- ઇન્ટરનેશનલ
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીના ફેસબુક-ઈન્સ્ટા એકાઉન્ટ બ્લોક, મેટાએ આપ્યું કારણ
મેટાએ ગુરુવારે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને બ્લોક કરી દીધા હતા. મેટાએ કહ્યું કે કન્ટેન્ટ પોલિસીના ઉલ્લંઘન બદલ આ પગલું લેવામાં આવ્યું હતું. મેટાના પ્રવક્તાએ AFPને જણાવ્યું હતું કે, “અમે ખતરનાક સંસ્થાઓ અને વ્યક્તિઓ અંગેની…
- આમચી મુંબઈ
નાંદેડમાં પુલ પરથી કાર નીચે ખાબકી, બે પરિવારના સભ્યો બન્યા જીવલેણ અકસ્માતનો ભોગ
મુંબઈ: રાજ્યના નાંદેડ જિલ્લાના ભોકર-ઉમરી રોડ પર મુગલી નજીકના પુલ પરથી એક ઝડપથી પસાર થઈ રહેલા કારચાલકે નિયંત્રણ ગુમાવતા બે અલગ અલગ પરિવારના સભ્યો આ જીવલેણ અકસ્માતનો ભોગ બન્યાં હતાં.આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય…
- નેશનલ
સરકારની મોટી જાહેરાત: ચૌધરી ચરણ સિંહ, પીવી નરસિમ્હા રાવ અને MS સ્વામીનાથનને ભારત રત્ન
નવી દિલ્હી: Bharat Ratna: થોડા દિવસ પહેલા જ મોદી સરકારે લાલકૃષ્ણ અડવાણી અને કર્પુરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ…
- ઇન્ટરનેશનલ
Pakistan Election result: હાફિઝ સઈદના દીકરાની હાર, નવાઝ શરીફ પહેલી સીટ જીત્યા અને બીજી સીટ પર પાછળ
ઇસ્લામાબાદ: ગઈ કાલે ચૂંટણી યોજાય બાદ આજે પાકિસ્તાન ચૂંટણી પરિણામો આવી રહ્યા છે, પરિણામોમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતા નવાઝ શરીફ ચૂંટણીમાં જીતી ગયા છે. તેઓ NA 130 (લાહોર) બેઠક પરથી…
- મનોરંજન
Divorceની અફવા વચ્ચે કોની સાથે દેખાઈ Aishwarya Rai Bachchan અને Aradhya?? વીડિયો થયો વાઈરલ…
બચ્ચન પરિવારના વહુરાણી Aishwarya Rai Bachchan છેલ્લાં કેટલાક સમયથી પોતાની Married Lifeને કારણે ચર્ચામાં છે અને દરરોજ સવાર પડે ને આ સંબંધ વિશે એક નવી વાત જાણવા મળી રહે છે. હવે ફરી એક વખત ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન…
- આપણું ગુજરાત
ભડકાઉ ભાષણ મૌલાના માટે બન્યું મુસીબત, જુનાગઢ, કચ્છ બાદ અરવલ્લીમાં ત્રીજી ફરિયાદ
ભુજ: ભડકાઉ ભાષણો આપવામાં મૌલાના મુફ્તી સલમાનના (mufti salman azhari) ભુજના ત્રણ દિવસના રિમાન્ડ પૂરા થાય તે પહેલા જ અરવલી પોલીસે મૌલાના સામે વધુ એક કેસ નોંધ્યો છે. 24 ડિસેમ્બર 2023ના રોજ ભડકાઉ ભાષણ આપવા બદલ મૌલાના વિરુદ્ધ કેસ નોંધવામાં…
- નેશનલ
… તો આ કારણે અયોધ્યાના રામ મંદિરમાં માતા સીતા નથી, BJPના રાજ્યસભાના સાંસદે કર્યો ખુલાસો!
નવી દિલ્હીઃ 500 વર્ષના લાંબા ઈન્તેજાર બાદ આખરે 2024ની 22મી જાન્યુઆરી, 2024ના રામ લલ્લાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ત્યારથી જ લોકોને એવો સવાલ થઈ રહ્યો છે કે અયોધ્યાના આ રામ મંદિરમાં ભગવાન રામ સાથે દેવી સીતા કેમ સાથે નથી…
- નેશનલ
Save Federalism: કેરળ સરકારે દિલ્હીમાં ‘સેવ ફેડરાલીઝ્મ’ પ્રદર્શન કર્યું, કેજરીવાલ અને ફારુક અબ્દુલ્લાહ પણ રહ્યા હાજર
નવી દિલ્હી: કેન્દ્રીય બજેટમાં ફંડની ફાળવણી અંગે નારાજ દક્ષિણ ભારતના રાજ્યોની સરકારોએ કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. કર્ણાટક સરકાર બાદ કેરળ સરકારે પણ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેરળના મુખ્ય પ્રધાન અને તેમના કેબિનેટના પ્રધાનો, કેટલાક LDF વિધાન સભ્યો…
- નેશનલ
Haldwani Violence: બુલડોઝર કાર્યવાહી તો માત્ર બહાનું! ‘હિંસા’ નો પહેલેથી જ હતો પ્લાન? આ રહ્યા પુરાવા
નૈનીતાલ: ઉત્તરાખંડના હલ્દવાનીમાં હિંસા ફાટી નીકળી છે. જેમાં અત્યાર સુધી 250 લોકોના ઘાયલ થયાના અને 4 લોકોના મૃત્યુના સમાચાર બહાર આવ્યા છે. હિંસા ફાટી નીકળવાનું કારણ મસ્જિદ અને મદરેસા પર બુલડોઝર કાર્યવાહી કરવાનું માનવમાં આવે છે. પરંતુ હવે પ્રશાસને હલ્દવાની…
- આમચી મુંબઈ
અભિષેક ઘોસાળકરની હત્યા બાદ ઉદ્ધવ જુથે સરકારને ઘેરી, સંજય રાઉતે ફડણવીસનું રાજીનામું માંગ્યું
મુંબઈ: શિવસેના(UBT)ના નેતા અભિષેક ઘોસાળકરની નિર્મમ હત્યાએ મુંબઈ ઉપરાંત સમગ્ર દેશના લોકોને સ્તબ્ધ કરી દીધા છે. ગઈ કાલે ગુરુવારે અભિષેકની નિર્દયતાથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શિવસેના(UBT)ના નેતા આદિત્ય ઠાકરે અભિષેકને શ્રદ્ધાંજલિ પાઠવવાની સાથે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર…