- નેશનલ
તમિલનાડુના સીએમના આવાસ અને રાજભવનને બોમ્બથી ઉડાવાની ધમકી, ફોન કરનારની અટકાયત
ચેન્નાઈ : તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના ચેન્નાઈ સ્થિત નિવાસ સ્થાન, રાજ ભવન અને દક્ષિણ ભારતીય અભિનેત્રી ત્રિશાના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં ચેન્નાઈના ટેયનમ્પેટ વિસ્તારમાં ત્રિશાના આવાસ પર બોમ્બ…
- નેશનલ
આસામના ગાયક ઝુબીન ગર્ગ મૃત્યુ કેસમાં વધુ બે લોકોની ધરપકડ, સાપરાધ મનુષ્યવધનો કેસ દાખલ
ગુવાહાટી : આસામના ગાયક ઝુબીન ગર્ગના મૃત્યુ કેસમાં વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઝુબીન ગર્ગના બેન્ડના સભ્યો સંગીતકાર શેખર જ્યોતિ ગોસ્વામી અને ગાયિકા અમૃત પ્રભા મહંતની ધરપકડ કરી છે. આ પૂર્વે પોલીસે તેના મેનેજર અને સિંગાપુરના ઉત્તર…
- નેશનલ
મહિલા હિંદુવાદી નેતાએ બિઝનેસમેન પ્રેમીની હત્યા કરાવ્યાનો આક્ષેપ, કોણ છે એ નેતા ?
અલીગઢ : વર્ષ 2019માં મહાત્મા ગાંધીની હત્યાના એક વિવાદાસ્પદ નાટકમાં ચર્ચામાં આવેલી હિંદુ મહાસભાની નેતા પૂજા શકુન પાંડે ઉત્તર પ્રદેશના એક બિઝનેસમેનની હત્યા કેસમાં ફરાર છે. જયારે તેના પતિ અશોક પાંડેની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પોલીસે જણાવ્યું કે…
- T20 એશિયા કપ 2025
એશિયા કપ 2025 ટ્રોફી લઈ ગયા બાદ મોહસીન નકવીએ માફી માંગી
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમે T20 એશિયા કપ 2025 ની ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું. એશિયા કપ 2025 જીત્યા બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો. ત્યાર બાદ નકવી લાંબા સમય સુધી…
- નેશનલ
આરએસએસના શતાબ્દી સમારોહમાં પીએમ મોદીએ હાજરી આપી, કહ્યું સંઘનો લોકતંત્રમાં અડગ વિશ્વાસ
નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યોગદાનને ઉજાગર કરતી ખાસ ડિઝાઇન કરેલી સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો હતો. આ વર્ષે વિજયાદશમીથી લઈને વર્ષ…
- અમદાવાદ
ગુજરાત હાઈકોર્ટે સબ-ઇન્સ્પેક્ટર પરીક્ષાના પરિણામને પડકારતી અરજી ફગાવી
અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે કેટલાક ઉમેદવારો દ્વારા સબ-ઈન્સ્પેક્ટર પરીક્ષાના પરિણામને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. જેમાં પસંદગી બોર્ડે ઉમેદવારોને ચાર વિષયોમાં દરેકમાં 40 ટકા માર્ક મેળવવા ફરજીયાત બનાવ્યા હતા. આ અંગે કોર્ટે જણાવ્યું હતું કે જો દરેક વિષયમાં ઉમેદવારના જ્ઞાનને…
- અમદાવાદ
ગુજરાત હાઈકોર્ટે પ્રદુષિત પાણી ગામના તળાવમાં ઠાલવવા મુદ્દે સત્તાધિકારીઓને અવમાનના નોટિસ પાઠવી
અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ જીલ્લાના ગામોમાં પ્રદુષિત પાણી ઠાલવવા મુદ્દે સત્તાધિકારીઓને નોટીસ ફટકારી છે. આ અંગે અદાલતમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી દરમિયાન કોર્ટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, અમદાવાદ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડના…
- નેશનલ
કેદારનાથ યાત્રાના નામે સાયબર ફ્રોડ કરનાર ચાર આરોપી ઝડપાયા
રુદ્ર પ્રયાગ : ગુજરાતમાંથી કેદારનાથ યાત્રા માટે જતા શ્રધ્ધાળુ સાથે કરવામાં આવેલા 1.91 કરોડની સાયબર ફ્રોડનો ભેદ ઉકેલાયો છે. જેમાં પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી હેલિકોપ્ટર ટિકિટ આપીને છેતરપિંડી કરવા બદલ ચાર લોકોની ધરપકડ કરી છે. સુરતના રહેવાસી સૂર્યપ્રકાશ મિશ્રાએ ફરિયાદ…