પરમબીર સિંહ સામેનો ખંડણીનો કેસ સીબીઆઇએ કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો
થાણે: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઇ)એ પુરતા પુરાવા ન હોવાનું કારણ આપીને મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમશિનર પરમબીર સિંહ વિરુદ્ધ ચાલતો ખંડણી ઉઘરાવવાનો કેસ બંધ કરવાની અરજી કરી છે. સીબીઆઇએ કોર્ટ સમક્ષ ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો છે. ૧૮ જાન્યુઆરીના રોજ થાણેના ચીફ…
કેરળમાં ભાજપ નેતાની હત્યા કેસમાં પીએફઆઇ સાથે જોડાયેલા ૧૫ દોષિતોને ફાંસીની સજા
અલપ્પુઝા: કેરળની એક કોર્ટે પ્રતિબંધિત ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઇ) સાથે જોડાયેલા ૧૫ દોષિતોને બે વર્ષ પહેલા અલપ્પુઝામાં ભારતીય જનતા પાર્ટીના નેતા રંજીત શ્રીનિવાસનની હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા ફટકારી છે. રંજીત શ્રીનિવાસન બીજેપી ઓબીસી મોરચાના નેતા હતા.…
‘અર્લી અર્થક્વેક ડિટેક્શન સિસ્ટમ’થી સજ્જ: ૨૮ સિસ્મોમીટર બેસાડાશે
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ‘ભૂકંપ-પ્રૂફ’ મુંબઈ: અતિ મહત્ત્વાકાંક્ષી એવા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરપાટ ગતિએ શરૂ છે ત્યારે પ્રવાસીઓની સુરક્ષા માટે અત્યાધુનિક ટેક્નોલોજીનો વધુમાં વધુ વપરાશ કરવા પ્રશાસન તત્પર છે. ભૂકંપ જેવી પરિસ્થિતિમાં પ્રવાસીઓની સલામતી માટે બુલેટ ટ્રેનના આખા…
છત્તીસગઢમાં નક્સલી હુમલો: ત્રણ જવાન શહીદ
રાયપુર: છત્તીસગઢના સુકમા-બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તાર ટેકલગુડેમ ગામમાં સીઆરપીએફ કેમ્પ પર નક્સલવાદીઓએ મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ જવાનો શહીદ થયા હતા જ્યારે ૧૪ જવાનો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત જવાનોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ…
બેઠકોની વહેંચણી: મુખ્ય પ્રધાન અને બંને નાયબ મુખ્ય પ્રધાનોને દિલ્હીનું તેડું: નીતીશ કુમાર પણ હાજર રહેશે..
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, ત્રણેય મોટા નેતાઓ એકસાથે દિલ્હી જવાના છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આગામી સપ્તાહમાં…
રાજસ્થાનની શાળામાં હિજાબ પર પ્રતિબંધ!
જયપુર: કર્ણાટકમાં બે વર્ષ પહેલા હિજાબને લઈને વિવાદ સર્જાયો હતો. હવે બે વર્ષ બાદ એવો જ વિવાદ શરૂ થયો હતો. કર્ણાટકમાં ચૂંટણી પહેલા કૉલેજોમાં હિજાબ પહેરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેના પર ભારે રાજનીતિ થઈ હતી અને મામલો કોર્ટમાં…
મુંબઈ-દિલ્હી ટ્રેનોની સમસ્યાથી હાલ કોઈ છુટકારો નહીં
મથુરા સ્ટેશન ખાતેના બ્લોકને લીધે ટ્રેનો કલાકો સુધી મોડી મુંબઈ: મથુરા જંકશન પર યાર્ડ રિમોડલિંગના કામને લીધે મુંબઈ-દિલ્હી રેલવે માર્ગમાં દોડતી અનેક ટ્રેનો કલાકો સુધી મોડી દોડી રહી હોવાની સાથે અનેક ટ્રેનોને રદ પણ કરવામાં આવી છે. આ માર્ગમાં ટ્રેનો…
સીએએ, મારા જીવતા લાગુ નહીં થવા દઉં: મમતા
રાયગંજ: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ મંગળવારે લોકસભા ચૂંટણી પહેલા સીએએનો મુદ્દો ઉઠાવવા બદલ ભાજપની ટીકા કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ તેમના જીવનકાળ દરમિયાન રાજ્યમાં તેના અમલીકરણને ક્યારેય મંજૂરી નહીં આપે. ઉત્તર દિનાજપુર જિલ્લાના રાયગંજ ખાતે…
‘વંચિત’ મોરચાનો એમવીએમાં સમાવેશ
મુંબઈ: આગામી લોકસભા ચૂંટણીની પાર્શ્ર્વભૂમિ પર મહાવિકાસ આઘાડીમાં જોરશોરથી તૈયારી ચાલી રહી છે. સત્તાધારી પક્ષ વિરુદ્ધ મોરચો બાંધવા અનેક નાના મોટા પક્ષનો આઘાડીમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી વંચિત બહુજન મોરચાએ મહાવિકાસ આઘાડીમાં સામેલ થવા અંગે ઈચ્છા…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનહણોલ-ભાવનગર નિવાસી હાલ મહાલક્ષ્મી સ્વ. કમળાબેન વાડીલાલ જગજીવનદાસ પારેખના પુત્રવધૂ. તે અશોક વાડીલાલ પારેખના ધર્મપત્ની રેખાબેન (ઉં. વ. ૭૫) તા. ૨૮-૧-૨૪ના રવિવારે અરિહંતશરણ પામેલા છે. તે હેમલ-હીના, ભૈરવી અનીષ શાહ તથા નેહલ હેમલ શાહના માતુશ્રી. તથા સ્વ.…