- Uncategorized
Abhishek-Aishwarya Rai Bachchanની એ પોસ્ટને કારણે ફરી વખત તેમની સંબંધ પર ઉઠ્યા સવાલો…
છેલ્લાં કેટલાય સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ પોપ્યુલર અને પાવરફુલ ફેમિલી ગણાતી Bachchan Familyમાં અને એમાં પણ ખાસ કરીને Aishwarya Rai Bachchan and Abhishek Bachchan વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું એની ચર્ચા ચાલી રહી હતી પણ ગઈકાલે Aishwarya Rai Bachchan…
- નેશનલ
Mahavir Jayanti 2024: જાણો કઈ રીતે વર્ધમાન બન્યા મહાવીર? શું છે પંચશીલ સિદ્ધાંત?
આજે દેશભરમાં જૈન ધર્મના મુખ્ય તહેવાર મહાવીર જયંતિની (Mahavir jayanti 2024) ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર જૈન ધર્મના છેલ્લા અને 24મા તીર્થંકર સ્વામી મહાવીરને સમર્પિત છે. જૈન ધર્મની માન્યતાઓ અનુસાર મહાવીરજીનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશી (તેરસ)…
- નેશનલ
Mahavir Jayanti: વડા પ્રધાન મોદીએ 2550મા ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું
નવી દિલ્હી: આજે રવિવારે મહાવીર જયંતિ(Mahavir Jayanti) નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત ભારત મંડપમ(Bharat Mandapam) ખાતે ‘2550માં ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવ’(2550th Bhagwan Mahaveer Nirvana Mahotsav)નું ઉદ્ઘાટન કર્યું હતું. મહાવીર જયંતિ નિમિતે વડા પ્રધાને લોકોને શુભેચ્છા…
- નેશનલ
‘જેલમાં કેજરીવાલની હત્યાની કોશિશ થઈ રહી છે’: કેન્દ્ર સરકાર પર AAPનો આરોપ
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીએ (AAP) રવિવારે આરોપ લગાવ્યો છે કે તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની (CM Arvind Kejriwal) હત્યાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. સુગર હોવા છતાં તેને ઈન્સ્યુલિન ઈન્જેક્શન આપવામાં આવી રહ્યું નથી. દિલ્હીના મંત્રી અને…
- નેશનલ
Rameshwaram Cafe Blast: રામેશ્વર કાફે બ્લાસ્ટનું પાકિસ્તાની કનેક્શન! કોણ છે હેન્ડલર ‘કર્નલ’
નવી દિલ્હી: ગત મહીને બેંગલુરુના પ્રખ્યાત રામેશ્વર કાફેમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ(Rameshwaram Cafe Blast)ની તપાસ ઝડપથી આગળ વધી રહી છે. આ કેસમાં બે શકમંદોની ધરપકડના એક અઠવાડિયા બાદ, નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA) ઑનલાઇન હેન્ડલરની સાચી ઓળખ કરવાની પ્રયાસ કરી રહી છે. એક…
- નેશનલ
અભિનેતા Pankaj Tripathi પર તૂટ્યો દુઃખોનો પહાડ, અકસ્માતમાં બનેવીનું મોત, બહેનની સ્થિતિ ગંભીર
કોમેડી અને એક્શન ફિલ્મોમાં પોતાની અભિનય પ્રતિભા દેખાડનાર અભિનેતા પંકજ ત્રિપાઠીએ વિલનની ભૂમિકા ભજવીને પણ લોકોના દિલ પર રાજ કર્યું છે. પોતાના દમદાર અભિનય માટે પ્રખ્યાત પંકજ ત્રિપાઠી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના બનેવી રાકેશ તિવારીનું શનિવારે સાંજે…
- નેશનલ
Rajasthan Accident: રાજસ્થાનના ઝાલાવાડમાં ગોઝારો અકસ્માત, ટ્રોલીએ વાનને ટક્કર મારતા 9 જાનૈયાના મોત
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં આજે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જાનૈયાઓને લઈને જઈ રહેલી એક વાનને એક ટ્રોલીએ ટક્કર મારતા નવ લોકોના મોત થયા છે, એક ગંભીર રીતે ઘાયલ છે. આ માર્ગ અકસ્માત અકલેરા નજીક પંચોલા ગામમાં થયો હતો. અકસ્માત…
- આમચી મુંબઈ
Mumbai-Pune Express way પર પ્રવાસ કરો છો? તો પહેલાં આ જાણી લો…
મુંબઈઃ Mumbai-Pune Express Wayએ મુંબઈ અને પુણે જેવા બે મહત્ત્વના શહેરોને જોડવાનું કામ કરે છે અને હવે આ Mumbai-Pune Express Way પર પ્રવાસ કરનારા વાહનચાલકો માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર આવ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે હવે Mumbai-Pune Express Way…
- સ્પોર્ટસ
MS Dhoniએ Ravindra Jadejaને કેમ પૂછ્યું કે કેચ કેવી રીતે પકડી, મને દેખાડ તો?
નવી દિલ્હીઃ ગઈકાલે IPL-2024ની 34મી મેચ LSG Vs CSK વચ્ચે રમાઈ અને પોતાના હોમ ગ્રાઉન્ડ પર LSGએ CSKને 8 વિકેટથી હરાવ્યું હતું. CSKએ પહેલાં બેટિંગ કરીને 6 વિકેટ ગુમાવીને 176 રનનો સ્કોર બનાવ્યો હતો. લખનઉએ બે વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ…
- સ્પેશિયલ ફિચર્સ
આ બેંકે કરોડો ગ્રાહકોને ભેટ આપી, તેની વિશેષ યોજનામાં રોકાણની તારીખ લંબાવી
ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક HDFC બેંકે તેના કરોડો ગ્રાહકોને ભેટ આપી છે. HDFC બેંકે સિનિયર સિટીઝન કેર FDમાં રોકાણ કરવાનો સમય લંબાવ્યો છે. હવે વરિષ્ઠ નાગરિકો 10 મે 2024 સુધી રોકાણ કરી શકે છે. અગાઉ આ સમયમર્યાદા 15મી…