- ધર્મતેજ
જ્યારે જ્યારે દેવગણ અને ઋષિગણ ઉપર દુ:ખની સંભાવના આવે ત્યારે ત્યારે તમે પ્રગટ થઈને સદા એમનાં દુ:ખોનો વિનાશ કરજો
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ) ત્રિપુર દાનવો સહિત બળીને ભસ્મ થઈ ગયાં. ત્રિપુરમાં જેટલી સ્ત્રીઓ તથા જેટલા પુરુષો હતા એ બધાય એ અગ્નિથી બળીને ભસ્મ થઈ ગયા, જેવી રીતે કલ્પના કરો કે અંતમાં જગત ભસ્મ થઈ જાય એ રીતે.…
- ધર્મતેજ
શાસ્ત્રો પ્રમાણે વિવાહ એ ધાર્મિક પ્રસંગ છે કે સામાજિક?શું છે તેના પ્રકારો?
પ્રાસંગિક -રાજેશ યાજ્ઞિક વિહંગમ પક્ષદ્વયેન ભૂષિત:, ઉડ્ડીયતે વ્યોમ્ની સુખેચ્છ્યા યથાતથા ગૃહસ્થસ્ય ગૃહસ્ય શોભા પ્રજાયતે યત્ર દ્વો અસ્તિ સૌહૃદ:એટલે કે જે રીતે પક્ષી તેની બે પાંખોના મેળથી ભૂષિત થઈને જ આકાશમાં ખુશીથી ઉડે છે. એવી જ રીતે સ્ત્રી-પુરુષ એકમેક સાથે મૈત્રીપૂર્ણ…
- ધર્મતેજ
તેને ત્યકતેન ભુંજીથા
વિશેષ -હેમુ ભીખુ અઘરી જણાતી પણ આ સરળ વાત છે. આ વિધાનને એક લેખમાં સમાવી લેવું મારી જેવી વ્યક્તિ માટે તો શક્ય નથી. અહીં ત્યાગીને ભોગવવાનું છે, ભોગવીને ત્યાગવાનું નથી. ત્યાગવાનું છે કે ભોગવવાનું છે? શું ભોગવ્યા પછી ત્યાગી દેવાનું…
નિંદ કરતાં નિંદ ગઇ
આચમન -અનવર વલિયાણી વર્તમાન સમયની વાસ્તવિકતા બ્યાં કરતી જનાબ શેખ આદમ આબુવાલાના શે’રની બે પંક્તિઓથી આજના લેખની શરૂઆત કરીએ :ઊંઘ્યા હતા અમે બહુ તેની સજા મળી,બાકીની જિંદગીને મળ્યા છે ઉજાગરાનિંદર કયારે નથી આવતી? જયારે જ્યારે શરીરમાં આંતરિક કે બાહ્ય તકલીફ…
નિ:સ્પૃહીને તૃષ્ણા ત્યાગી
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં ઉદ્વેગ રહિત ભક્તનાં લક્ષણો બતાવીને હવે ભગવાન નિ:સ્પૃહી ભક્તની ઓળખ આપે છે, તે સમજીએ. બારમા અધ્યાયમાં પરમાત્માને પ્રિય એવા ભક્તની ચર્ચા ભગવાન શ્રીકૃષ્ણે છેડી છે. તે વાતનો દોર આગળ ચલાવતાં ભગવાન કહે છે –અણક્ષજ્ઞર્ષીં યૂરુખડૃષ…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- ધર્મતેજ
કેરોલિના રીપર પ્રકરણ-૭૧
એટીએસના પરમવીર બત્રાએ બાદશાહના લમણાં પર રિવૉલ્વર મૂકી દીધી પ્રફુલ શાહ રાજાબાબુ મહાજનને કિરણ માટે માન ઉપજ્યું, મમતા તો એની ફેન થઈ ગઈ બાદશાહના ગળા પરથી રસ્સીની પકડ પ્રશાંત ગોડબોલેએ ધીરે ધીરે – હળવી કરી. ખુન્નસ તો એટલું હતું કે…
મકાનમાલિકો સામે લડવા માટે સરકાર ભારતના એડવોકેટ જનરલની નિમણૂક કરશે
રાજ્યના ભાડૂતો માટે રાહતના સમાચાર રેન્ટ એક્ટ કાયદાને રક્ષણ આપવા માટેની માગ ૨૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં મામલો પેન્ડિંગ ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ ૯ ની બેંચ સમક્ષ સુનાવણી મુંબઈ: શહેરભરના ભાડૂતોનાં સંગઠનોએ અઠવાડિયા પહેલાં મુખ્ય પ્રધાન અને હાઉસિંગ પ્રધાનને પત્ર લખીને સુપ્રીમ કોર્ટ…
- આમચી મુંબઈ
પાલિકાનો રેઢિયાળ કારભાર આ વર્ષના પ્રોપર્ટી ટૅક્સ બિલના ઠેકાણાં નથી અને જૂના ટેક્સ ભરવાની અપીલ કરતા હૉર્ડિંગ્સ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઑક્ટ્રોય નાબૂત થયા બાદથી પ્રોપર્ટી ટેક્સ મુંબઈ મહાનગરપાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. અમુક કાયદાકીય અડચણને કારણે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે પ્રોપર્ટી ટૅક્સના બિલ અત્યાર સુધી પાલિકા ટેક્સધારકોને મોકલી શકી નથી. તેથી હવે પાલિકાએ ડિફોલ્ટરો પાસેથી ટેક્સ…
એક સાંધે ત્યાં તેર તૂટે અંધેરી બાદ મલાડમાં પાઈપલાઈનમાં ભંગાણ,પાણીપુરવઠાને અસર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ શનિવારે પૂર્વ ઉપનગર સહિત પશ્ર્ચિમ ઉપનગરના અનેક વિસ્તારમાં પાણીના ધાંધિયા જોવા મળ્યા હતા. પહેલાથી અંધેરીમાં પાઈપલાઈનમાં રહેલા લીકેજને કારણે મુંબઈના પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરમાં પાણીપુરવઠાને અસર થઈ હતી, તેમાં પડ્યા પર પાટું તેમ શનિવારે મલાડમાં ૭૫૦…