- આપણું ગુજરાત
Vibrant Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા, UAEના રાષ્ટ્રપતિ સાથે આજે રોડ શો
અમદવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત માટે સોમવારે રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તેમનું સ્વાગત કર્યું હતું. બે દિવસની મુલાકાત દરમિયાન વડા પ્રધાન…
- નેશનલ
Manipurની હિંસા મુદ્દે મુખ્ય પ્રધાન બિરેન સિંહે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
ઈમ્ફાલઃ ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરમાં હજુ સુધી શાંતિ સ્થપાઈ નથી. લોકોના હાથમાં હજુ પણ હથિયારો દેખાય છે. મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે જણાવ્યું…
- મનોરંજન
Amitabh Bachchan આવ્યા Lakshadweepના સમર્થનમાં અને કહી આ વાત… પોસ્ટ થઈ વાઈરલ…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષદ્વીપની વિઝિટ બાદ સોશિયલ મીડિયા પર #’BoycottMaldives ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે અને હવે કોમનમેનથી લઈને સ્ટાર્સ, સ્પોર્ટ્સમેન અને બીજી જાણીતી હસ્તીઓ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે આ વિવાદમાં બોલીવૂડના મહાનાયક અમિતાભ…
- મનોરંજન
માલદીવમાં જન્મદિવસની ઉજવણી કરવા બદલ ‘Bipasha Basu’ ટ્રોલ કરવામાં આવી રહી છે…
મુંબઈ: બોલિવૂડ બ્લેક બ્યુટી બિપાશા બાસુ આ વર્ષે 7મી જાન્યુઆરીએ 45 વર્ષની થઈ ગઈ છે. તે પોતાના જન્મદિવસના આગલા દિવસે તેના જીવનના બે ખાસ વ્યક્તિઓ તેની દીકરી અને તેના પતિ કરન સિંહ ગ્રોવર સાથે અભિનેત્રી માલદીવ પહોંચી હતી તેમ જ…
- નેશનલ
બિહારની આ 10 સીટો પર કોંગ્રેસે કર્યો દાવો, ‘INDIA Alliance’માં સીટ વહેંચણીનો મુદ્દો ગુંચવાતો જાય છે
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને વિપક્ષી ગઠબંધનમાં સીટની વહેંચણીની કવાયત પણ વેગ પકડી રહી છે. દિલ્હીમાં સીટ શેરિંગ અંગે મંથનનો ચાલી રહ્યું છે. હાલમાં તો બિહાર જેવા રાજ્યોમાં બેઠકોનો પ્રશ્ન કેવી રીતે ઉકેલાશે તેના પર સહુની નજર ટકેલી…
- આમચી મુંબઈ
‘Ram Mandir’ પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેશે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
થાણે:- મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે અને તેઓ આ સમારોહ માટે અયોધ્યા જવા માટે સંમત થયા છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કોંકણ પ્રાંત સંપર્ક વડા અજય જોશી અને વિશ્વ…
- મહારાષ્ટ્ર
Maharashtra politics: તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદ પવાર જૂથ 12 બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડશે
મુંબઇ: લોકસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ કમર કસી લીધી છે. દરેકે પોતાના સમીકરણો પર કામ કરવાની શરુઆત કરી દીધી છે. દરમીયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદ પવાર જૂથ દ્વારા તાત્કાલીક બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં લોકસભાની બેઠકોની વહેંચણી અંગે ચર્ચા થવાની…
- નેશનલ
અમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે: બિલકીસનો પરિવાર
નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટે બિલકીસ બાનોના દોષિયોની સજા માફીના કેસ અંગેનો નિર્ણય જાહેર કરી દીધો છે. સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારના આદેશને ફગાવીને દોષીઓની સજા માફીના નિર્ણયને રદ કરી દીધો છે. આ સમયે કોર્ટે કહ્યું હતું કે કોઇ પણ મહિલા સન્માનની…
- રાશિફળ
Astrology: 30 વર્ષ બાદ શુક્ર અને શનિની થશે યુતિ, આ ત્રણ રાશિના જાતકોનો શરૂ થશે Goody Goody Time…
જયોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે તમામ ગ્રહ સમયાંતરે ગોચર કરીને બીજા ગ્રહો સાથે યુતિ બનાવે છે. આ ગ્રહ ગોચરના કારણે તમામ રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર હાલમાં ન્યાયના દેવતા…