- પોરબંદર

પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભરશિયાળે કેસર કેરીનું આગમન, રેકોર્ડ ભાવે હરાજી…
પોરબંદર: ફળોના રાજા કહેવાતી કેસર કેરી સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં બજારમાં આવે છે, પરંતુ આ વર્ષે ભરશિયાળે જ પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. આ ઘટના ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં કદાચ પ્રથમ વખત બની છે.જેનાથી ખેડૂતો,…
- Uncategorized

અમદાવાદના થલતેજમાં કરોડોના બંગલાઓ બચાવવા માલિકોની આત્મવિલોપનની ચીમકી, જાણો વિગતે…
અમદાવાદઃ અમદાવાદ શહેરના થલતેજ વોર્ડમાં આવેલા સ્નેહાંજલિ સોસાયટીમાં અંદાજે બે કરોડની કિંમતના 25 બંગલો આવેલા છે. આ તમામ મકાન ગેરકાયદે હોવાનું કહીને કોર્પોરેશન દ્વારા તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે સોસાયટીના રહીશોએ આ અંગે જોરદાર વિરોધ નોંધાવ્યો છે.…
- નેશનલ

જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકી વચ્ચે અથડામણ, બે આતંકી હોવાની આશંકા
ઉધમપુર : જમ્મુ કાશ્મીરના ઉધમપુર જીલ્લામાં સુરક્ષા દળો અને આતંકી વચ્ચે અથડામણ શરુ થઈ છે. જેમાં સુરક્ષા દળોને મળેલી ગુપ્ત માહિતીના આધારે જૈશ-એ-મોહમ્મદ આતંકીઓને ઘેરી લીધા છે. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી નેટવર્કને તોડી પાડવા માટે સુરક્ષા દળોએ મોટા પાયે ઓપરેશન…
- ઇન્ટરનેશનલ

પીએમ મોદી ત્રણ દેશની યાત્રા દરમિયાન જોર્ડન પહોંચ્યા, ભવ્ય સ્વાગત કરાયું
અમાન : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દેશની યાત્રા પર છે. આ દરમિયાન તેવો જોર્ડન પહોંચ્યા છે. જોર્ડનની રાજધાની અમાનમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોર્ડનના વડાપ્રધાન જાફર હસને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી જોર્ડન…
- નેશનલ

એનઆઈએ પહલગામ આતંકી હુમલાની ચાર્જશીટ દાખલ કરી, આતંકી સાજીદ જટ્ટને માસ્ટર માઈન્ડ દર્શાવાયો…
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા કેસમાં એનઆઈએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં લશ્કરે એ તૈયબાના આતંકી સાજીદ જટ્ટને હુમલાનો માસ્ટર માઈન્ડ દર્શાવાયો છે. એનઆઈએ આતંકી સાજીદ જટ્ટ પર 10 લાખ રૂપિયાની ઇનામ પણ રાખ્યું છે. સાજિદનું પૂરું…
- નેશનલ

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નીતિન નબીને પદગ્રહણ કર્યું, કહ્યું ભાજપ તમામ વર્ગોનો પક્ષ…
ભાજપના નવા રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નીતિન નબીને પદગ્રહણ કર્યું છે. તેમણે પદગ્રહણ સમયે પક્ષનો આભાર માન્યો હતો. તેમજ કહ્યું હતું કે ભાજપ તમામ વર્ગોનો પક્ષ છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, જે.પી. નડ્ડા અને ધર્મેન્દ્ર પ્ર્ધાન સહિતના…
- આપણું ગુજરાત

આણંદ જીલ્લાના વાસદ-બોરસદ હાઈવે પર ગંભીર અકસ્માત, બે લોકોના મોત
આણંદ : આણંદ જીલ્લાના અંબાવ નજીક વાસદ-બોરસદ હાઈવે પર ટ્રક અને પિક- અપ વાન વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા છે. તેમજ આ અકસ્માત બાદ સ્થળ પર બ્લાસ્ટ સાથે બંને ગાડીમાં આગ લાગી હતી. આ અકસ્માતની…
- નેશનલ

મનરેગા યોજનાનું નામ બદલવા મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરી, કહ્યું ગાંધીજીની વિરાસત સાથે છેડછાડ
નવી દિલ્હી : સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકાર મનરેગા યોજનાને નાબૂદ કરીને નવી યોજના લાવવાની ચર્ચા ચાલી રહી છે. જેના પગલે વિપક્ષ કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. આ અંગે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારની મનરેગા યોજના નાબૂદ કરી નવો…









