- આમચી મુંબઈ
રૂ. 2 કરોડ આપો નહીંતો Salman Khanને…. ‘ ભાઇજાનને ફરી મળી ધમકી
એમ લાગી રહ્યું છે કે બોલિવૂડના ભાઇજાન સલમાન ખાનના ગ્રહો વાંકા ચાલી રહ્યા છે. એમને સતત જાનથી મારવાની ધમકીઓ મળી રહી છે. હવે સલમાન ખાનને એક અજાણ્યા વ્યક્તિ દ્વારા 2 કરોડ રૂપિયાની માંગણી કરીને જાનથી મારી નાખવાની નવી ધમકી આપવામાં…
- નેશનલ
વધુ બાળકો પેદા કરવા Chinaની સરકાર દંપતીઓને આપી રહી છે સબસિડી અને ટેક્સમાં રાહત
નવી દિલ્હી: દક્ષીણ ભારતની વસ્તીમાં વૃદ્ધોના પ્રમાણમાં થઇ રહેલા વધારા અંગે આધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ અને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિન ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે અને લોકોને વધુ બાળકો પેદા કરવા જાહેરમાં આપીલ કરી ચુક્યા છે,…
- મનોરંજન
એક તો ગોલ્ડન સાડી અને સાથે બૉયફ્રેન્ડ, નતાશાએ તો લૂંટી લીધી મહેફીલ
આજકાલ બોલીવૂડમાં ગ્રાન્ડ દિવાળી પાર્ટીના આયોજનો થઈ રહ્યા છે અને પાપારાઝીઓ આ પાર્ટીઓમાં કોણ શું પહેરીને આવ્યું તેને કેપ્ચર કરવામાં બિઝી છે. સ્વાભાવિક છે કે ફિલ્મી સ્ટાર્સ સહિતની સેલિબ્રિટી પોતાના બેસ્ટ લૂક સાથે જ આવશે. જોકે ગઈકાલે યોજાયેલી એક પાર્ટીમાં…
- નેશનલ
નરક ચતુર્દશી પર શા માટે ઉજવવામાં આવે છે છોટી દિવાળી?
આ વર્ષે છોટી દિવાળીનો તહેવાર બુધવાર, 30 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે. તેને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ દિવસે મૃત્યુના દેવતા યમરાજની પૂજાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે નરક ચતુર્દશી પર યમરાજની પૂજા…
- નેશનલ
તણાવનો અંત: LAC પર India અને Chinaની સેના પાછળ હટી, આજથી પેટ્રોલિંગ શરુ
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદાખમાં ડેપસાંગ અને ડેમચોક વિસ્તારમાં સીમા પર છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા તણાવનો અંત આવ્યો છે. બંને દેશોની સેનાઓ દ્વારા ડીસએન્ગેજમેન્ટ (India China Disengagement) પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આજથી બંને દેશો તરફથી પેટ્રોલિંગ…
- નેશનલ
25 લાખ દિવાઓથી ઝળહળી ઉઠશે અયોધ્યા, બનશે નવો રેકોર્ડ
દેશભરમાં દિવાળીના તહેવારની ધૂમ છે. રામનગરી અયોધ્યામાં પણ દિવાળી માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આજે અહીં ભવ્ય દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે. ભગવાન રામની નગરી અયોધ્યા તેના પ્રિય રામના સ્વાગત માટે સજ્જ થઈ ગઈ છે. આજનો દિવસ અયોધ્યા માટે ખૂબ…
- આપણું ગુજરાત
અગાઉના વિવાદનું મનદુખ રાખી લખપતમાં પરિણીત યુવકની ઘાતકી હત્યા
ભુજ: એક પરિણીત મહિલા સાથે અનૈતિક સંબંધના મુદ્દે અગાઉ થયેલા વિવાદનું મનદુ:ખ રાખી લખપત તાલુકાના મીંઢિયારી ગામની સીમમાં આવેલા ખેતરમાં અબ્દુલ સિધિક સોઢા નામના પરિણીત યુવકની તેના સગા માસીયાઈ ભાઈ સલીમ જુમા થુડિયાએ તીક્ષ્ણ હથિયાર વડે કરપીણ હત્યા નીપજાવી દેતાં…
- આપણું ગુજરાત
Tourism:આજથી અમદાવાદ-કેશોદની ફ્લાઇટ સેવાનો પ્રારંભ: સાથે મળશે ફ્રી બસ સેવા
સોમનાથ: હિંદુ ધર્મના 12 જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલું છે. સોમનાથનું ખૂબ જ મહત્વ રહેલું છે, જેના દર્શન કરવા હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. સોમનાથ દર્શનાર્થે આવતા યાત્રિકોને હવે વિમાની સેવાનો પણ લાભ મળવાનો છે. આજથી ધનતેરસ…
- નેશનલ
સરદાર પટેલને ભારત રત્નથી વંચિત રખાયા: Run for Unity વખતે અમિત શાહે આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હી: 31 ઓક્ટોબર દેશના લોખંડી પુરુષ સરદાર પટેલ (Sardar Patel)ની જન્મ તિથી છે. એ પહેલા આજે મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) દિલ્હીમાં કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની વિરાસતને ભૂંસી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેઓ લાંબા…