- આમચી મુંબઈ
મુંબઈમાં આગામી બેથી ત્રણ કલાકમાં ભારે વરસાદની શક્યતા
મુંબઇઃ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. બે દિવસના આરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે આગામી બેથી ત્રણ કલાકમાં મુંબઈમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈ અને તેના ઉપનગરોમાં વહેલી સવારથી જ…
- સ્પોર્ટસ
ટ્રેન્ટ બ્રિજનું પૅવિલિયન એન્ડ આજથી કોના નામે ઓળખાશે જાણો છો?
નૉટિંગહૅમ: અહીં ટ્રેન્ટ બ્રિજ ખાતે આજે ઇંગ્લૅન્ડની વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ શરૂ થશે એ સાથે અહીંના મેદાન પરના પૅવિલિયન એન્ડને નવું નામ મળશે. ઇંગ્લૅન્ડના ટોચના ફાસ્ટ બોલર્સમાં ગણાતો સ્ટુઅર્ટ બ્રોડ ગયા વર્ષે નિવૃત્ત થયો હતો. આજથી આ ગ્રાઉન્ડ પરનું…
- સ્પોર્ટસ
અમિત મિશ્રાના મતે કયા બે ક્રિકેટર 2027ના વન-ડે વર્લ્ડ કપમાં કદાચ નહીં જોવા મળે?
મુંબઈ: રોહિત શર્મા અને વિરાટ કોહલી (તેમ જ રવીન્દ્ર જાડેજા પણ) ટી-20 વર્લ્ડ કપના ચૅમ્પિયનપદ સાથે હવે આ સૌથી ટૂંકા ફૉર્મેટની ઇન્ટરનૅશનલ્સમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે એટલે હવે પછી 2026માં રમાનારા ટી-20 વિશ્ર્વ કપમાં તેઓ નહીં જોવા મળે, પરંતુ ભૂતપૂર્વ…
- આપણું ગુજરાત
Gujaratમાં વરસાદની આગાહી પણ ઘણા વિસ્તારોમાં ગરમી અને બફારો
અમદાવાદઃ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેરની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે અમદાવાદ, વડોદરા સહિતના મધ્ય અને ઉત્તર ગુજરાતના ઘણા એવા વિસ્તારો છે જ્યાં હજુપણ વરસાદ જોઈએ તેવો વરસ્યો નથી અને ગરમી અને બફારાથી લોકો પરેશાન છે. રાજ્ય પર સર્જાયેલી…
- નેશનલ
છત્તીસગઢમાં માઓવાદીઓનો સેના પર હુમલો, 2 જવાન શહીદ, 4 ઘાયલ
બીજાપુર: છત્તીસગઢ માઓવાદીઓ(Maoist Attack)એ બુધવારે રાત્રે સેના જવાનોને નિશાન બનાવી પર ફરી એક મોટો હુમલો કર્યો હતો. છત્તીસગઢના બીજાપુર જિલ્લા(Bijapur District)માં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) પર માઓવાદીઓએ હુમલો કર્યો હતો, ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ (IED) હુમલામાં STF ના બે જવાનો શહીદ…
- ઇન્ટરનેશનલ
Fire in China Mall: ચીનના શોપિંગ મોલમાં ભીષણ આગ, 16 લોકોના મોત
ચીનના દક્ષીણ પશ્ચિમી પ્રાંત સિચુઆન(Sichuan)માં ગઈ કાલે બુધવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. ઝિગોંગ(Zigong ) શહેરના એક શોપિંગ મોલમાં ભીષણ આગ(Fire in Shopping mall) ફાટી નીકળી હતી, આ ઘટનામાં 16 લોકોના મોત થયા છે. ચીનના સરકારી મીડિયા અનુસાર ઝિગોંગ શહેરમાં…
- નેશનલ
ભારતીય ભાષાઓમાં ભણતર થાય તે માટે સરકારે શરૂ કરી અસ્મિતા યોજના : 22 ભાષાઓમાં એક હજાર પુસ્તકનો લક્ષ્યાંક
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા 2020માં લાવવામાં આવેલ ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020’માં માતૃભાષામાં શિક્ષણ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સરકારના આ ઉદેશ્ય બાદ શિક્ષણ મંત્રાલય અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ આ દિશામાં પહેલ કરી છે. આ અંતર્ગત 22 ભારતીય…
- નેશનલ
યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલની મુલાકાત : કઈ બાબતો પર થઈ ચર્ચા ?
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે રાજભવન ખાતે રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી હતી. જો કે, તે શુંભેચ્છા મુલાકાત તરીકે બતાવવામાં આવી રહી છે. આગામી વિધાનસભા સત્રને લઈને મુખ્યમંત્રી યોગીએ રાજ્યપાલ સાથે ચર્ચા કરી હોવાની અટકળો છે.…
- આપણું ગુજરાત
ભાજપના ગઢમાં જ ગાબડાં પડ્યા કે શું ? યુપીની સાથે ગુજરાતના રાજકારણમાં પણ છે નવાજૂનીના એંધાણ!
ગાંધીનગર: લોકસભાની ચૂંટણીમાં ભાજપને અપેક્ષા કરતાં મળેલી બેઠકોએ ભાજપને પોતાની તરફ એકવાર પાછું વાળીને નજર નાખવા મજબૂર કરી દીધા છે. હાલ ઉત્તર પ્રદેશમાં બદલાઈ રહેલા રાજનીતિના પ્રવાહોની અસર માત્ર એક રાજ્ય પૂરતી સીમિત નથી. ભલે ગુજરાતને ભાજપનો ગઢ ગણવામાં આવતો…
- નેશનલ
Indian Railway તમને પણ કરાવી આપશે ધૂમ રૂપિયાની કમાણી, જાણો કઈ રીતે…
આજકાલ મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે લોકો પોતાના ખર્ચાને પહોંચી વળવા એક્સ્ટ્રા ઈનકમ વધારવા માટે સાઈડ બિઝનેસ કરતાં હોય છે. આજે અમે અહીં તમારા માટે આવો જ એક સાઈડ બિઝનેસનો આઈડિયા લઈને આવ્યા છીએ. જેમાં તમે ઈન્ડિયન રેલવેના…