- નેશનલ
.. જો સરકાર કોંગ્રેસની હોત તો પણ અવશ્ય રામમંદિર બન્યું હોત : અશોક ગેહલોત
New Delhi : દેશમાં લોકસભા ચૂંટણીના પ્રચારના પડઘમની વચ્ચે આરોપ પ્રત્યારોપો થઈ રહ્યા છે. આ સમયે ભાજપ વારંવાર દાવો કહી રહ્યું છે કે મોદી સરકારના નેતૃત્વમાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થયું છે. જો કે રામમંદિરને (ram temple) લઈને આપવામાં આવાત નિવેદનોને…
- મનોરંજન
Bollywood Gossip: આ બાળક દીપિકા અને રણવીરનું નથી? શું છે Social Media પર કરાઈ દાવાની હકીકત..
Bollywoodનું મોસ્ટ ક્યુ, લવેબલ અને એડોબલ કપલમાં જેમની ગણતરી થાય છે એ દીપિકા પદૂકોણ અને રણવીર સિંહ (Deepika Padukone – Ranvir Singh)ની ખુશીનો પાર નથી, કારણ કે ટૂંક સમયમાં જ તેમના જીવનમાં કોઈ ત્રીજાની એન્ટ્રી થવા જઈ રહી છે. ફેન્સ…
- મનોરંજન
હવે કાન 2024માં આ અભિનેત્રીએ તેના કિલર લુકની ઝલક બતાવી
Cannes ફિલ્મ ફેસ્ટિવલ 2024ની શાનદાર શરૂઆત થઇ ગઇ છે. હોલીવૂડ સ્ટાર્સ સહિત ઘણા ભારતીયો આ ઇવેન્ટમાં પોતાની દમદાર એન્ટ્રીથી લાઇમલાઇટ લૂંટી રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ પણ કાનમાં ડેબ્યુ કર્યું છે. ચાહકો કિયારાના ડેબ્યુની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા.…
- આપણું ગુજરાત
Madrassa survey: ગુજરાત સરકાર રાજ્યના મદરેસાઓનો સર્વે કરાવશે, જાણો શું છે કારણ
Gandhinagar: મદરેસામાં આપવામા આવતા શિક્ષણ અંગે સવાલો ઉઠ્યા બાદ ગુજરાત સરકાર(Gujarat government)ના શિક્ષણ વિભાગે કાર્યવાહી શરુ કરી છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)માં નોંધાયેલી ફરિયાદ બાદ રાજ્યના શિક્ષણ વિભાગે અંદાજે 1,130 મદરેસાઓ(Madrassa)નો સર્વે ફરજિયાત કર્યો છે. ફરિયાદમાં…
- નેશનલ
દેવેગૌડાએ Prajwal Revanna કેસમાં મૌન તોડ્યું, કહ્યું બીજા અનેક લોકો પણ સામેલ
New Delhi: ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાએ(Deve Gowda) તેમના પૌત્ર અને જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્ના(Prajwal Revanna) સાથે સંકળાયેલા કથિત જાતીય શોષણ કેસ પર મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે આમાં બીજા અનેક લોકો સામેલ છે. દરેક સામે કાર્યવાહી થવી જોઈએ.…
- મનોરંજન
પંકજ ત્રિપાઠી પર કેમ ભડક્યા ‘પંચાયત’ના વિધાયકજી
વેબ સિરીઝ ‘Panchayat’ની ત્રીજી સીઝન 28 મેના રોજ રીલિઝ થવાની છે. આ સિરીઝમાં પંકજ ઝાએ MLAની ભૂમિકા ભજવી છે. પંકજ એક ઉમદા અભિનેતા છે. તેમણે ઘણા ટીવી શો, ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. પંકજ ઝાની અભિનય કારકિર્દી 2…
- નેશનલ
Buddha Purnima 2024: શું તમે બુદ્ધ પૂર્ણિમા વિશે આ જાણો છો ?
વૈશાખ મહિનાની પૂર્ણિમાને બુધ્ધ પૂર્ણિમાના (Buddha Purnima) નામે ઓળખવામાં આવે છે. આ પૂર્ણિમાનું બૌદ્ધ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે. વૈશાખની પૂર્ણિમાને ગૌતમ બુદ્ધના જન્મ, જ્ઞાનપ્રાપ્તિ અને મૃત્યુનું પ્રતિક માનવામાં આવે છે. આથી બૌદ્ધ અનુયાયીઓમાં આ તિથિનું ખૂબ જ…
- નેશનલ
આંખના ઓપરેશન બાદ પ્રથમ વાર દેખાયા Raghav Chadha, સીએમ અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા
New Delhi : આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા(Raghav Chadha) શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે તેમને મળવા પહોંચ્યા હતા. તેવો હાલમાં જ બ્રિટનમાં આંખનું ઓપરેશન કરાવ્યા બાદ ભારત પરત ફર્યા છે. AAPના રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢા તેમની…
- નેશનલ
Swati Maliwal Assault case: દિલ્હી પોલીસે વિભવ કુમારની દિલ્હીના સીએમ આવાસમાંથી અટકાયત કરી
New Delhi: રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ(Swati Maliwal) સાથે કથિત રીતે થયેલી મારપીટ કેસ(Assault case)માં દિલ્હી પોલીસે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પર્સનલ સેક્રેટરી(PA) વિભવ કુમાર(Bibhav Kumar)ની અટકાયત કરી છે. દિલ્હી પોલીસની એક ટીમ આજે મુખ્ય પ્રધાન આવાસ પર પહોંચી હતી અને…
- નેશનલ
Vaishnodeviના ભક્તોને હવે નવા પ્રકારનો પ્રસાદ મળશે
દર વર્ષે કરોડો ભક્તો જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત માતા રાનીના દર્શને આવે છે અને પોતાનું જીવન ધન્ય થયું એમ માને છે. આ વખતે પણ માતાના દર્શન માટે આવતા ભક્તોની મોટી ભીડ જોવા મળે છે. આ વખતે માતાના દર્શન માટે આવતા…