- તરોતાઝા
ઉગે છે રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં…
શિયાળામાં સૂર્યના કુમળા કિરણો વૈદ બનીને આપણે આંગણે આવે છે કવર સ્ટોરી – મુકેશ પંડ્યા ઉગે છે રવિ મૃદુ હેમંતનો પૂર્વમાંકવિ કલાપીની આ પંક્તિ માણવા જેવી છે. ચોમાસામાં વાદળોની પાછળ સંતાઈ રહેતો અને ઉનાળામાં આકરો બનીને કેર વર્તાવતો સૂર્ય હવે…
- તરોતાઝા
નાઇટ ઇટિંગ સિન્ડ્રોમ
લક્ષણો, કારણો, નિદાન, સારવાર અને નિવારણ તન્દુરસ્તી મન્દુરસ્તી – અભિમન્યુ મોદી રાતે ખાવાની ઈચ્છા સતત થવી એ બીમારી છે! આપણે બધા સૂવાના સમયે નાસ્તાનો આનંદ માણીએ છીએ, પછી ભલે તે બચેલા પિઝા, કૂકીઝ અથવા રાત્રિભોજનની બીજી ફૂડ ડીશ કેમ ન…
- તરોતાઝા
શિયાળામાં વધારે પેશાબ આવે છે? તો કરો મલાસન, મળશે રાહત
હેલ્થ વેલ્થ – દિવ્યજ્યોતિ ‘નંદન’ શિયાળો શરૂ થતાં જ ઘણા લોકોને વારંવાર પેશાબ લાગવાની સમસ્યા સતાવે છે. ઘણાને તો જોરથી હસવા કે છીંક આવવાથી પણ પેશાબ નીકળી જાય છે. તેનો અર્થ છે કે તમારું બ્લેડર ઓવેરિએક્ટિવ છે. આ સમસ્યામાં કેટલાંક…
- તરોતાઝા
ખસખસના દાણા સ્વાદની સાથે શરીરનું સ્વાસ્થ્ય પણ જાળવે છે
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક વડીલો હંમેશાં આજની પેઢીને એક સલાહ અવશ્ય આપતાં હોય છે. જીવનમાં નાની અમથી વસ્તુ તથા વ્યક્તિની હમેંશા કદર કરવી જોઈએ. આજના ઝડપી યુગમાં નાની વસ્તુ કે નાના માણસોને અનેક વખત હડધૂત થવું પડતું હોય છે.…
- તરોતાઝા
‘આદું’ શિયાળાનું ઉત્તમ ઔષધ
આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’ આયુર્વેદ શાસ્ત્રમાં વર્ણવેલ રસોડાની અંદરનાં ઔષધ દ્રવ્યોમાં આદુંનું ખૂબ મહત્ત્વનું સ્થાન છે. આદુંને સંસ્કૃતમાં આદ્રક કે કટુભદ્ર કહે છે અને તેનું લેટિન નામ ઝીંઝીબર ઓફિસીનાલિસ છે. આદુંનો રસ કટુ એટલે કે તીખો અને તીક્ષ્ણ…
- તરોતાઝા
શિંગની ચિક્કી સ્વાદિષ્ટ અને આરઓર્ગ્ય વધક
સ્વાસ્થ્ય – કિરણ ભાસ્કર બધા ગળ્યા પદાર્થો આરોગ્ય માટે હાનિકારક નથી હોતાં. કેટલાક એવા પણ પદાર્થો છે જે આપણી જીભને તો આનંદ આપે જ છે, સાથે આપણા આરોગ્ય માટે પણ ફાયદાકારક હોય છે. આવો જ એક સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર…
- તરોતાઝા
અતિ મહત્ત્વના વિટામિન-સી અને ઈ
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા વિટામિન કે જીવન સત્વ ભોજનના અવયવ છે. જે બધા જ જીવોને અમુક માત્રામાં આવશ્યક છે. રાસાયણિક રૂપથી એ કાર્બનિક યૌગિક છે. શરીર દ્વારા પર્યાપ્ત માત્રામાં સ્વય ઉત્પન્ન નથી થતાં, તેને ભોજનમાં લેવા આવશ્યક…
સિદ્ધાંત માટેની લડત ચાલુ રાખીશું: રાહુલ
તેલંગણામાં ઇતિહાસ રચાયો: પ્રિયંકા નવી દિલ્હી: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રવિવારે ચાર રાજ્ય – મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણા વિધાનસભાની ચૂંટણીના પરિણામની જાહેરાત બાદ જણાવ્યું હતું કે અમારો પક્ષ જનમતને સ્વીકારે છે અને અમે સિદ્ધાંત માટેની લડત ચાલુ રાખીશું.…
- આમચી મુંબઈ
ગિરગામની ઈમારતમાં આગ બીમાર માતાને છોડી જવાનો જીવ ન ચાલ્યો ને માતા-પુત્રનું થયું કરુણ મૃત્યુ
સો વર્ષ જૂની ઈમારતમાં લાકડાનું બાંધકામ વધુ હતું ફાયર સેફ્ટી સિસ્ટમ પણ નહોતી (અમય ખરાડે)(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગિરગામ ચોપાટીમાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની બિલ્િંડગમાં ત્રીજા માળે શનિવારે રાતના લાગેલી ભીષણ આગમાં મા-દીકરાનું મૃત્યુ થયું હતું. મૃતકમાં ૬૦ વર્ષના કેમિસ્ટ…
- આમચી મુંબઈ
ચાર રાજ્યનાં પરિણામોની ફળશ્રુતિ મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપીનો દબદબો વધશે
મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપીનો દબદબો વધશે આનંદો: ત્રણ રાજ્યમાં ભાજપના થયેલા વિજય બાદ પક્ષના કાર્યકરોએ જોરદાર ઉજવણી કરી હતી. (અમય ખરાડે) (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચાર રાજ્યોના પરિણામો આવ્યા તેની મહારાષ્ટ્ર પર કેવી અસર થશે એની ચર્ચા રવિવારે આખો દિવસ રાજકીય…