- નેશનલ
મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ કમળથી હાર્યા નાથ: શું શિવરાજની જાહેરાત ભાજપ માટે ગેમ ચેન્જર બની?
ભોપાલ: આખરે મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું ‘કમળ’ ખીલતું સાફ જોવા મળી રહ્યું છે. થોડા મહિના પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે એમપીમાં ભાજપ માટે જીતવું આ વખતે મુશ્કેલ છે. કૉંગ્રેસનો જાદુ ચાલી જશે. કૉંગ્રેસના તમામ પ્રયાસો છતાં, એન્ટિ…
- નેશનલ
મતગણતરી:
વિધાનસભાની ચૂંટણી બાદ હૈદરાબાદના તેલંગણામાં રવિવારે મતગણતરી દરમિયાન વેરાન જણાઈ રહેલું બીઆરએસનું વડું મથક (એજન્સી)
- નેશનલ
આઈએનએસ કાડમટ્ટ:
લાંબા સમયથી ઉત્તર પેસિફિક સમુદ્રમાં સેવા બજાવી રહેલું આઈએનએસ કાડમટ્ટ ઑપરેશન ટર્નઅરાઉન્ડ (ઓટીઆર) માટે જાપાનના યોકોસૂકા પહોંચ્યું હતું. (એજન્સી)
ગુજરાતમાં ભરશિયાળે સંકટનાં વાદળ: અનેક વિસ્તારમાં માવઠું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ગત અઠવાડિયે વિનાશ વેરનારાં કમોસમી વરસાદે શનિવારે અને રવિવારે ફરી એક વાર ધમરોળ્યું હતું. ભરૂચ, પંચમહાલ, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ થતાં ફરી એક વાર ખેતીવાડીને ભારે નુકસાન થયું હોવાની ભીતિ છે. ભરૂચમાં…
- આપણું ગુજરાત
કચ્છમાં મોદી બંડીમાં તેજી: ફટોફટ વેચાઇ રહી છે
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: દુનિયાભરમાં લોકપ્રિયતા ધરાવતા દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વોર્ડરોબ જુદા જુદા રંગની બંડીઓથી ભરેલો હોય છે. તેમના વિવાદાસ્પદ બનેલા રૂપિયા દસ લાખના સુટથી પણ વધુ ધ્યાન તેઓની બંડી પર ગયું છે. મોદી સાહેબની બંડીએ મુશ્કેલી એ ઊભી…
અમદાવાદમાં પાંચમી ડિસેમ્બરે પ્રી-વાયબ્રન્ટ સમિટ કાર્યક્રમ ‘એક્સપોર્ટર્સ કોન્ફરન્સ’ યોજાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર:૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે ૫મી ડિસેમ્બરે અમદાવાદ ખાતે એક્સપોર્ટ એક્સિલરેટ: વિકસિત ભારત એટ ધ રેટ ૨૦૪૭ માટે ભારતની ‘નિકાસ ક્રાંતિ’ ના થીમ પર એક્સપોર્ટર્સની કોન્ફરન્સ યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત સરકારના…
અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર સૌરાષ્ટ્રના યાત્રાળુઓની બસ પલટી: ૩૫ લોકો ઘાયલ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સૌરાષ્ટ્રમાંથી યાત્રાએ નિકળેલા યાત્રાળુઓની ખાનગી બસ યાત્રાધામ અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર પલટી ખાઇ જતાં ૩૦થી વધુ યાત્રિકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સૌરાષ્ટ્રમાં ધાર્મિક સ્થાનોના પ્રવાસે નિકળેલા ૫૦થી વધુ…
પારસી મરણ
હોશંગ પીરોજ રાના તે મરહુમ મની હોશંગ રાનાના ધણી. તે મરહુમો દીનામાય અને ડો. પીરોજ બેહેરામજી રાનાના દીકરા. તે જેસમીન અને એરીકના બાવાજી. તે ફરજાના રાના તથા મરહુમ દારાયસ બુહારીવાલાના સસરા. તે હોમી તથા મરહુમો બાનુ, હીલા, પીલુ અને પેરીનના…
હિન્દુ મરણ
નાઘેર દશા શ્રીમાળી વણિક સમાજઉનાનિવાસી, હાલ વાશી સ્થિત સ્વ. નર્મદાબેન અને સ્વ. ગુલાબચંદ વિરજી શેઠના સુપુત્ર હરેશકુમાર શેઠ (ઉં. વર્ષ ૭૩) શનિવાર તારીખ ૨-૧૨-૨૦૨૩ના શ્રીજી ચરણ પામેલ છે. તે સ્મિતાબેનના પતિ, ચી. નિકુંજ તથા ચી. હિતેશના પિતાશ્રી, અ. સૌ. મિતલ…
જૈન મરણ
કાળધર્મપરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય નેમીસૂરીશ્ર્વરજી મ.સા. સમુદાયના પરમ પૂજ્ય શ્રીમદ્ વિજય હેમચંદ્રસુરીશ્વરજી મ.સા.ના આજ્ઞાનુવર્તિ પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી દક્ષયશાશ્રીજી મ.સા. ના શિષ્યા પ. પૂ. સાધ્વીજી શ્રી અક્ષતયશાશ્રીજી મ.સા, ૫૩ વર્ષ નો સુદીર્ઘ સંયમ પર્યાય (ઉં.વ.૬૮) તા.૧/૧૨/૨૩ ના રોજ…