• કચ્છમાં ફરી ૩.૭ની તીવ્રતાનો ભૂકંપ: રાપર નજીક કેન્દ્રબિંદુ

    (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: એક તરફ, ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧માં કચ્છને તારાજ કરનારા ભયાનક ધરતીકંપની ૨૪મી વરસી નજીક આવી રહી છે ત્યારે બીજી બાજુ ધરતીના પેટાળમાં વધેલી સીસ્મિક એક્ટિવિટીને પગલે, ભૂકંપ ઝોન-૫માં સમાવાયેલા સરહદી જિલ્લા કચ્છમાં મહાભૂકંપ બાદ શરૂ થઇ ગયેલો આફ્ટરશોક્સનો…

  • સાયન પુલ તોડવાનું કામ મુલતવી થોડા દિવસ ટ્રાફિક માટે ખુલ્લો રહેશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાયન સ્ટેશન પર આવેલા રોડ ઓવર બ્રિજ (આરઓબી)નું ડિમોલીશન હાલ પૂરતું ટળ્યું છે. શનિવારથી આ પુલ વાહનવ્યવહાર માટે બંધ કરીને તેને તોડી પાડવાનું કામ ચાલુ કરવામાં આવવાનું હતું. જોકે સ્થાનિક સાંસદે રેલવે અને મુંબઈ મહાનગરપાલિકાના અધિકાકરીઓ સાથે…

  • આજે મધ્ય રેલવેમાં બ્લોક

    મુંબઈ: મુંબઈના રેલવે માર્ગ પર રવિવારે ૨૧ જાન્યુઆરીએ મધ્ય અને હાર્બર માર્ગ પર વિશેષ બ્લોક હાથ ધરવામાં આવવાનો છે. મુંબઈ ડિવિઝનમાં રેલવેમાં મધ્ય અને હાર્બર માર્ગ પર બ્લોક લેવામાં આવવાનો છે. આ દરમિયાન માર્ગમાં વિવિધ મેન્ટેનન્સ અને સમારકામ હાથ ધરવામાં…

  • અયોધ્યાનો ચુકાદો આપનાર પાંચ જજને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા આમંત્રણ

    ૫૦ વકીલ તેમ જ જજોને પ્રાણપ્રતિષ્ઠા માટે આમંત્રણ અયોધ્યા: રામજન્મભૂમિ બાબરી મસ્જિદ મામલે ચુકાદો આપનાર બંધારણીય બેંચમાં સામેલ પાંચ જજ પણ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનશે. રામજન્મભૂમિ મામલે ચુકાદો આપનાર બેંચનું નેતૃત્વ તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કર્યું હતું. આ…

  • આપણું ગુજરાત

    રામના રંગે રંગાયા:

    સુરતની એક ઇમારત પર લગાડાયેલું ભગવાન રામનું વિશાળ પોસ્ટર. અયોધ્યાના રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની પહેલા આખો દેશ ભક્તિમય બની ગયો છે. (પીટીઆઇ)

  • હિન્દુ મરણ

    કચ્છી ભાટીયારંજના આશર (ઉં. વ. ૬૭) તે સ્વ. કમળાબેન તથા સ્વ. ખીમજી રતનશી આશરના સુપુત્રી. કીર્તિ, નરેન્દ્ર અને અ. સૌ. ભારતી મુકેશ ભાટીયાના બેન. તે અ. સૌ. હર્ષદા તથા અ. સૌ. ભાવનાના નણંદ. અ. સૌ. કુંજલના માસી. રાજેશ્ર્વરી, કાજલના ફૂઇ…

  • જૈન મરણ

    સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈનજેતપુર નિવાસી હાલ બેંગલોર લતાબેન લાઠિયા (ઉં. વ. ૮૩) તે સ્વ. રજનીકાંત વૃજલાલ લાઠિયાના ધર્મપત્ની. કૃપેશ-પ્રીતિ, અલકા સાગર મહેતા, સંગીતા મનીષ ખાખરા, પ્રીતિ પરિમલ અજમેરાના માતુશ્રી. સ્વ. વીરચંદ પાનાચંદ ખારાની સુપુત્રી. સ્વ. કેશવલાલ, સ્વ. હસમુખભાઇ, સ્વ. અનંતભાઇ,…

  • સફળતા માટે કંઇક અલગ હોવું જરૂરી છે?

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ શૅરબજાર સાથે સંકળાયેલા લોકોને ખબર હશે કે જયારે માર્કેટ છેલ્લા ૪થી ૫ દિવસ કરેકશનના ફેઝમાં હતું અને તેમાંય એચડીએફસી બૅન્કના થર્ડ કવૉર્ટરના રિઝલ્ટ બજારની ધારણા મુજબ નહીં આવતા તે ૧૭ જાન્યુઆરી ૨૦૨૪ના ૮.૪૦ ટકા તૂટી…

  • રામ મંદિરના ઉત્સાહમાં અમદાવાદની બજારોમાં દિવાળી જેવી રોનક, ‘થીમ બેઇઝડ માર્કેટ’ ઊભું થયું

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અયોધ્યા ખાતે રામ જન્મભૂમિમાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઘડી નજીક આવી રહી છે તેમ લોકોનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. અમદાવાદની બજારોમાં દિવાળી જેવો માહોલ છે. રોશની, રામ મંદિરની ડિઝાઇનના ફ્લેગ, ભગવાન રામની પ્રતિકૃતિના ખેસનું પુષ્કળ વેચાણ…

  • શેર બજાર

    એફએમસીજી-આઈટી શૅરોમાં નફારૂપી વેચવાલીએ સેન્સેક્સ ૨૫૯ પૉઈન્ટ ઘટ્યો

    મુંબઈ: તાજેતરમાં આઈટી અને એફએમસીજી કંપનીઓનાં જાહેર થયેલા વર્તમાન નાણાકીય વર્ષનાં ત્રીજા ત્રિમાસિકગાળાના પ્રોત્સાહક પરિણામો પશ્ર્ચાત્ ઈક્વિટી માર્કેટમાં શૅરોના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યા બાદ આજે સપ્તાહના અંતે રોકાણકારોની નફારૂપી વેચવાલી નીકળવા ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું જળવાઈ રહેલું દબાણ…

Back to top button