Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 84 of 313
  • તમામ યુનિવર્સિટીના સર્વર ડાઉન રહે અને વિદ્યાર્થીઓએ જેટલા માર્કની પરીક્ષા હોય તેના કરતાં વધારે માર્ક મળતા રહે તેવી ભગવાનને પ્રાર્થના!

    ફોકસ -બી. એચ. વૈષ્ણવ યુનિવર્સિટી. યુનિવર્સિટી એટલે વિશ્ર્વ વિદ્યાપીઠ. એક સમયે યુનિવર્સિટી એટલે મેધાવી, ઇન્ટેલેકચ્યુઅલ, સ્કોલર એટલે રચનાત્મક ખોપડી, વિદ્વાન,અભ્યાસુ ( હાલમાં અભ્યાસુ એટલે ગાઇડ થકી ,વડે અને ગાઇડલેખન માટે જીવતો પગારજીવી એટલે પ્રોફેસર કે વ્યાખ્યાતા એવી વ્યાખ્યાથી પદ વ્યાખ્યાયિત…

  • ઉત્સવ

    કોચિંગ ક્લાસને નાથવા વાલીઓએ પણ સંવેદનશીલ બનવું પડે

    કેન્દ્ર સરકારે સાચી દિશામાં પગલું માંડ્યું છે. હવે અમુક જવાબદારી તો મા-બાપે જ નિભાવવી પડશે કવર સ્ટોરી -વિજય વ્યાસ ગ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓના વધતા આપઘાતોને રોકવા માટે કોચિંગ ક્લાસીસને લગતી ગાઈડલાઈન બનાવવા નિર્ણય લીધો છે. આ ગાઈડલાઈન પ્રમાણે, કોઈ પણ…

  • ઉત્સવ

    તુલસીદાસના ‘રામ હી કેવલ પ્રેમ પિયારા’ જયારે ફારસીમાં ‘રામ કરદન’ બની ગયા!

    મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી તમને કેટલાં રામાયણની ખબર છે?ભારતમાં, ખાસ કરીને હિન્દી ભાષી અને પશ્ર્ચિમના પ્રદેશોમાં, મુખ્યત્વે બે રામાયણ પ્રચલિત છે . એક : તુલસી કૃત અને બે: વાલ્મીકિ કૃત. તુલસી રામાયણનું નામ ‘રામચરિતમાનસ’ છે અને તે સોળમી સદીના અંતમાં…

  • ઉત્સવ

    રામનું સોણું ભરતને ફળ્યુંઅંદરની વાત રામ જાણે

    ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી આવતીકાલે ૨૨ જાન્યુઆરી. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો દિવસ. મર્યાદા પુરુષોત્તમ રામ ભાષાના કણકણમાં વસવાટ કરે છે. દેશ આખામાં અયોધ્યાના આ પાવન પ્રસંગ નિમિત્તે શ્રી રામની ઉજવણી થશે ત્યારે સિયાવર રામચંદ્ર ભાષામાં કેવા વણાઈ ગયા છે…

  • ઉત્સવ

    ઔરંગઝેબની કપટી ચાલો અંતે સાવ ઊંધી પડી ગઈ

    વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૨૮)સત્તાના મોહમાં માનવી કેટલો નીચો જઈ શકે છે એના અગણિત દાખલા ઈતિહાસમાં છે. મોગલ સામ્રાજ્યમાં પોતીકાના લોહીના ખાબોચિયામાં નાહીને સત્તારૂઢ થવાની જાણે પ્રથા જ હોય એવું લાગે.અહીં પણ અબ્બાજાન બાદશાહ ઔરંગઝેબ અને શાહજાદા મિર્જા મુહમ્મદ અકબર…

  • ઉત્સવ

    શ્રી રામ જય રામ જય જય રામ

    પ્રભુ શ્રી રામને યાદ કરતાં અનેક સ્મૃતિઓ અને સ્થળો નજરે ચડે છે તેમાંથી અમુકને આજે સૌ કચ્છવાસીઓ હર્ષપૂર્વક માણીએ વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી વાસ્તવમાં પ્રભુ શ્રીરામ જન્મ્યા અયોધ્યામાં, પરંતુ ચૌદ વર્ષના વનવાસ દરમિયાન પૂરી ભારતયાત્રા કરી. એ સંદર્ભે સમગ્ર…

  • ભૂલ ગયા સબ કુછ, યાદ નહીં અબ કુછ!

    મિજાજ મસ્તી -સંજય છેલ ટાઈટલ્સ: માણસ માત્ર ભૂલવાને પાત્ર! (છેલવાણી) એક માણસ ડોક્ટર પાસે જઇને કહે છે, ‘આજકાલ મને બધું ભૂલવાની તકલીફ શરૂ થઇ છે.’ ડોક્ટરે પૂછ્યું, ‘ક્યારથી છે આ પ્રોબ્લેમ?’ ‘કયો પ્રોબ્લેમ?’ પેશન્ટે ડોક્ટરને સામે પૂછ્યું! હિંદીના મહાકવિ હરિવંશરાય…

  • ઉત્સવ

    ભૂલ ગયા સબ કુછ, યાદ નહીં અબ કુછ!

    મિજાજ મસ્તી -સંજય છેલ ટાઈટલ્સ: માણસ માત્ર ભૂલવાને પાત્ર! (છેલવાણી) એક માણસ ડોક્ટર પાસે જઇને કહે છે, ‘આજકાલ મને બધું ભૂલવાની તકલીફ શરૂ થઇ છે.’ ડોક્ટરે પૂછ્યું, ‘ક્યારથી છે આ પ્રોબ્લેમ?’ ‘કયો પ્રોબ્લેમ?’ પેશન્ટે ડોક્ટરને સામે પૂછ્યું! હિંદીના મહાકવિ હરિવંશરાય…

  • ઉત્સવ

    તારી બહેનને છોકરો થયો છે એ તારા પતિનો છે

    મહેશ્ર્વરી ભદ્રેસરથી શરૂ થયેલા ગુજરાત પ્રવાસમાં આ વખતે નાટકો ભજવતી વખતે નવો નિયમ દાખલ કરવામાં આવ્યો હતો. નાટક શરૂ થાય એ પહેલા તેમજ ઈન્ટરવલ પડે ત્યારે પ્રેક્ષકોના મનોરંજન માટે બે – ત્રણ ડાન્સ આઈટમ રાખવાની પરંપરા શરૂ કરવામાં આવી. કંપનીમાં…

  • ઉત્સવ

    સામ્યવાદીઓ હવે શું કરશે?

    રામમંદિર જઈ દર્શન કરશે કે પોતાનો દંભ ચાલુ રાખશે? ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ આજકાલ સામ્યવાદીઓ ભારે દ્વિધામાં છે. અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરના દર્શને જવું કે નહીં?! આમ તો સામ્યવાદીઓ પોતાની જાતને નાસ્તિક ગણાવે છે, પરંતુ રાજકીય લાભ મળે તો કદાચ…

Back to top button