અસર
નવી દિલ્હી: દેશના ઘણાં વિસ્તારોમાં આજે પણ ઠંડી અને ધૂમ્મસથી છૂટકારો નહીં મળે. જમ્મુ કાશ્મીર. લદાખથી લઇને સિક્કીમ, પશ્ચિમ બંગાળ, મેઘાલય અને મણીપુર સહિત 20 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેલી સવારે ધૂમ્મસ છવાયેલું હતું. દિલ્હીમાં સોમવારનો દિવસ આ સિઝનનો સૌથી…
- નેશનલ
ઉત્તરાખંડમાં ક્લોરિન ગેસ લીક થવાથી મચ્યો ખળભળાટ, પોલીસે સમગ્ર વિસ્તારને ખાલી કરાવ્યો
દેહરાદૂનઃ ઉત્તરાખંડના દેહરાદૂનમાંથી ગેસ લિકેજના આંચકાજનક આવ્યા છે. દેહરાદૂનના ઝાઝરામાં આજે સવારે પ્લોટમાં રાખેલા ગેસ સિલિન્ડરમાંથી ક્લોરિન ગેસ લીક થયો હતો. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ માહિતી મળતાની સાથે જ પ્રેમનગર પોલીસ સ્ટેશન સ્થળ પર…
- ઇન્ટરનેશનલ
Indonesia Earthquake: ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.7ની તીવ્રતા નોંધાઈ
જાકાર્તા: ઈન્ડોનેશિયામાં ગઈ કાલે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 માપવામાં આવી હતી. અહેવાલો મુજબ આ ભૂકંપનું કેન્દ્ર તલાઉદ ટાપુ પર હતું.નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, ઈન્ડોનેશિયાના તાલાઉદ દ્વીપ પર આવેલા આ ભૂકંપની તીવ્રતા 6.7…
- આપણું ગુજરાત
Vibrant Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા, UAEના રાષ્ટ્રપતિ સાથે આજે રોડ શો
અમદવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત માટે સોમવારે રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તેમનું સ્વાગત કર્યું હતું. બે દિવસની મુલાકાત દરમિયાન વડા પ્રધાન…
- નેશનલ
Manipurની હિંસા મુદ્દે મુખ્ય પ્રધાન બિરેન સિંહે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
ઈમ્ફાલઃ ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરમાં હજુ સુધી શાંતિ સ્થપાઈ નથી. લોકોના હાથમાં હજુ પણ હથિયારો દેખાય છે. મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે જણાવ્યું…
- મનોરંજન
Amitabh Bachchan આવ્યા Lakshadweepના સમર્થનમાં અને કહી આ વાત… પોસ્ટ થઈ વાઈરલ…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષદ્વીપની વિઝિટ બાદ સોશિયલ મીડિયા પર #’BoycottMaldives ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે અને હવે કોમનમેનથી લઈને સ્ટાર્સ, સ્પોર્ટ્સમેન અને બીજી જાણીતી હસ્તીઓ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે આ વિવાદમાં બોલીવૂડના મહાનાયક અમિતાભ…
- મનોરંજન
માલદીવમાં જન્મદિવસની ઉજવણી કરવા બદલ ‘Bipasha Basu’ ટ્રોલ કરવામાં આવી રહી છે…
મુંબઈ: બોલિવૂડ બ્લેક બ્યુટી બિપાશા બાસુ આ વર્ષે 7મી જાન્યુઆરીએ 45 વર્ષની થઈ ગઈ છે. તે પોતાના જન્મદિવસના આગલા દિવસે તેના જીવનના બે ખાસ વ્યક્તિઓ તેની દીકરી અને તેના પતિ કરન સિંહ ગ્રોવર સાથે અભિનેત્રી માલદીવ પહોંચી હતી તેમ જ…
- નેશનલ
બિહારની આ 10 સીટો પર કોંગ્રેસે કર્યો દાવો, ‘INDIA Alliance’માં સીટ વહેંચણીનો મુદ્દો ગુંચવાતો જાય છે
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને વિપક્ષી ગઠબંધનમાં સીટની વહેંચણીની કવાયત પણ વેગ પકડી રહી છે. દિલ્હીમાં સીટ શેરિંગ અંગે મંથનનો ચાલી રહ્યું છે. હાલમાં તો બિહાર જેવા રાજ્યોમાં બેઠકોનો પ્રશ્ન કેવી રીતે ઉકેલાશે તેના પર સહુની નજર ટકેલી…
- આમચી મુંબઈ
‘Ram Mandir’ પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેશે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
થાણે:- મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે અને તેઓ આ સમારોહ માટે અયોધ્યા જવા માટે સંમત થયા છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કોંકણ પ્રાંત સંપર્ક વડા અજય જોશી અને વિશ્વ…