- તરોતાઝા
શિયાળામાં વધારે પેશાબ આવે છે? તો કરો મલાસન, મળશે રાહત
હેલ્થ વેલ્થ – દિવ્યજ્યોતિ ‘નંદન’ શિયાળો શરૂ થતાં જ ઘણા લોકોને વારંવાર પેશાબ લાગવાની સમસ્યા સતાવે છે. ઘણાને તો જોરથી હસવા કે છીંક આવવાથી પણ પેશાબ નીકળી જાય છે. તેનો અર્થ છે કે તમારું બ્લેડર ઓવેરિએક્ટિવ છે. આ સમસ્યામાં કેટલાંક…
- તરોતાઝા
ખસખસના દાણા સ્વાદની સાથે શરીરનું સ્વાસ્થ્ય પણ જાળવે છે
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક વડીલો હંમેશાં આજની પેઢીને એક સલાહ અવશ્ય આપતાં હોય છે. જીવનમાં નાની અમથી વસ્તુ તથા વ્યક્તિની હમેંશા કદર કરવી જોઈએ. આજના ઝડપી યુગમાં નાની વસ્તુ કે નાના માણસોને અનેક વખત હડધૂત થવું પડતું હોય છે.…
- તરોતાઝા
‘આદું’ શિયાળાનું ઉત્તમ ઔષધ
આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’ આયુર્વેદ શાસ્ત્રમાં વર્ણવેલ રસોડાની અંદરનાં ઔષધ દ્રવ્યોમાં આદુંનું ખૂબ મહત્ત્વનું સ્થાન છે. આદુંને સંસ્કૃતમાં આદ્રક કે કટુભદ્ર કહે છે અને તેનું લેટિન નામ ઝીંઝીબર ઓફિસીનાલિસ છે. આદુંનો રસ કટુ એટલે કે તીખો અને તીક્ષ્ણ…
- તરોતાઝા
શિંગની ચિક્કી સ્વાદિષ્ટ અને આરઓર્ગ્ય વધક
સ્વાસ્થ્ય – કિરણ ભાસ્કર બધા ગળ્યા પદાર્થો આરોગ્ય માટે હાનિકારક નથી હોતાં. કેટલાક એવા પણ પદાર્થો છે જે આપણી જીભને તો આનંદ આપે જ છે, સાથે આપણા આરોગ્ય માટે પણ ફાયદાકારક હોય છે. આવો જ એક સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર…
- તરોતાઝા
અતિ મહત્ત્વના વિટામિન-સી અને ઈ
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા વિટામિન કે જીવન સત્વ ભોજનના અવયવ છે. જે બધા જ જીવોને અમુક માત્રામાં આવશ્યક છે. રાસાયણિક રૂપથી એ કાર્બનિક યૌગિક છે. શરીર દ્વારા પર્યાપ્ત માત્રામાં સ્વય ઉત્પન્ન નથી થતાં, તેને ભોજનમાં લેવા આવશ્યક…
સિદ્ધાંત માટેની લડત ચાલુ રાખીશું: રાહુલ
તેલંગણામાં ઇતિહાસ રચાયો: પ્રિયંકા નવી દિલ્હી: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રવિવારે ચાર રાજ્ય – મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણા વિધાનસભાની ચૂંટણીના પરિણામની જાહેરાત બાદ જણાવ્યું હતું કે અમારો પક્ષ જનમતને સ્વીકારે છે અને અમે સિદ્ધાંત માટેની લડત ચાલુ રાખીશું.…
ઝામ્બિયામાં ભૂસ્ખલન થતા સાતનાં મોત
લુસાકા: ઝામ્બિયામાં તાંબાની ખાણમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરી રહેલા સુરંગમાં ભૂસ્ખલન થવાથી સાત ખાણિયાઓનાં મોત નીપજ્યાં હતાં. તેમજ ૨૦થી વધુ લોકો ગુમ થયા હતા. જે તમામ મૃત્યુ પામ્યા હોવાનુંમાનવામાં આવી રહ્યું છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજધાની લુસાકાની ઉત્તરે…
વિધાનસભાના પરિણામોની ઈન્ડિયા ગઠબંધન પર કોઈ માઠી અસર નહીં પડે : શરદ પવાર
મુંબઈ : નેશનાલિસ્ટ્સ કૉંગ્રેસ પાર્ટી(એનસીપી)ના વડા શરદ પવારે કહ્યું હતું કે ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિમાણની વિરોધ પક્ષોના બ્લોક ઇન્ડિયા પર કોઈ માઠી અસર નહીં પડે. આ ગઠબંધનમાં ૨૫ વિરોધ પક્ષનો સમાવેશ થાય છે. ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાન અને છત્તીસગઢમાં…
- નેશનલ
મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ કમળથી હાર્યા નાથ: શું શિવરાજની જાહેરાત ભાજપ માટે ગેમ ચેન્જર બની?
ભોપાલ: આખરે મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું ‘કમળ’ ખીલતું સાફ જોવા મળી રહ્યું છે. થોડા મહિના પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે એમપીમાં ભાજપ માટે જીતવું આ વખતે મુશ્કેલ છે. કૉંગ્રેસનો જાદુ ચાલી જશે. કૉંગ્રેસના તમામ પ્રયાસો છતાં, એન્ટિ…
- નેશનલ
મતગણતરી:
વિધાનસભાની ચૂંટણી બાદ હૈદરાબાદના તેલંગણામાં રવિવારે મતગણતરી દરમિયાન વેરાન જણાઈ રહેલું બીઆરએસનું વડું મથક (એજન્સી)