- આપણું ગુજરાત
પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી સહિત અનેક રાજનેતાઓએ Rathyatraની શુભેચ્છા પાઠવી
અમદાવાદ: ગુજરાતમાં અમદાવાદ સહિત સમગ્ર દેશમાં આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા( Rathyatra) નીકળી રહી છે. તેવા સમયે દેશના વડાપ્રધાન નરેન્દ્ર અને ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક રાજનેતાઓને લોકોને રથયાત્રાની શુભેચ્છા પાઠવી છે. જેમાં પીએમ મોદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રથયાત્રાની…
- આપણું ગુજરાત
Kodinar News: કોડીનારના દરિયાકાંઠેથી 12 કિલો અફઘાની ચરસ મળ્યું
અમદાવાદઃ ગુજરાતનો દરિયો જાણે ડ્રગ્સ અને ચરસનો પ્રવેશદ્વાર બની રહ્યુ હોય તે આવારનવાર નશીલા પદાર્થો(Drug trafficking through Gujarat) મળી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં પહેલા કચ્છ, પછી દ્વારકા અને હવે ગીર સોમનાથમાં સતત ચરસના પેકેટો દરિયાકાંઠેથી બિનવારસુ હાલતમાં મળ્યા છે.…
- આમચી મુંબઈ
Local Train: ભારે વરસાદને કારણે મુંબઈની લોકલ ટ્રેન સેવા પ્રભાવિત, આ રૂટને સૌથી વધુ અસર
મુંબઈ: ભારે વરસાદ બાદ થાણેમાં લોકલ ટ્રેન સેવાઓ 7 જુલાઈ, રવિવારે સવારે સ્થગિત કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વરસાદને કસારા અને ટિટવાલા સ્ટેશનો વચ્ચે ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે. અહેવાલ મુજબ કલ્યાણ-કસારા રૂટના વશિંદ અને ખડવલી સ્ટેશનો વચ્ચેના ટ્રેક…
- આપણું ગુજરાત
Ahmedabad માં રથયાત્રાના રથોએ મંદિરથી નીકળ્યા, મોસાળ સરસપુરમાં ભક્તો આતુર
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં ભગવાન જગન્નાથજીની 147 રથયાત્રાને લઇને સમગ્ર શહેરમાં ભકિતમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સવારે 7 વાગે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેના ત્રણ કલાક બાદ હવે રથ મંદિર પરિસરથી આગળ નીકળ્યા…
- આપણું ગુજરાત
Rain in Gujarat: ગુજરાતમાં સિઝનનો સરેરાશ 23 ટકા વરસાદ નોંધાયો, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ
અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2023ની સરખામણીએ આ વર્ષે ચોમાસાની શરૂઆત નબળી રહી છે. છઠી જુલાઈ 2024 સુધીમાં આઠ ઈંચ સાથે સિઝનનો સરેરાશ 23 ટકા વરસાદ નોંધાયો છે. ગત છઠ્ઠી જુલાઈ 2023માં સિઝનનો 35.50 ટકા વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં કેટલો વરસાદ નોંધાયો:મળતી…
- આપણું ગુજરાત
PM Modi અને સીએમ ભૂપેન્દ્ર પટેલે કચ્છી માંડુઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી
અમદાવાદ : દેશવિદેશમાં વસેલા અને ગુજરાતમાં રહેલા કચ્છી લોકો અષાઢી બીજના દિવસની ઉત્સાહપૂર્વક રાહ જોતા હોય છે. અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ. કચ્છી નવા વર્ષની ઉજવણી રાજાશાહીના વખતથી થતી આવી છે. કચ્છ આગવો પ્રદેશ છે અને તેની કળા અહીંના…
- આપણું ગુજરાત
Ahmedabad Rathyatra: હેલિકોપ્ટર અને 1278 સીસીટીવી કેમેરાથી પોલીસની બાજનજર
અમદાવાદઃ આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા(Ahmedabad Rathyatra) નીકળી છે ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષામાં કોઇ ચૂક ન રહી જાય તે માટે એક IPS સહિત આઠ ક્રાઈમ બ્રાન્ચના કર્મીઓ હેલિકોપ્ટરથી રથયાત્રાના રૂટ પર બાજનજર રાખી રહ્યા છે. આ ઉપરાંત, પોલીસ…
- નેશનલ
‘જીત અને હાર એ લોકશાહીના અંગો છે’, રાહુલ ગાંધીએ ઋષિ સુનકને પત્ર લખ્યો
નવી દિલ્હી: બ્રિટનની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની કારમી હાર(British election) થઇ છે, જેને કારણે ભારતીય મૂળના ઋષિ સુનકે વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છે અને લેબર પાર્ટીના કીર સ્ટારમેર બ્રિટન(Keir Starmer)ના નવા વડા પ્રધાન બન્યા છે. ભારતની લોકસભાના વિપક્ષના નેતા…
- આપણું ગુજરાત
Ahmedabad શહેરમાં રથયાત્રાને લઇને કડક સુરક્ષા બંદોબસ્ત, 1,733 બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ
અમદાવાદ : અમદાવાદમાં(Ahmedabad)ભગવાન જગન્નાથની 147મી રથયાત્રામાં જ્યાં લાખો ભક્તો દર્શન માટે ઉમટ્યા છે.ત્યારે તેની સુરક્ષા માટે 18,000 થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા 1,733 બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરીને રથયાત્રા…
- આપણું ગુજરાત
Ahmedabad Rathyatra: જગન્નાથ મંદિરમાં ખીચડાનો પ્રસાદ ધરાવાયો, ભક્તોની લાંબી લાઈન લાગી
અમદાવાદઃ આજે 147મી રથયાત્રા નિમિતે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નિકળી રહ્યા છે. ત્યારે આજે ભગવાનને ખીચડાનો પ્રસાદ ધરાવાયો હતો. જગન્નાથ મંદિરમાં ખીચડાનો પ્રસાદ લેવા વહેલી સવારથી ભક્તોની લાંબી લાઈન લાગી હતી. ભકતોએ પ્રસાદ લઈ…