- અમદાવાદ
અમદાવાદના પાલડીમાં ભઠ્ઠા નજીક યુવકની મોડી રાત્રે હત્યા, પોલીસે તપાસ શરુ કરી
અમદાવાદ : અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશન પાસે આવેલ ભઠ્ઠા ચાર રસ્તા પાસે એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ સવારે ૩.30 વાગ્યાની આસપાસ હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર નૈસલ ઠાકોર નામના યુવકને…
- ઇન્ટરનેશનલ
નેપાળમાં અડધી રાતે ખેલ પલટાયો, 60 કલાક પછી સુશીલા કાર્કી બની શકે છે વડા પ્રધાન
કાઠમંડુ : નેપાળમાં સત્તા પરિવર્તન બાદ વચગાળાની સરકારની રચનાનું કોકડું ઉકેલાયું છે. જેમાં અડધી રાતે ખેલ પલટાઈ ગયો હતો. લાંબી ચર્ચા વિચરણા બાદ સુશીલા કાર્કીના નામ પર સહમતિ સાધવામાં આવી છે. જેના પગલે હવે સુશીલા કાર્કી નેપાળના નવા કાર્યકારી વડાપ્રધાન…
- નેશનલ
રશિયાની સેનામાં ભારતીયોને ભરતી મુદ્દે વિદેશ મંત્રાલયે કરી આ સ્પષ્ટતા
નવી દિલ્હી : રશિયાની સેનામાં ભારતીયોને ભરતી કરવામાં આવતા હોવાના મુદ્દે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે. આ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું છે રશિયાના અધિકારીઓ સામે આ બાબતને ગંભીરતાપૂર્વક મુકવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, રશિયાની સેનામાં…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે મોંધવારીમાં વધારો, વ્યાજ દરના ઘટાડાની શક્યતા
ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શરુ કરાયેલા કરાયેલા ટેરિફ વોરની અસર દેશના અર્થતંત્ર પણ જોવા મળી છે. જેમાં અમેરિકાના શ્રમ મંત્રાલયના આંકડા અનુસાર ઓગસ્ટ મહિનામાં અમેરિકામાં ફુગાવાનો દર વધ્યો છે. જેના લીધે જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં પણ વધારો નોંધાયો…
- નેશનલ
છત્તીસગઢમાં એક કરોડના ઇનામી નક્સલી સહિત 10 નક્સલીઓ ઠાર
ગરિયાબંદ : છત્તીસગઢમાં સતત નકસલ નાબૂદી અભિયાન ચાલી રહ્યું છે. જેમાં છત્તીસગઢના ગરિયાબંદમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. એક અથડામણમાં એક કરોડનો ઇનામી નક્સલી મનોજ સહિત 10 નક્સલીઓ માર્યા ગયા છે. આ અથડામણ શોભા અને મૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં…
- નેશનલ
ઉત્તરાખંડના પૂર અસરગ્રસ્ત વિસ્તારો માટે પીએમ મોદીએ 1200 કરોડનું પેકેજ જાહેર કર્યું
દહેરાદૂન : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડના પૂર અસરગ્રસ્ત વિસ્તારોના હવાઈ સર્વેક્ષણ માટે દહેરાદૂન પહોંચ્યા હતા. જોકે, ખરાબ હવામાનના લીધે હવાઈ સર્વેક્ષણ રદ કરવામાં આવ્યું હતું. જેની બાદ વડા પ્ર્ધાન સ્ટેટ ગેસ્ટ હાઉસ ગયા હતા. તેમણે સ્ટેટ ગેસ્ટ હાઉસના…
- ઇન્ટરનેશનલ
નેપાળમાં વચગાળાની સરકારના વડા મુદ્દે મતભેદ, જેન-ઝેડના બે ગ્રુપોમાં મારામારી
કાઠમંડુ : નેપાળમાં હિંસક પ્રદર્શન બાદ સત્તા પરિવર્તન થયું છે. જેમાં હાલ દેશની કમાન સેના પાસે છે. ત્યારે હવે નેપાળમાં વચગાળાની સરકાર મુદ્દે મૂંઝવણભરી સ્થિતી પેદા થઈ છે. નેપાળમાં વચગાળાની સરકાર વડાના નામ પર હજુ સહમતી સાંધી શકાઈ નથી. જેન-ઝેડ…
- ઇન્ટરનેશનલ
આઈઆઈએમ અમદાવાદમાં દુબઈએ નવું કેમ્પસ શરુ કર્યું, બંને દેશો વચ્ચે શિક્ષણ ક્ષેત્રે સહયોગ વધશે
અમદાવાદ : આઈઆઈએમ અમદાવાદમાં દુબઈએ નવું કેમ્પસ શરુ કર્યું છે. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે આ નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહ્યા હતા. તેમણે…