• ચંડીગઢના મેયરની ચૂંટણીનો વિવાદ અદાલતનાં આંગણામાં

    ‘આપ’એ છેતરપિંડીના આક્ષેપ સાથે હાઈ કોર્ટમાં ધા નાખી ચંડીગઢ : આમ આદમી પાર્ટીએ મેયરની ગુરુવારે થયેલી ચૂંટણીને કોરે મૂકીને હાઈ કોર્ટના નિવૃત્ત જજના નિરીક્ષણ હેઠળ નવેસરથી ચૂંટણી યોજવાની માગણી સાથે પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટમાં અરજી નોંધાવી છે. ભાજપે મેયરના…

  • છત્તીસગઢમાં નક્સલી હુમલો: ત્રણ જવાન શહીદ

    રાયપુર: છત્તીસગઢના સુકમા-બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તાર ટેકલગુડેમ ગામમાં સીઆરપીએફ કેમ્પ પર નક્સલવાદીઓએ મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ જવાનો શહીદ થયા હતા જ્યારે ૧૪ જવાનો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત જવાનોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ…

  • ટાટા પાવર દ્વારા વીજદરમાં વધારાનો પ્રસ્તાવ

    મુંબઈ: ટાટા પાવર કંપનીએ પહેલી એપ્રિલથી વીજળીના દરમાં વધારો કરવાની દરખાસ્ત રાજ્ય વિદ્યુત નિયમન પંચને રજૂ કરી છે. જો દરખાસ્ત સ્વીકારવામાં આવશે, તો નાના ઘરગથ્થુ ગ્રાહકોને નુકસાન થશે. ટાટા કંપનીએ કમિશન દ્વારા મંજૂર કરાયેલા દરો અને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ અને…

  • મુંબઈ-દિલ્હી ટ્રેનોની સમસ્યાથી હાલ કોઈ છુટકારો નહીં

    મથુરા સ્ટેશન ખાતેના બ્લોકને લીધે ટ્રેનો કલાકો સુધી મોડી મુંબઈ: મથુરા જંકશન પર યાર્ડ રિમોડલિંગના કામને લીધે મુંબઈ-દિલ્હી રેલવે માર્ગમાં દોડતી અનેક ટ્રેનો કલાકો સુધી મોડી દોડી રહી હોવાની સાથે અનેક ટ્રેનોને રદ પણ કરવામાં આવી છે. આ માર્ગમાં ટ્રેનો…

  • સંસદનું બજેટ સત્ર આજથી

    નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના સંસદના ઉપલા અને નીચલા ગૃહના સંયુકત સંબોધન સાથે સંસદનું બજેટ સત્ર શરૂ થશે. હાલની લોકસભાનું આ છેલ્લું સત્ર હશે. વિરોધ પક્ષોને કાર્યવાહી શાંતિપૂર્વક પાર પડે એ માટે સહકાર આપવાનો અનુરોધ સરકારે કર્યો છે. કેન્દ્રનાં…

  • પરમબીર સિંહ સામેનો ખંડણીનો કેસ સીબીઆઇએ કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો

    થાણે: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઇ)એ પુરતા પુરાવા ન હોવાનું કારણ આપીને મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમશિનર પરમબીર સિંહ વિરુદ્ધ ચાલતો ખંડણી ઉઘરાવવાનો કેસ બંધ કરવાની અરજી કરી છે. સીબીઆઇએ કોર્ટ સમક્ષ ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો છે. ૧૮ જાન્યુઆરીના રોજ થાણેના ચીફ…

  • રાજસ્થાનની શાળામાં હિજાબ પર પ્રતિબંધ!

    જયપુર: કર્ણાટકમાં બે વર્ષ પહેલા હિજાબને લઈને વિવાદ સર્જાયો હતો. હવે બે વર્ષ બાદ એવો જ વિવાદ શરૂ થયો હતો. કર્ણાટકમાં ચૂંટણી પહેલા કૉલેજોમાં હિજાબ પહેરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેના પર ભારે રાજનીતિ થઈ હતી અને મામલો કોર્ટમાં…

  • શેર બજાર

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બેન્ચમાર્કને ૭૧,૧૫૦ની નીચે ધકેલ્યો, બજારમાં સાવચેતીનું માનસ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં વચગાળાના અંદાજપત્રની રજૂઆત અને અમેરિકાની ફેડરલ રિઝર્વની જાહેરાત અગાુ સાવચેતીનું માનસ જામ્યુ છે. મંગળવારવા સત્રમાં ખાસ કરીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇટીસી અને બજાજ ફાઇનાન્સ જેવા હેવીવેઇટ શેરોમાં વેચવાલીનું દબાણ વધતા બંને બેન્ચમાર્ક નેગેટીવ ઝોનમાં ધકેલાયા હતા. નોંધવું…

  • અમદાવાદના પ્રભારી પ્રધાન લાલઘૂમ:ભાજપના આગેવાનનો રીતસર ઉધડો લીધો

    અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં છે. હાલમાં રાજ્યભરમાં પ્રભારીઓ સાથેની બેઠકો થઈ રહી છે. આ બેઠકોમાં માઈક્રો પ્લાનિંગ કરાઈ રહ્યું છે. ભાજપે ૨૬માંથી ૨૬ બેઠકો જીતવાના પ્લાનિંગ સાથે આયોજન કર્યું છે . પાર્ટીએ દરેક બેઠક માટે પાંચ…

  • ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક પર ભાજપ નવા ચહેરા ઉતારશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતની ચાર સહિત દેશભરમાં જુદાં જુદાં રાજ્યોની મળી રાજ્યસભાની ૫૬ બેઠકો માટે ૨૭ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજવાના કાર્યક્રમની જાહેરાત કરી છે. એપ્રિલ ૨૦૨૪માં ટર્મ પૂરી થાય છે એમાં ભાજપના સભ્યો એવા કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા તથા મનસુખ માંડવિયા…

Back to top button