- સ્પોર્ટસ
MI VS RR Highlights : મુંબઈ ઈન્ડિયન્સ સામે રાજસ્થાન 9 વિકેટથી જીત્યું
જયપુરઃ અહીંના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની 38મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જોરદાર ટક્કર જામવાની અપેક્ષા હતી પણ આખી ગેમ પહેલેથી રાજસ્થાન તરફી રહી હતી. વરસાદના વિઘ્ન પછી મેચ ફરી શરૂ થયા પછી પણ જયસ્વાલ…
- નેશનલ
લોકસભા ચૂંટણીઃ પ્રચાર કરતા કરતા રાહુલ ગાંધી પડ્યા બીમાર હવે…
રાંચીઃ લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) પ્રચારમાં એક સ્થળેથી બીજે સ્થળે જતા નેતાઓએ પોતાના સ્વાસ્થ્ય અને અવાજનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. આ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી શીખવા જેવું છે. રાહુલ ગાંધી પણ જોરશોરથી પ્રચાર…
- નેશનલ
કર્ણાટકઃ મારા દીકરાને સખત સજા આપોઃ હત્યારાના પિતાની પણ માગણી
હુબલીઃ કર્ણાટકના હુબલીમાં એક કોલેજ કેમ્પસમાં કોંગ્રેસ કાઉન્સિલરની પુત્રીની હત્યા કેસના આરોપીના પિતાએ તેમના પુત્રને મહત્તમ સજાની માંગ કરી છે. આરોપી 24 વર્ષીય ફૈયાઝના પિતાએ પણ મૃતક નેહાના પરિવારની માફી માંગી છે. ફૈયાઝના પિતા બાબા સાહેબ સુબાનીએ શનિવારે મીડિયા સાથે…
- Uncategorized
Abhishek-Aishwarya Rai Bachchanની એ પોસ્ટને કારણે ફરી વખત તેમની સંબંધ પર ઉઠ્યા સવાલો…
છેલ્લાં કેટલાય સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ પોપ્યુલર અને પાવરફુલ ફેમિલી ગણાતી Bachchan Familyમાં અને એમાં પણ ખાસ કરીને Aishwarya Rai Bachchan and Abhishek Bachchan વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું એની ચર્ચા ચાલી રહી હતી પણ ગઈકાલે Aishwarya Rai Bachchan…
- નેશનલ
Mahavir Jayanti 2024: જાણો કઈ રીતે વર્ધમાન બન્યા મહાવીર? શું છે પંચશીલ સિદ્ધાંત?
આજે દેશભરમાં જૈન ધર્મના મુખ્ય તહેવાર મહાવીર જયંતિની (Mahavir jayanti 2024) ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર જૈન ધર્મના છેલ્લા અને 24મા તીર્થંકર સ્વામી મહાવીરને સમર્પિત છે. જૈન ધર્મની માન્યતાઓ અનુસાર મહાવીરજીનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશી (તેરસ)…
- નેશનલ
Mahavir Jayanti: વડા પ્રધાન મોદીએ 2550મા ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું
નવી દિલ્હી: આજે રવિવારે મહાવીર જયંતિ(Mahavir Jayanti) નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત ભારત મંડપમ(Bharat Mandapam) ખાતે ‘2550માં ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવ’(2550th Bhagwan Mahaveer Nirvana Mahotsav)નું ઉદ્ઘાટન કર્યું હતું. મહાવીર જયંતિ નિમિતે વડા પ્રધાને લોકોને શુભેચ્છા…
- નેશનલ
‘જેલમાં કેજરીવાલની હત્યાની કોશિશ થઈ રહી છે’: કેન્દ્ર સરકાર પર AAPનો આરોપ
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીએ (AAP) રવિવારે આરોપ લગાવ્યો છે કે તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની (CM Arvind Kejriwal) હત્યાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. સુગર હોવા છતાં તેને ઈન્સ્યુલિન ઈન્જેક્શન આપવામાં આવી રહ્યું નથી. દિલ્હીના મંત્રી અને…
- નેશનલ
Rameshwaram Cafe Blast: રામેશ્વર કાફે બ્લાસ્ટનું પાકિસ્તાની કનેક્શન! કોણ છે હેન્ડલર ‘કર્નલ’
નવી દિલ્હી: ગત મહીને બેંગલુરુના પ્રખ્યાત રામેશ્વર કાફેમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ(Rameshwaram Cafe Blast)ની તપાસ ઝડપથી આગળ વધી રહી છે. આ કેસમાં બે શકમંદોની ધરપકડના એક અઠવાડિયા બાદ, નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA) ઑનલાઇન હેન્ડલરની સાચી ઓળખ કરવાની પ્રયાસ કરી રહી છે. એક…
- નેશનલ
અભિનેતા Pankaj Tripathi પર તૂટ્યો દુઃખોનો પહાડ, અકસ્માતમાં બનેવીનું મોત, બહેનની સ્થિતિ ગંભીર
કોમેડી અને એક્શન ફિલ્મોમાં પોતાની અભિનય પ્રતિભા દેખાડનાર અભિનેતા પંકજ ત્રિપાઠીએ વિલનની ભૂમિકા ભજવીને પણ લોકોના દિલ પર રાજ કર્યું છે. પોતાના દમદાર અભિનય માટે પ્રખ્યાત પંકજ ત્રિપાઠી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના બનેવી રાકેશ તિવારીનું શનિવારે સાંજે…
- નેશનલ
Rajasthan Accident: રાજસ્થાનના ઝાલાવાડમાં ગોઝારો અકસ્માત, ટ્રોલીએ વાનને ટક્કર મારતા 9 જાનૈયાના મોત
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં આજે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જાનૈયાઓને લઈને જઈ રહેલી એક વાનને એક ટ્રોલીએ ટક્કર મારતા નવ લોકોના મોત થયા છે, એક ગંભીર રીતે ઘાયલ છે. આ માર્ગ અકસ્માત અકલેરા નજીક પંચોલા ગામમાં થયો હતો. અકસ્માત…