- મનોરંજન
બોલો મલાઈકા અરોરા બાદ રવીનાની દીકરી સાથે ડિનર ડેટ, ચાલી શું રહ્યું છે આ…
અહં…. હેડિંગ વાંચીને ગુંચવાઈ જાવ એ પહેલાં જ તમને ફોડ પાડીને જણાવી દઈએ કે અહીં અર્જુન કપૂર કે બીજા કોઈની વાત નથી થઈ રહી પણ, મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના દીકરા અરહાન ખાનની વાત થઈ રહી છે.વાત જાણે એમ છે…
- મનોરંજન
Filmfare Awards 2024: પઠાણ-ગદરને પાછળ છોડી આ ફિલ્મે મેળવ્યા બે એવોર્ડ
ફિલ્મફેર એવોર્ડ મેળવવા એ કોઈ પણ માટે ગર્વની વાત હોય જ. ઘણા બધા એવોર્ડ્ની ભરમાર વચ્ચે પણ ફિલ્મફેરની બ્લેકબ્યૂટી જેવી ટ્રોફી આજે પણ તમારા કામ પર શ્રેષ્ઠતાના સિક્કા જેવી છે. આ વખતે ફિલ્મફેરમાં એનિમલ, રોકી ઔર રાની કી પ્રેમકહાની, અને…
- નેશનલ
Tejashwi Yadav ઈડીની ઓફિસે પહોંચ્યા, EDએ તૈયાર કર્યું 60 પ્રશ્નોનું પ્રશ્નપત્ર
પટનાઃ બિહારમાં સત્તા પલટા સાથે જ ધમાસાણ ફરી શરૂ થયું છે. બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ ED ઓફિસ પહોંચ્યા છે. મની લોન્ડરિંગ કેસમાં તેને ઇડીના પ્રશ્નોનો સામનો કરવો પડશે. મળતી માહિતી અનુસાર તેની પૂછપરછ માટે 60 પ્રશ્નોની યાદી…
- આમચી મુંબઈ
Maratha Military Landscapes: છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લાને ‘વર્લ્ડ હેરિટેજ’માં સામેલ કરવામાં આવશે, સરકારે તૈયાર કરી યાદી
મુંબઈ: આગામી સમયમાં મહરાષ્ટ્રના સમૃદ્ધ ઐતિહાસિક વારસાને ગૌરવપૂર્ણ ઓળખ મળી શકે છે. અહેવાલ મુજબ વર્ષ 2024-25ની વર્લ્ડ હેરિટેજની લિસ્ટ માટે ભારત સરકાર મરાઠા સામ્રાજ્યના ઐતિહાસિક વારસાના નામ મોકલી રહી છે. તેમાં મહારાષ્ટ્રનો સાલ્હેર કિલ્લો, શિવનેરી કિલ્લો, લોહગઢ, ખંડેરી, રાયગઢ, રાજગઢ,…
- નેશનલ
Indian Navy: નૌકાદળનું અરબી સમુદ્રમાં પરાક્રમ, 24 કલાકમાં 2 જહાજોને ચાંચિયાઓથી બચાવ્યા
નવી દિલ્હી: અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળે ફરી પરાક્રમ બતાવ્યું છે. ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં 24 કલાકમાં બે જહાજોને સમુદ્રી ચાંચિયાઓથી બચાવ્યા છે. નૌકાદળે એક જહાજમાંથી 19 પાકિસ્તાની ક્રૂ મેમ્બરને અને બીજા ઈરાનના જહાજમાંથી 17 ક્રૂ મેમ્બરને બચાવ્યા છે.ભારતીય નૌકાદળે 28…
- નેશનલ
રાજસ્થાનની શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ! રાજકારણ ગરમાયું
જયપુર: કર્ણાટકમાં બે વર્ષ પહેલા હિજાબને લઈને વિવાદ સર્જાયો હતો. હવે બે વર્ષ બાદ એવો જ વિવાદ શરૂ થયો હતો. કર્ણાટકમાં ચૂંટણી પહેલા કોલેજોમાં હિજાબ પહેરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેના પર ભારે રાજનીતિ થઈ હતી અને મામલો કોર્ટમાં…
- સ્પોર્ટસ
IND vs ENG 2nd Test: દિગ્ગજ પ્લેયર્સની ગેરહાજરીમાં પ્લેઇંગ-11 અંગે મૂંઝવણ, કોહલીના સ્થાને સરફરાઝ કે પાટીદાર? જાડેજાની જગ્યાએ કોણ?
વિશાખાપટ્ટનમ: ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ભારતની 28 રને નિરાશાજનક હાર થઇ હતી. હૈદરાબાદમાં ભારતીય ટીમની આ પ્રથમ હાર હતી. 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાનાર બીજી ટેસ્ટ માટે પ્લેઇંગ-11 પસંદ કરવી ભારતીય સિલેક્ટર્સ અને કેપ્ટન રોહિત શર્મા માટે…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
Elon Muskની કંપની ‘Neuralink’ દ્વારા માનવ મગજમાં સફળતાપૂર્વક ચિપ ઈમ્પ્લાન્ટ કરવામાં આવી
ઈલોન મસ્કએ સોશિયલ મિડીયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે માનવ મગજમાં ચિપ ઈમ્પ્લાન્ટ કરવાનો પ્રથમ ટેસ્ટ સફળ રહ્યો છે. અને માનવ મગજમાં આ ચિપનું સફળ પરિક્ષણ ઈલોન મસ્કની કંપની ન્યુરાલિંકને કર્યું છે. આ ઉપરાંત મસ્કે જણાવ્યું હતું…
- ઇન્ટરનેશનલ
USA-Jordan: ‘અમે હજુ એક યુદ્ધ…’, જોર્ડનમાં ડ્રોન હુમલામાં અમેરિકન સૈનિકોના મોત, બાદ વ્હાઇટ હાઉસની પ્રતિક્રિયા
વોશીંગ્ટન: જોર્ડનમાં થેયલા ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકી સૈનિકો માર્યા ગયા બાદ યુએસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે અમે યુદ્ધ ઇચ્છતા નથી, પરંતુ સ્વરક્ષા માટે જે પણ કરવું જરૂરી હશે એ કરીશું. ડ્રોન હુમલા…
- નેશનલ
જ્ઞાનવાપીઃ આઈએસઆઈના સર્વેમાં મળેલા કથિત શિવલિંગની પરિક્રમા કરવા જઈ રહેલા શંકરાચાર્યને પોલીસે રોક્યા
વારાણસી: એએસાઈના સર્વે દરમિયાન ઘણા એવા પુરાવા સામે આવ્યા કે તેનાથી સમજી શકાય કે મસ્જિદ એક હિન્દુ મંદિરના ઢાંચા પર બનાવવામાં આવી છે. તેમ છતાં મુસ્લિમ પક્ષ આ વાત માનવા તૈયાર નથી અને તેમને ઝુમ્માની નમાઝ પણ પઢી હતી. ત્યારે…