- આપણું ગુજરાત
માણસની આટલી ક્રૂરતા ? આખલા સાથે કર્યું આવું કૃત્ય!
ભાવનગર: મૂંગા પશુઓ સાથે માણસનો ક્રૂર વ્યવહારની બનતી ઘટનાઓ આપણું હ્રદય કંપાવી દે છે. આવી જ એક ઘટના ભાવનગરના શિહોર તાલુકાના દેવગણા ગામમાં એક આખલાને એક વિકૃત માણસે આખલાના પેટમાં ભાલુ ખોંસી દીધું હતું. જો કે આ બાદ અસહ્ય પીડા…
- આપણું ગુજરાત
ગુજરાત BJP ની વેબસાઇટ બાવન દિવસથી અપડેટ ન થઈ હોવાની ચર્ચાએ જોર પકડયું
અમદાવાદઃ ગુજરાત ભાજપની (BJP)ઓફિશિયલ વેબસાઇટ છેલ્લા બાવન દિવસથી અપડેટ નહિ થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. જેમાં સૂત્રો દ્વારા નાટ્યાત્મક રાજકીય ઘટનાક્રમ ગુજરાતમાં જોવા મળ્યો ગુજરાતમાં 7મી મે 2024ના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થયુ હતુ. તેની બાદ લોકસભાની ચૂંટણીના…
- નેશનલ
અર્થતંત્રથી લઈને કાશ્મીર અને ખેડૂતો સુધી, રાષ્ટ્રપતિ Droupadi Murmu ના સંબોધનના મહત્વના મુદ્દાઓ
નવી દિલ્હી : દેશની 18મી લોકસભાની(Loksabha)રચના બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ(Draupadi Murmu) બંને ગૃહોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં કયા વિષયો સરકારની પ્રાથમિકતા રહેશે. આ દરમિયાન તેમણે લોકશાહીના રક્ષણ, ખેડૂતોની આવક અને દેશની અર્થવ્યવસ્થા વિશે પણ વાત…
- આપણું ગુજરાત
ગિફ્ટિસિટિમાં દારૂની છૂટ પણ પીનારાંઓને નડે છે આ નિયમો
અમદાવાદઃ એક બાજુ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ચિક્કાર દારૂ પીવાતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે જ્યારે બીજી બાજુ જ્યા પીવાની છૂટ છે ત્યાં જોઈએ તેટલો પીવાતો નથી. વાત છે ગિફ્ટિસિટીની. ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (ગિફ્ટ) સિટીમાં કોર્પોરેટ કલ્ચર ઊભું…
- નેશનલ
રાષ્ટ્રપતિ Draupadi Murmu એ NEET-NET પેપર લીક મુદ્દે કહ્યું, દોષિતોને કડકમાં કડક સજા થશે
નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ(Draupadi Murmu)સંસદના બંને ગૃહોને સંબોધનમાં નવા ચૂંટાયેલા સાંસદો અને લોકસભા સ્પીકર ઓમ બિરલાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આખા દેશમાં લોકસભા ચૂંટણીની ચર્ચા થઈ રહી છે. દુનિયા જોઈ રહી છે કે લોકોએ સતત ત્રીજી…
- નેશનલ
પતિની ધરપકડથી સુનીતા કેજરીવાલ આગબબુલાઃ કહ્યું કે ભગવાન કરે ને…
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ સતત વધી રહી છે અને પહેલા EDએ તેમની ધરપકડ કરી હતી અને હવે CBIએ પણ તેમની ધરપકડ કરી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને ત્રણ દિવસના CBI રિમાન્ડ પર મોકલી દીધા છે. પોતાના પતિની…
- ઇન્ટરનેશનલ
Pakistan એ Maharaja Ranjit Singh ની પ્રતિમા કરતારપુરમાં પુન: સ્થાપિત કરી
લાહોરઃ પાકિસ્તાને પોતાની ભૂલ સુધારી લીધી છે. શીખ સામ્રાજ્યના પ્રથમ શાસક મહારાજા રણજીત સિંહની (Maharaja Ranjit Singh)પ્રતિમા બુધવારે કરતારપુર સાહિબમાં લગભગ 450 ભારતીય શીખ શ્રદ્ધાળુઓની હાજરીમાં સમારકામ બાદ ફરીથી સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમા અગાઉ લાહોર કિલ્લામાં મહારાજા રણજીત…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્રમાં મેઘમહેર : જુનાગઢ અને કોડીનારમાં સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ
રાજકોટ: રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું ધીમું ધીમું આગળ વધી રહ્યું છે, પણ હવે મેઘરાજાએ સૌરાષ્ટ્ર પર મનમૂકીને વરસી રહ્યા છે. આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. ક્યાંક પ્રીમોંસૂનની કામગીરીની પોલ ખોલી હતી તો ક્યાંક નદીના પૂરમાં ભેંસો તણાઇ હતી. આજે…
- આમચી મુંબઈ
વેપારીના પુત્રનું અપહરણ કરી ખંડણી માગી: પડોશી સહિત ત્રણની ધરપકડ
જાલના: જાલનામાં વેપારીના 13 વર્ષના પુત્રનું અપહરણ કરીને રૂ. પાંચ કરોડની ખંડણી માગવા પ્રકરણે પડોશી સહિત ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી. સદર બઝાર પોલીસ ગણતરીના કલાકોમાં અપહૃતનો છુટકારો કરાવ્યો હતો.મંગળવારે સવારે થયું થયેલું નાટક ત્રણ આરોપીની ધરપકડ સાથે રાતે…