- ગાંધીનગર

ગાંધીનગરમાં ટાઈફોઈડના દરરોજ સરેરાશ 25 નવા કેસ, કોંગ્રેસના સરકાર પર પ્રહાર
ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ટાઈફોઈડનો રોગચાળો વકરી રહ્યો છે. જેના પગલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પ્રતિનિધિમંડળ સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લઈ તેમની પૂછપરછ કરી હતી અને તંત્રની કામગીરી સામે ગંભીર…
- નેશનલ

અયોધ્યામાં રામ મંદિર અને આસપાસ હવે નોનવેજ ફૂડના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ
અયોધ્યા : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર અને તેની આસપાસ હવે નોનવેજ ફૂડના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેમાં આ પ્રતિબંધ હવે માત્ર હોટલ, ઢાબા અને દુકાનો પૂરતો મર્યાદિત નહી રહે. આ પ્રતિબંધ રામ મંદિર અને પંચકોસી…
- Uncategorized

ન્યૂયોર્કના મેયર મમદાનીએ ઉમર ખાલિદને લખેલા પત્ર પર ભારતની આકરી પ્રતિક્રિયા
નવી દિલ્હી : અમેરિકાના ન્યૂયોર્ક શહેરના નવા ચૂંટાયેલા મેયર ઝોહરાન મમદાનીએ જેલમાં બંધ ઉમર ખાલિદને લખેલા પત્ર પર ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપી છે. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જાહેર પદ ધરાવતા વ્યક્તિઓએ અન્ય…
- નેશનલ

પીએમ મોદીએ ટ્રેડ ડીલ મુદ્દે ટ્રમ્પને ફોન ન કર્યો હોવાના દાવા પર વિદેશ મંત્રાલયે ખુલાસો આપ્યો
નવી દિલ્હી : ભારત અમેરિકા ટ્રેડ ડીલ ન થવા મુદ્દે અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે આ દાવાને ખોટો ગણાવ્યો છે. તેમજ કહ્યું છે કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે…
- નેશનલ

છત્તીસગઢના દંતેવાડા 18 મહિલાઓ સહિત 63 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ
દંતેવાડા : છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓ વિરુદ્ધના અભિયાનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જેમાં 18 મહિલાઓ સહિત 63 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. જેમાંથી 36 નક્સલીઓ પર એક કરોડથી વધારેના ઇનામ જાહેર કરવામાં આવ્યા હતા. આ નક્સલવાદીઓએ વરિષ્ઠ પોલીસ અને…
- રાજકોટ

VGRC રાજકોટમાં 110 આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભાગ લેશે, 1500 થી વધુ એમઓયુની શક્યતા
રાજકોટ: રાજકોટમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન અને વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન ગુજરાતના વિકાસ ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાવાની તૈયારી છે. જેમાં 11 થી 15 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાનાર આ પાંચ દિવસીય મહાપ્રદર્શન દરમિયાન રિવર્સ બાયર્સ-સેલર મીટ અંતર્ગત 1500થી…
- ઇન્ટરનેશનલ

ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીની અમેરિકા અને ઇઝરાયલને આપી ચેતવણી, કહ્યું હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે
તહેરાન: ઈરાનમાં સતત થઈ રહેલા વિરોધ પ્રદર્શન માટે અમેરિકા અને ઇઝરાયલને જવાબદાર ગણાવીને ઈરાના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની બંને દેશોને ચેતવણી આપી છે. ખામેનીએ જણાવ્યું છે કે અમે અમારી હદ ભૂલતા નથી તેમજ જો અમારી પર હુમલો કરવામાં આવશે…
- નેશનલ

બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે 10 વર્ષ બાદ સીધી ફ્લાઇટ સેવા શરૂ થશે
ઢાકા: બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે સંબધોમાં સુધાર થઇ રહ્યો છે. ત્યારે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે 10 વર્ષ બાદ સીધી ફ્લાઇટ સેવા 29 જાન્યુઆરીથી શરૂ થવાની છે. સરકારી ઉડ્ડયન કંપની બિમાન બાંગ્લાદેશ એરલાઇન્સ ઢાકા અને કરાચી વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ…









