- નેશનલ
Bahraich માં લોકોને મોટી રાહત, પાંચમો માનવભક્ષી વરુ ઝડપાયો
બહરાઈચઃ યુપીના બહરાઈચમાં(Bahraich)35 થી વધુ ગામોમાં વરુઓનો આતંક કાબૂમાં આવશે તેમ લાગી રહ્યું છે. વન વિભાગે પાંચમા માનવભક્ષી વરુને પણ પકડયો છે. તેને વન વિભાગના રેસ્ક્યુ શેલ્ટરમાં લઈ જવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 5 વરુ પકડાયા છે અને…
- આપણું ગુજરાત
Gujarat માં આજે છ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)આગામી ત્રણ દિવસ મોન્સૂન ટ્રફના કારણે હવામાન વિભાગ દ્વારા અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરામાં ભારેથી હળવા વરસાદની શક્યતા છે…
- રાશિફળ
સૂર્ય પર પડશે શનિની દ્વષ્ટિ, આ ત્રણ રાશિના જાતકો પર થશે ધનની વર્ષા, સફળતા ચુમશે કદમ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
અગાઉ અનેક વાર જેમ વાંચ્યું અને સાંભળ્યું છે એ જ રીતે દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે, નક્ષત્ર પરિવર્તન કરે છે. આ રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તનની તમામ રાશિના જાતકો પર સારી નરસી,…
- ઇન્ટરનેશનલ
ગાઝા અને લેબનોન બાદ Israel એ નવો મોરચો ખોલ્યો, સિરીયા પર કર્યો મોટો હુમલો
તેલ અવીવ : ઈઝરાયેલ(Israel) છેલ્લા એક વર્ષથી ગાઝામાં હમાસને નષ્ટ કરવા સતત હુમલા કરી રહ્યું છે. હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઇઝરાયેલે લેબનોનમાં કાર્યરત હિઝબુલ્લાહ આતંકવાદીઓ પર રોકેટથી અને સીધા હુમલાઓ કર્યા છે. આ દરમિયાન હવે ઇઝરાયેલે બીજો મોરચો ખોલીને સીરિયામાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં વધુ વરસાદથી કપાસનું ઉત્પાદન આ વર્ષે 10થી 15 ટકા ઘટાટાની શક્યતા
અમદાવાદઃ ગુજરાતમાં સતત વરસાદે ખેડૂતો માટે ચિંતાનો માહોલ ઊભો કર્યો છે. જળાશયો છલકાતા આવનારા મહિનાઓ માટે ભલે પાણીની વ્યવસ્થા થઈ હોય પણ હાલમાં ખેતરમાં વાવેલા પાકનું ધોવાણ થયું છે. કોટન એસોસિએશન ઓફ્ ઈન્ડિયા (CAI) અને ખેડૂતોના અંદાજ મુજબ વાવેતરમાં ઘટાડો…
- આપણું ગુજરાત
Gujarat માં અમદાવાદ સહિતના મહાનગરોમાં ગણેશ વિસર્જન કુંડ તૈયાર
અમદાવાદઃ ગુજરાતભરમાં હાલ ગણેશ મહોત્સવ(Ganesh Mahotsav 2024)ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. ઠેર ઠેર ગણેશ પંડાલોમાં લોકો ભગવાન ગણપતિની પૂજા-અર્ચના કરી રહ્યા છે. આ ઉપરાંત ઘરોમાં કોઈ દોઢ દિવસ, કોઈ ત્રણ દિવસ અને કોઈ 10 દિવસ સુધી ગણેશજીનું સ્થાપન કરી છે. ત્યારે…
- નેશનલ
Jammu Kashmir માં સેનાને મળી સફળતા, સર્ચ ઓપરેશનમાં બે આતંકીને ઠાર માર્યા
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir)સેના આતંકવાદીઓ વિરુદ્ધ સતત અભિયાન ચલાવી રહી છે. જેમાં હાલમાં નૌશેરાના એક વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ અંગે વ્હાઇટ નાઈટ કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે કે સંભવિત…
- નેશનલ
Monkeypox: ભારતમાં મંકીપોકસ વાયરસની એન્ટ્રી, પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો
નવી દિલ્હી : ભારતમાં પણ હવે મંકીપોકસ(Monkeypox)વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. આ અંગે આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિદેશથી પરત ફરેલા વ્યક્તિને મંકીપોક્સ(Monkeypox)વાયરસની શંકાના આધારે હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર વ્યક્તિની સ્થિતિ હાલમાં સ્થિર છે…
- આપણું ગુજરાત
Surat માં ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો, ગૃહ રાજ્ય પ્રધાને તપાસના આદેશ આપ્યા
સુરતઃ ગુજરાતભરમાં હાલ અનેક સ્થળોએ ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત(Surat)શહેરમાં રવિવારે મોડી રાત્રે ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારાની ઘટના બની છે. સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો દ્વારા કાકરીચાળો કરવામાં આવ્યો…
- સ્પેશિયલ ફિચર્સ
સૂર્ય, બુધ અને શુક્ર આ રાશિના જાતકોને બનાવશે માલામાલ, જાણો ક્યારે અને કઈ રીતે?
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તન કરે છે જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. એટલું જ નહીં પણ ગ્રહોની બદલાતી ચાલને કારણે 12 12 રાશિના જાતકોના જીવનમાં…