- આપણું ગુજરાત
Navratri બાદ Rajkotમાં બે હજાર ધાર્મિક દબાણો પર બોલશે તવાઈ: કલેકટરે પાઠવી નોટિસ
રાજકોટ: તાજેતરમાં સોમનાથમાં થયેલ મેગા ડિમોલેશનનો મુદ્દો ચર્ચામાં છે ત્યાં હવે રાજકોટ જિલ્લામાં નવરાત્રી બાદ ડિમોલીશનનો મુદ્દો ગાજે તેવા સંકેતો મળી રહ્યા છે. હાલ દેશભરમાં ગેરકાયદેસર ધાર્મિક સહીતના બાંધકામોનો સરવે કરી દબાણો હટાવવા સુપ્રિમ કોર્ટે આપેલી ગાઇડલાઇન મુજબ રાજકોટ જિલ્લામાં…
- આમચી મુંબઈ
મુંબઈને મળતાં પાણીના ૩૪ ટકા વેડફાટને રોકવા બીએમસીએ કમર કસી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને સાત જળાશયોમાંથી પ્રતિદિન ૩,૯૫૦ મિલ્યન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે. મુંબઈની વસતિ જોતા મુંબઈને દૈનિક સ્તરે ૪,૪૬૩ મિલ્યન લિટર પાણીની આવશ્યકતા છે, પરંતુ સુધરાઈના હાઈડ્રોલિક ડિપાર્ટમેન્ટના ડેટા મુજબ દૈનિક પાણી પુરવઠામાંથી ૩૪ ટકા એટલે કે…
- નેશનલ
નવરાત્રીના ઉપવાસ રહ્યા હોઈએ તો ચા-કોફી પીવાય કે નહીં
નવરાત્રી-2024 આજથી શરૂ થાય છે. ચૈત્રી નવરાત્રીની જેમ શરદીય નવરાત્રીમાં પણ ઘણા લોકો વ્રત રાખે છે અને ઉપવાસ કરી માતાની આરાધના કરે છે. ઉપવાસનું આરોગ્યની દૃષ્ટિએ પણ ઘણું મહત્વ છે. વર્ષના અમુક દિવસો અનાજ ન ખાઈ, પેટ ખાલી રાખી શરીરને…
- આપણું ગુજરાત
આધેડના વયના વેપારીએ કિશોરીને હવસનો શિકાર બનાવતા ચોમેરથી ફીટકાર
ભુજઃ આજથી નવ દિવસ માતાજીની આરાધના કરવાની જે દેશમાં પરંપરા છે ત્યાં મહિલાઓની અવદશા જોઈ કોઈને પણ શરમ આવે. હવસખોરો હૉસ્પિટલમાં ડોક્ટરને, સ્કૂલમાં વિદ્યાર્થિનીને પણ નથી બક્ષતા અને નાનકડી ભૂલકીઓથી માંડી કિશોરીઓ ને વૃદ્ધાઓ પણ આવા નરાધમોનો ભોગ બને છે.…
- નેશનલ
જેલમાં કેદીઓ સાથે જાતિ આધારિત ભેદભાવ ન કરી શકાય, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
નવી દિલ્હી: જેલમાં જાતિના આધાર પર થતા ભેદભાવ અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટે (Supreme court) આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે જેલમાં સફાઈ અને ઝાડુ મારવાનું કામ પછાત જાતિઓને અને ઉચ્ચ જાતિના લોકોને રસોઈ બનાવવાનું કામ સોંપવાની પ્રથા…
- આપણું ગુજરાત
જેલમાં બંધ ગણેશ જાડેજા ગોંડલ નાગરિક બેન્કનાં વાઈસ ચેરમેન તરીકે ચૂંટાયો
રાજકોટઃ જુનાગઢ જેલમાં બંધ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલને સહકારી બેંકના વાઈસ ચેરમેન તરીકેની વરણી કરવામાં આવી છે. જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ ગોંડલ નાગરિક બેન્કનાં વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે ચેરમેન તરીકે અશોક પીપળીયા…
- નેશનલ
મસાલા ખાઈને રસ્તા પણ થૂંકે તેની તસવીર અખબારમાં છાપવી જોઈએ: Nitin Gadkari
નાગપુર: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બુધવારે હળવી શૈલીમાં પણ ગંભીર પ્રશ્ન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પાન મસાલા ખાઈને પછી રસ્તા પર થૂંકનારા લોકો સાથે કઈ રીતે વર્તવું જોઈએ. આ અંગે નીતિન ગડકરીએ કહ્યું છે કે જે…
- આપણું ગુજરાત
અમે જીવનથી થાકી ગયા છેઃ હેલ્પલાઈન નંબર પર રોજ કેટલાય કરે છે મરવાની વાતો
અમદાવાદઃ જીવન ઘણું અમૂલ્ય છે, પરંતુ માણસ માનસિક રીતે જ્યારે થાકી જાય ત્યારે તેને દોરડું પણ સાપ લાગવા માંડે છે. હતાશા માણસની જીવન જીવવાની ઈચ્છા ધીમે ધીમે મારી નાખે છે. માનસિક સંતાપ ક્યારેક એટલો વધી જાય છે કે માણસ અંતિમ…