- નેશનલ
રમઝાન દરમિયાન ગાઝામાં બોમ્બ ધડાકા રોકવા માટે મેં….. જાણો શું બોલ્યા પીએમ મોદી
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રમઝાન મહિના દરમિયાન તેમણે ગાઝામાં બોમ્બ ધડાકા રોકવાનો પ્રયાસ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે તેઓને મુસ્લિમો વિશે સવાલો કરીને ઘેરવામાં આવે છે, પરંતુ…
- નેશનલ
ભારતમાં ગુંજ્યો POK પરત લાવવાનો નારો, પાકિસ્તાન સરકારની ચિંતા વધી
Muzaffarabad: પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં(POK) પાકિસ્તાન(Pakistan) વિરુદ્ધ સતત વિરોધ જોવા મળી રહ્યો છે. જેમાં વધતી મોંઘવારીને લઈને વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ પ્રદર્શનોમાં આઝાદીના નારા લગાવવાના પણ સમાચાર છે. જેની બાદ પાકિસ્તાન સરકાર ગભરાઈ ગઈ છે. શાહબાઝ શરીફે…
- નેશનલ
“અરવિંદ કેજરીવાલ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે!” સુખવીરસિંહ બાદલનું ચોંકાવનારું નિવેદન
New Delhi: દેશમાં લોકસભાની ચૂંટણીના ચાર તબક્કાઓનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું જ્યારે હવે માત્ર ત્રણ તબક્કાનું મતદાન બાકી છે. આ સમયે દરેક રાજકીય પક્ષો પ્રચાર માટે મેદાનમાં પડ્યા છે. રાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયા ગઠબંધનનો ભાગ આમ આદમી પાર્ટી પંજાબમાં એકલા હાથે…
- મનોરંજન
Cannes 2024: કાનમાં TMKOCની અભિનેત્રીએ કામણ પાથર્યા
Franceમાં 77મો ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઇ ગયો છે. આ ફેસ્ટિવલ 25મી મે 2024 સુધી ચાલશે. 12 દિવસ ચાલનારા આ ફેસ્ટિવલમાં વિશ્વભરમાંથી વિવિધ પ્રકારની ફિલ્મો રજૂ કરવામાં આવે છે, જેમાં ફિલ્મોના પ્રીમિયર, સ્ક્રીનીંગ, અને ગ્લેમરસ રેડ કાર્પેટ મોમેન્ટનું પ્રદર્શન કરવામાં આવે…
- નેશનલ
“2024 તો શું 2029 માં પણ નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન!” વડાપ્રધાનની નિવૃતિને લઈને રાજનાથસિંહનું નિવેદન
નવી દિલ્હી : હાલમાં જ આપના પ્રમુખ અરવિંદ કેજરીવાલે આવનાર સમયમાં નરેન્દ્ર મોદીની નિવૃતિને લઈને કરેલી ટિપ્પણી પર ભારતનું રાજકારણ ગરમાયું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે એક વર્ષ બાદ જ્યારે વડાપ્રધાન મોદી 75 વર્ષના થશે એટલે તેઓ રાજીનામું આપી…
- નેશનલ
Pune airport: દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ રનવે પર ટગ ટ્રેક્ટર સાથે અથડાઈ
Pune: પુણે એરપોર્ટ(Pune airport) પર એક ગંભીર દુર્ઘટના સર્જાતા રહી ગઈ. ગુરુવારે પુણેથી દિલ્હી જતી એર ઇન્ડિયા(Air India)ની ફ્લાઈટ રનવે પર ટગ ટ્રેક્ટર સાથે અથડાઈ હતી, એરક્રાફ્ટમાં 180 મુસાફરો સવાર હતા. અથડામણને કારણે વિમાનને નુકસાન થયું થયું હતું, મુસાફરોને કોઈ…
- સ્પોર્ટસ
‘T20 વર્લ્ડ કપની ટીમ IPLના પ્રદર્શનના આધારે પસંદ કરી શકાય નહી…’, BCCI સેક્રેટરી જય શાહની સાફ વાત
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના આધારે ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે નહીં. એજ્યારે T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત…
- નેશનલ
World Hypertension Day 2024 : આજે વિશ્વ હાઇપરટેન્શન દિવસ ; હાઇ બ્લડપ્રેશરના દર્દીઓ અનુસરો આ સલાહ અને લાંબુ જીવો..
17મી મેના દિવસે વર્લ્ડ હાઈપર ટેન્શન દિવસ (World Hypertension Day) ઉજવવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોમાં હ્રદયરોગના લીધે લોકોના મૃત્યુમાં વધારો થયો છે તે ચિંતાજનક બાબત છે. આવી સ્થિતિમાં હ્રદયરોગના મૂળ કારણ સમા હાઇપરટેન્શનને લગતી જાગૃતિ લોકોમાં આવે તે માટે…
- નેશનલ
દેશમાં વીજ કટોકટી ઘેરી બનવાના એંધાણ, જૂનમાં 14 વર્ષમાં સૌથી મોટો પાવર શોર્ટફોલની આશંકા
New Delhi: ભારતને વીજળીની તીવ્ર અછતનો સામનો કરવો પડી રહ્યો છે. દેશમાં હાઈડ્રોપાવર જનરેશનમાં ઘટાડો જૂનમાં ભારતને તેની 14 વર્ષમાં સૌથી મોટી પાવર શોર્ટફોલ તરફ દોરી શકે છે. રિન્યુએબલ અને હાલના પ્લાન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને માંગને પહોંચી વળવા સતત…
- આમચી મુંબઈ
Maharashtra માં મહાવિકાસ અઘાડી લોકસભાની કેટલી બેઠકો જીતશે, ઉદ્ધવ ઠાકરે આપ્યો આ જવાબ
દેશમાં લોકસભાની ચૂંટણી માટે અત્યાર સુધીમાં ચાર તબક્કાનું મતદાન થઈ ચૂકયુ છે. જયારે હજુ ત્રણ તબક્કા માટે મતદાન બાકી છે. તેવા સમયે મહારાષ્ટ્રમાં (Maharashtra) કેટલાક નેતાઓએ તેમના પક્ષને કેટલી બેઠકો મળશે તે અંગે દાવા કરી રહ્યા. જેમાં ઠાકરે જૂથના વડા…