- નેશનલ
Ratan Tataના નિધનથી સિમી ગરેવાલે લખી ઈમોશનલ પોસ્ટ
ઉદ્યોગપતિ રતન ટાટાના આકસ્મિક અવસાનના સમાચારથી દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જ્યારે આખો દેશ દુર્ગા પૂજાની તૈયારી કરી રહ્યો છે, ત્યારે આપણે મા દુર્ગાના સિંહના અવતારસમા રતન ટાટાને ગુમાવ્યા છે. જ્યારે સમગ્ર દેશ તેમના નિધનથી શોકમાં છે, ત્યારે તેમની…
- આપણું ગુજરાત
શિક્ષકોની ભરતી! માધ્યમિક શિક્ષકોની 3517 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગાંધીનગરઃ ગુજરાતનાં શિક્ષણ વિભાગે શિક્ષક ભરતીની રાહ જોનારા ઉમેદવારો માટે શિક્ષણ સહાયક ભરતીની મહત્ત્વની જાહેરાત કરી છે. જે હેઠળ માધ્યમિક શાળાઓમાં કુલ 3517 જગ્યા માટે ભરતી જાહેર કરી છે. સરકારી શાળાની જગ્યા 1200 અને ગ્રાન્ટેડ શાળાની જગ્યા 2317 ખાલી પડેલી…
- નેશનલ
Ratan Tataએ કંપનીને કઈ રીતે પહોંચાડી 4 થી 400 બિલિયન ડોલર સુધી? સંઘર્ષભરી સફર!
Tata ગ્રુપની આજની સ્થિતિને જોઈને ભલે જાહોજહાલીની દેખાઈ આવે પરંતુ ટાટા ગ્રુપની સાથે રતન ટાટાની સફર પડકારો વિનાની ન હતી. આજે ટાટા ગ્રુપની આવક ભલે 165 બિલિયન ડોલર હોય પરંતુ, જ્યારે રતન ટાટાએ 1991માં ચાર્જ સંભાળ્યો ત્યારે તેનું વાર્ષિક ટર્નઓવર…
- આપણું ગુજરાત
Ahmedabadમાં ચાલુ ગરબાએ ફાયરિંગ, સુરક્ષા સામે મોટો પશ્ન
અમદાવાદઃ અમદાવાદમાં ચાલુ ગરબાએ ફાયરિંગની ઘટના બની હોવાના અહેવાલો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોતા ખાતે આવેલા ખૂબ જાણીતા મંડળી ગરબામાં હવામાં ફાયરિંગની ઘટનાએ ચકચાર મચાવી છે. આ ઘટના વહેલી સવારે 6 વાગ્યા આસપાસ ઘટી હતી. ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સવાર સુધી…
- નેશનલ
Ratan Tataએ ફેક્ટરીમાં શ્રમિકની જેમ કામ કર્યું અને નમકથી માંડી જહાજ બનાવવા સુધી પહોંચ્યા
મુબઈ: ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાનું ગત રાત્રે અવસાન (Ratan Tata passes away) થયું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. 31 માર્ચ, 2024 સુધીમાં ટાટા ગ્રુપનું કુલ માર્કેટ કેપ $365 બિલિયન હતું, કંપનીને…
- નેશનલ
Ratan Tataના અંતિમ સંસ્કારમાં શામેલ થશે અમિત શાહ; જયશંકરે કહ્યું ‘એક યુગનો અંત’
મુંબઈ: ટાટા ગ્રુપના ચેરમેન અને દેશના વરિષ્ઠ ઉદ્યોગપતિ રતન ટાટાએ બુધવારની રાત્રે આ દુનિયા છોડી દીધી. 86 વર્ષની વયે દેશ અને દુનિયાને અલવિદા કહેનારા રતન ટાટાને નાદુરસ્ત તબિયતના કારણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે દિવસ પહેલા…
- આમચી મુંબઈ
Ratan Tataના શોકમાં મહારાષ્ટ્ર સરકારે કર્યા કાર્યક્રમો રદ: રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
મુંબઈ: ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે રાત્રે નિધન થયું. 86 વર્ષની ઉંમરે તેમણે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી ઉદ્યોગપતિઓથી લઈને મનોરંજન, રાજકારણ અને રમત જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેમના મૃત્યુના શોક પર મહારાષ્ટ્ર સરકારે…
- નેશનલ
Ratan Tata Love Story: લગ્ન નહિ કરનારા રતન ટાટાની અધૂરી રહી ગયેલી એક પ્રેમ કહાની….
નવી દિલ્હીઃ દેશનું હિર એવાં રતન તાતાનું દેહાંત થયું છે, હવે તે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેમની ચેતના કાયમને માટે આપણા દિલમાં રહેવાની છે. તેઓ દેશનાં ખૂબ મોટાં ઉદ્યોગપતિ હતાં, પરંતુ ઉદ્યોગપતિની સાથોસાથ દેશનાં વિકાસમાં પણ તેમણે અમૂલ્ય પ્રદાન…
- નેશનલ
ભારતે ‘રતન’ ગુમાવ્યુંઃ જાણીતા ઉદ્યોગપતિ Ratan Tataનું નિધન
મુંબઈઃ દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, ત્યારે બુધવારે રાતે તેમનું નિધન થયું. લાંબા સમયગાળાથી રતન ટાટા બીમાર હતા. તેમનું આજે 86 વર્ષની જૈફ વયે અવસાન થવાના સમાચારથી ઉદ્યોગજતમાં શોકની લાગણી…
- આપણું ગુજરાત
ભુજ હેડ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ કરાવાઈ શ્રી Ram Janmabhoomiની સ્ટેમ્પ
ભુજ: રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભુજ શહેરની વડી ટપાલ કચેરી ખાતે ફિલાટેલી પર યોજાયેલા સેમિનારમાં અયોધ્યામાં સ્થિત શ્રી રામ જન્મભૂમિ અંગેની મુકવામાં આવેલી અદભુત સ્ટેમ્પ ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ડિપાર્ટમેન્ટ ઑફ પોસ્ટ ઇન્ડિયા દ્વારા 7 ઑક્ટોબરથી આગામી 11મી…