- તરોતાઝા
યુરિક એસિડની સમસ્યા કારણ અને નિવારણ (૨)
હેલ્થ વેલ્થ – રાજેશ યાજ્ઞિક આપણે યુરિક એસિડની સમસ્યા વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આપણે આગળ જાણ્યું કે કઈ રીતે તેનું નિદાન થાય, શું ધ્યાન રાખવું જોઈએ વગેરે. ઉચ્ચ યુરિક એસિડનું નિદાન કેવી રીતે થાય છે? જ્યારે તમે ડોક્ટરની મુલાકાત…
‘બ્લૂ ઝોન’ ડાયેટ એટલે શું?
દુનિયામાં કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ૧૦૦ વર્ષની વય વટાવનારાઓની સંખ્યા નોંધનીય છે. એ વાતની ચર્ચા થતી રહે છે કે આ લોકો શું ખાય છે કે તેઓ આટલું લાંબું જીવી જાય છે. તો આવું બ્લૂ ઝોન ડાયટ લોકપ્રિય બની રહ્યું…
શિયાળામાં વધુ ચા પીઓ છો? જાણી લો આદત સારી નથી
અત્યારે દેશભરના વિવિધ સરસમજાની ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને આપણામાંથી લોકોને આ સરસમજાની ઠંડીમાં ગરમાગરમ મસાલાવાળી ચાની ચૂસકીઓ મારવાનું પસંદ કરે છે. પરંતુ હવે આ ચા પીનારાઓ માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આવો જોઈએ શું…
- તરોતાઝા
ઉગે છે રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં…
શિયાળામાં સૂર્યના કુમળા કિરણો વૈદ બનીને આપણે આંગણે આવે છે કવર સ્ટોરી – મુકેશ પંડ્યા ઉગે છે રવિ મૃદુ હેમંતનો પૂર્વમાંકવિ કલાપીની આ પંક્તિ માણવા જેવી છે. ચોમાસામાં વાદળોની પાછળ સંતાઈ રહેતો અને ઉનાળામાં આકરો બનીને કેર વર્તાવતો સૂર્ય હવે…
- તરોતાઝા
નાઇટ ઇટિંગ સિન્ડ્રોમ
લક્ષણો, કારણો, નિદાન, સારવાર અને નિવારણ તન્દુરસ્તી મન્દુરસ્તી – અભિમન્યુ મોદી રાતે ખાવાની ઈચ્છા સતત થવી એ બીમારી છે! આપણે બધા સૂવાના સમયે નાસ્તાનો આનંદ માણીએ છીએ, પછી ભલે તે બચેલા પિઝા, કૂકીઝ અથવા રાત્રિભોજનની બીજી ફૂડ ડીશ કેમ ન…
- તરોતાઝા
શિયાળામાં વધારે પેશાબ આવે છે? તો કરો મલાસન, મળશે રાહત
હેલ્થ વેલ્થ – દિવ્યજ્યોતિ ‘નંદન’ શિયાળો શરૂ થતાં જ ઘણા લોકોને વારંવાર પેશાબ લાગવાની સમસ્યા સતાવે છે. ઘણાને તો જોરથી હસવા કે છીંક આવવાથી પણ પેશાબ નીકળી જાય છે. તેનો અર્થ છે કે તમારું બ્લેડર ઓવેરિએક્ટિવ છે. આ સમસ્યામાં કેટલાંક…
- તરોતાઝા
ખસખસના દાણા સ્વાદની સાથે શરીરનું સ્વાસ્થ્ય પણ જાળવે છે
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક વડીલો હંમેશાં આજની પેઢીને એક સલાહ અવશ્ય આપતાં હોય છે. જીવનમાં નાની અમથી વસ્તુ તથા વ્યક્તિની હમેંશા કદર કરવી જોઈએ. આજના ઝડપી યુગમાં નાની વસ્તુ કે નાના માણસોને અનેક વખત હડધૂત થવું પડતું હોય છે.…
- તરોતાઝા
‘આદું’ શિયાળાનું ઉત્તમ ઔષધ
આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’ આયુર્વેદ શાસ્ત્રમાં વર્ણવેલ રસોડાની અંદરનાં ઔષધ દ્રવ્યોમાં આદુંનું ખૂબ મહત્ત્વનું સ્થાન છે. આદુંને સંસ્કૃતમાં આદ્રક કે કટુભદ્ર કહે છે અને તેનું લેટિન નામ ઝીંઝીબર ઓફિસીનાલિસ છે. આદુંનો રસ કટુ એટલે કે તીખો અને તીક્ષ્ણ…
- તરોતાઝા
શિંગની ચિક્કી સ્વાદિષ્ટ અને આરઓર્ગ્ય વધક
સ્વાસ્થ્ય – કિરણ ભાસ્કર બધા ગળ્યા પદાર્થો આરોગ્ય માટે હાનિકારક નથી હોતાં. કેટલાક એવા પણ પદાર્થો છે જે આપણી જીભને તો આનંદ આપે જ છે, સાથે આપણા આરોગ્ય માટે પણ ફાયદાકારક હોય છે. આવો જ એક સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર…
- તરોતાઝા
અતિ મહત્ત્વના વિટામિન-સી અને ઈ
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા વિટામિન કે જીવન સત્વ ભોજનના અવયવ છે. જે બધા જ જીવોને અમુક માત્રામાં આવશ્યક છે. રાસાયણિક રૂપથી એ કાર્બનિક યૌગિક છે. શરીર દ્વારા પર્યાપ્ત માત્રામાં સ્વય ઉત્પન્ન નથી થતાં, તેને ભોજનમાં લેવા આવશ્યક…