બેસ્ટની બસ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર દોડશે
મુંબઈ: બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઉપક્રમે તેના કાફલામાં વધુ સિંગલ અને ડબલ-ડેકર એસી બસો મેળવ્યા બાદ તેની બસો ’અટલ સેતુ’ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર ચલાવવાનું નક્કી કર્યું છે. બેસ્ટનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ૨,૫૯૪ બસોનો વર્તમાન કાફલો હાલના…
પાલિકાના અધિકારી-મુકાદમના ત્રાસથી કંટાળી સફાઈ કર્મચારીનો આપઘાત: ત્રણ સામે ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પુત્રીની નાદુરસ્ત તબિયતને કારણે મહિનો રજા લીધા પછી સફાઈ કર્મચારીને ડ્યૂટી જૉઈન્ટ કરવાની મંજૂરી ન મળતાં તેણે કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના જોગેશ્ર્વરીમાં બની હતી. મૃતકે સુસાઈડ નોટમાં તેને આપવામાં આવેલા માનસિક ત્રાસનો ઉલ્લેખ કરતાં પોલીસે મુંબઈ…
- નેશનલ
પ્રાણપ્રતિષ્ઠામાં ૧૪ દંપતી યજમાન
પૂજા: રામેશ્ર્વરમમાં શ્રી રામનાથસ્વામી મંદિરમાં પૂજા કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી. તેમણે અહીં પવિત્ર સ્નાન પણ કર્યું હતું. પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમને લઇને આખો દેશ રામભક્તિમાં લીન થઇ ગયો છે અને સંબંધિત તૈયારી તડામાર ચાલી રહી છે. (પીટીઆઇ) અયોધ્યા : અહીંના…
- આમચી મુંબઈ
પ્રતિક્ષા…
અયોધ્યામાં સોમવારે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવાની ત્યારે સંપૂર્ણ દેશમાં દિવાળી જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તસવીરમાં એક દુકાનનીબહાર બેઠેલી વ્યક્તિ રામના આગમનની પ્રતિક્ષા કરી રહી હોય એવું જણાઇરહ્યું છે. (અમય ખરાડે)
અયોધ્યાનો ચુકાદો આપનાર પાંચ જજને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા આમંત્રણ
૫૦ વકીલ તેમ જ જજોને પ્રાણપ્રતિષ્ઠા માટે આમંત્રણ અયોધ્યા: રામજન્મભૂમિ બાબરી મસ્જિદ મામલે ચુકાદો આપનાર બંધારણીય બેંચમાં સામેલ પાંચ જજ પણ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનશે. રામજન્મભૂમિ મામલે ચુકાદો આપનાર બેંચનું નેતૃત્વ તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કર્યું હતું. આ…
પારસી મરણ
દીનશાહ રૂસ્તમજી લાલા તે પરવીઝ દીનશા લાલાના ખાવીંદ. તે મરહુમો રતામાય તથા રૂસ્તમજી લાલાના દીકરા. તે હુતોક્ષી, રોશન, હવોવી ને જેસ્મીનના પપ્પા. તે રોહીન્ટન વિકાજી ને મરહુમ ફીરદોશ મિસ્ત્રીના સસરાજી. તે નતાશા હનોઝ આંટીયા ને અરઝાન માલેગામવાલાના ગ્રેન્ડ ફાધર. તે…
સફળતા માટે કંઇક અલગ હોવું જરૂરી છે?
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ શૅરબજાર સાથે સંકળાયેલા લોકોને ખબર હશે કે જયારે માર્કેટ છેલ્લા ૪થી ૫ દિવસ કરેકશનના ફેઝમાં હતું અને તેમાંય એચડીએફસી બૅન્કના થર્ડ કવૉર્ટરના રિઝલ્ટ બજારની ધારણા મુજબ નહીં આવતા તે ૧૭ જાન્યુઆરી ૨૦૨૪ના ૮.૪૦ ટકા તૂટી…
જૈન મરણ
સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈનજેતપુર નિવાસી હાલ બેંગલોર લતાબેન લાઠિયા (ઉં. વ. ૮૩) તે સ્વ. રજનીકાંત વૃજલાલ લાઠિયાના ધર્મપત્ની. કૃપેશ-પ્રીતિ, અલકા સાગર મહેતા, સંગીતા મનીષ ખાખરા, પ્રીતિ પરિમલ અજમેરાના માતુશ્રી. સ્વ. વીરચંદ પાનાચંદ ખારાની સુપુત્રી. સ્વ. કેશવલાલ, સ્વ. હસમુખભાઇ, સ્વ. અનંતભાઇ,…
- શેર બજાર
એફએમસીજી-આઈટી શૅરોમાં નફારૂપી વેચવાલીએ સેન્સેક્સ ૨૫૯ પૉઈન્ટ ઘટ્યો
મુંબઈ: તાજેતરમાં આઈટી અને એફએમસીજી કંપનીઓનાં જાહેર થયેલા વર્તમાન નાણાકીય વર્ષનાં ત્રીજા ત્રિમાસિકગાળાના પ્રોત્સાહક પરિણામો પશ્ર્ચાત્ ઈક્વિટી માર્કેટમાં શૅરોના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યા બાદ આજે સપ્તાહના અંતે રોકાણકારોની નફારૂપી વેચવાલી નીકળવા ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું જળવાઈ રહેલું દબાણ…
હિન્દુ મરણ
કચ્છી ભાટીયારંજના આશર (ઉં. વ. ૬૭) તે સ્વ. કમળાબેન તથા સ્વ. ખીમજી રતનશી આશરના સુપુત્રી. કીર્તિ, નરેન્દ્ર અને અ. સૌ. ભારતી મુકેશ ભાટીયાના બેન. તે અ. સૌ. હર્ષદા તથા અ. સૌ. ભાવનાના નણંદ. અ. સૌ. કુંજલના માસી. રાજેશ્ર્વરી, કાજલના ફૂઇ…