- આપણું ગુજરાત
Ahmedabad માં રથયાત્રાના રથોએ મંદિરથી નીકળ્યા, મોસાળ સરસપુરમાં ભક્તો આતુર
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં ભગવાન જગન્નાથજીની 147 રથયાત્રાને લઇને સમગ્ર શહેરમાં ભકિતમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સવારે 7 વાગે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેના ત્રણ કલાક બાદ હવે રથ મંદિર પરિસરથી આગળ નીકળ્યા…
- આપણું ગુજરાત
Rain in Gujarat: ગુજરાતમાં સિઝનનો સરેરાશ 23 ટકા વરસાદ નોંધાયો, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ
અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2023ની સરખામણીએ આ વર્ષે ચોમાસાની શરૂઆત નબળી રહી છે. છઠી જુલાઈ 2024 સુધીમાં આઠ ઈંચ સાથે સિઝનનો સરેરાશ 23 ટકા વરસાદ નોંધાયો છે. ગત છઠ્ઠી જુલાઈ 2023માં સિઝનનો 35.50 ટકા વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં કેટલો વરસાદ નોંધાયો:મળતી…
- આપણું ગુજરાત
PM Modi અને સીએમ ભૂપેન્દ્ર પટેલે કચ્છી માંડુઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી
અમદાવાદ : દેશવિદેશમાં વસેલા અને ગુજરાતમાં રહેલા કચ્છી લોકો અષાઢી બીજના દિવસની ઉત્સાહપૂર્વક રાહ જોતા હોય છે. અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ. કચ્છી નવા વર્ષની ઉજવણી રાજાશાહીના વખતથી થતી આવી છે. કચ્છ આગવો પ્રદેશ છે અને તેની કળા અહીંના…
- આપણું ગુજરાત
Ahmedabad Rathyatra: હેલિકોપ્ટર અને 1278 સીસીટીવી કેમેરાથી પોલીસની બાજનજર
અમદાવાદઃ આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા(Ahmedabad Rathyatra) નીકળી છે ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષામાં કોઇ ચૂક ન રહી જાય તે માટે એક IPS સહિત આઠ ક્રાઈમ બ્રાન્ચના કર્મીઓ હેલિકોપ્ટરથી રથયાત્રાના રૂટ પર બાજનજર રાખી રહ્યા છે. આ ઉપરાંત, પોલીસ…
- નેશનલ
‘જીત અને હાર એ લોકશાહીના અંગો છે’, રાહુલ ગાંધીએ ઋષિ સુનકને પત્ર લખ્યો
નવી દિલ્હી: બ્રિટનની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની કારમી હાર(British election) થઇ છે, જેને કારણે ભારતીય મૂળના ઋષિ સુનકે વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છે અને લેબર પાર્ટીના કીર સ્ટારમેર બ્રિટન(Keir Starmer)ના નવા વડા પ્રધાન બન્યા છે. ભારતની લોકસભાના વિપક્ષના નેતા…
- આપણું ગુજરાત
Ahmedabad શહેરમાં રથયાત્રાને લઇને કડક સુરક્ષા બંદોબસ્ત, 1,733 બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ
અમદાવાદ : અમદાવાદમાં(Ahmedabad)ભગવાન જગન્નાથની 147મી રથયાત્રામાં જ્યાં લાખો ભક્તો દર્શન માટે ઉમટ્યા છે.ત્યારે તેની સુરક્ષા માટે 18,000 થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા 1,733 બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરીને રથયાત્રા…
- આપણું ગુજરાત
Ahmedabad Rathyatra: જગન્નાથ મંદિરમાં ખીચડાનો પ્રસાદ ધરાવાયો, ભક્તોની લાંબી લાઈન લાગી
અમદાવાદઃ આજે 147મી રથયાત્રા નિમિતે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નિકળી રહ્યા છે. ત્યારે આજે ભગવાનને ખીચડાનો પ્રસાદ ધરાવાયો હતો. જગન્નાથ મંદિરમાં ખીચડાનો પ્રસાદ લેવા વહેલી સવારથી ભક્તોની લાંબી લાઈન લાગી હતી. ભકતોએ પ્રસાદ લઈ…
- આપણું ગુજરાત
Ahmedabad Rathyatra માં 101 ટ્રક, 30 અખાડા અને 18 ગજરાજએ આકર્ષણ જમાવ્યું, ભક્તોની ભારે ભીડ
અમદાવાદ : અમદાવાદ શહેર આજે વહેલી સવારે જય જગન્નાથના નાદ સાથે અમદાવાદમાં 147મી રથયાત્રાનો(Ahmedabad Rathyatra) પ્રારંભ થયો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત ત્રીજી વાર પહિંદ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં હાલ રથયાત્રાના જોડાયેલા ટ્રક ખમાસા પહોંચ્યા છે.…
- આપણું ગુજરાત
Surat Building Collapse: સુરતમાં ધરાશાયી થયેલી બિલ્ડીંગમાં 7 લોકોના મોત, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
સુરત: ગઈ કાલે ગુજરાતમાં વધુ એક દુર્ઘટના ઘટી હતી, ગઈ કાલે બપોર પછી સુરતમાં 6 માળની ઈમારત ધરાશાયી(Surat Building Collapse) થઇ ગઈ હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ 7 લોકોએ જીવ ગુમાવ્યા છે, એક મહિલાને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે, અહેવાલો મુજબ…
- આપણું ગુજરાત
Ahmedabad Rathyatra: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધી કરી રથનું પ્રસ્થાન કરાવ્યું
અમદાવાદઃ ગુજરાતભરના ભગવાન જગન્નાથના ભક્તો જેની સૌ કોઈ આખું વર્ષ રાહ જોતા હોય છે, એ અષાઢી બીજ(Ashadhi Bij)નો પાવન અવસર આજે આવી ગયો છે. અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા(Ahmedabad Rathyatra) નીકળી ચૂકી છે. આજે જગતના નાથ સામે ચાલીને…