- નેશનલ
Hathrasના સત્સંગ કાર્યક્રમમાં સામે આવ્યો ચોંકાવનારો ખુલાસો, 78 આયોજકોના ફોન બંધ
હાથરસ: હાથરસ(Hathras)જિલ્લાના સિકંદરરૌ સ્થિત ફૂલરૌ મુગલગઢી ગામમાં મંગળવારે દુર્ઘટના થઈ હતી. જેમાં ભોલે બાબાના સત્સંગ કાર્યક્રમમાં અચાનક નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા. ભોલેબાબાના આ કાર્યક્રમમાં આયોજક સમિતિમાં 78 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દુર્ઘટના બાદ મોટાભાગના લોકોના ફોન સ્વીચ…
- આપણું ગુજરાત
મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યું, વાહનવ્યવહાર અને વીજપુરવઠો ખોરવાયો, NDRFની કુલ 10 ટીમો તૈનાત
અમદવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મન મૂકીને વરસી(Heavy Rain Gujarat) રહ્યા છે, એકતરફ ખેડૂતોમાં આનંદની લાગણી છે, તો બીજી તરફ ભારે વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. સતત…
- નેશનલ
હરિયાણામાં પોલીસ અધિકારીની સરેઆમ હત્યા, બાઇકસવાર શૂટરોએ ગોળી મારી
હરિયાણામાં માફિયાઓનો ખૌફ વધતો જઈ રહ્યો છે, હરિયાણાના યમુનાનગરમાં એક પોલીસ કર્મચારીની તેના ઘરની બહાર જ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હરિયાણાના યમુનાનગર ક્રાઈમ બ્રાન્ચમાં તૈનાત ASI સંજીવની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, મળતી માહિતી મુજબ, પોલીસ અધિકારીની…
- નેશનલ
Hathras માં જે બાબાના સત્સંગમાં દુર્ઘટના સર્જાઇ તેમનો આશ્રમ ધનકુબેરના મહેલ આગળ છે નિસ્તેજ
હાથરસઃ યુપીના હાથરસમાં(Hathras)મંગળવારે સત્સંગ દરમિયાન નાસભાગમાં 116 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ કાર્યક્રમ ભોલે બાબાનો હતો જેઓ નારાયણ સાકાર વિશ્વ હરી તરીકે જાણીતા છે.જેમાં હજારો ભક્તો એકઠા થયા હતા. કોણ છે એ બાબા જેના…
- નેશનલ
Hathras માં 121 લોકોના મોત, મુખ્ય સેવાદાર અને આયોજકો પર FIR દાખલ
હાથરસ: યુપીના હાથરસમાં(Hathras)સત્સંગ કાર્યક્રમમાં નાસભાગમાં(Stamped)અત્યાર સુધીમાં121 લોકોનાં મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. ત્યારે સત્સંગ કાર્યક્રમના મુખ્ય સેવાદાર દેવપ્રકાશ મધુકર અને અન્ય આયોજકો સામે એફઆઇઆર(FIR)નોંધવામાં આવી છે. ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 105, 110, 126(2), 223 અને…
- આપણું ગુજરાત
Gujaratમાં નવા કાયદાના અમલ બાદ પ્રથમ કેસ ચીલોડામાં નોંધાયો; રાજ્યમાં નોંધાયા કુલ 164 કેસ
અમદાવાદ: 1 જુલાઇથી ભારતમાં સંસ્થાનવાદી કાયદાઓની જગ્યાએ હવે નવા ફોજદારી કાયદાઓની અમલવારીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. IPC અને CRPCની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગુ થઈ ગયા છે. આ અંતર્ગત ગુજરાતમાં કાયદાની…
- સ્પોર્ટસ
T20માંથી નિવૃત્તિ લીધા બાદ હવે શું કરશે રોહિત., વિરાટ
ક્રિકેટ જગતમાં સામાન્યપણે જ્યારે કોઇ ટીમ ટુર્નામેન્ટ હારી જાય છે ત્યારે ટીમમાં રહેલા વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપવાની માગણી કરવામાં આવે છે તો ક્યારેક તેઓ પોતે જ નિવૃત્તિની જાહેરાત કરી દેછે, પણ આ વર્ષે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ જીત્યા બાદ…
- નેશનલ
HDFC Bankના ખાતાધારકોને હવે નહીં જોવા મળે આ ખાસ વસ્તુ, અત્યારે જ જાણી લેજો, નહીંતર…
મુંબઈઃ દેશની સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટરની બેંક તરીકે ઓળખાતી એચડીએફસી બેંક (HDFC Bank) દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ બેંકના આ નિર્ણયની લાખો ખાતાધારકો પર અસર જોવા મળશે. જો તમારું પણ ખાતું એચડીએફસી બેંકમાં છે તો તમારે…
- મનોરંજન
Ambani Familyની આ માનુની નામ જોડાયું આ એક્ટર સાથે, યુઝ કર્યો એક જ ટુથબ્રશ પણ…
વીતેલા જમાનાના હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ચોકલેટી બોય, રોમાન્સ કિંગની ઈમેજ ધરાવતા રાજેશ ખન્ના ઉર્ફે કાકા (Bollywood Actor Rajesh Khanna)ની ફેન ફોલોઈંગ અને એમાં પણ ફિમેલ ફેનફોલોઈંગ એકદમ જોરદાર હતી અને આજે પણ છે. રાજેશ ખન્ના પોતાની એક્ટિંગની સાથે સાથે જ…