• આમચી મુંબઈ

    ઘાટકોપરમાં પૂ. શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી આનંદમંગલ હોલ નૂતનીકરણનો પ્રારંભ

    શ્રી ઘાટકોપર સ્થાનકવાસી જૈન મોટા સંઘહિંગવાલા લેન ખાતે આયંબિલ ભવનમાં બીજા માળે પૂ. શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી આનંદમંગલ હોલના નૂતનીકરણના શુભારંભ પ્રસંગે સ્વસ્તિક વિધિમાં તીર્થંકર તકતીનાં લાભાર્થી નયનાબેન રૂપાણી, ભારતીબેન ગોપાણી, વનિતાબેન જસાણી, પારૂલ ઉર્વિશ વોરા, એક શાસનપ્રેમી, પ્રવીણાબેન ઠક્કર, દક્ષાબેન…

  • સેન્સેક્સ ૧૩૮૪ની છલાંગ સાથે સર્વોચ્ચ સપાટીએ

    મોદી મૅજિકથી આખલો ગેલમાં * માર્કેટકૅપમાં ₹ ૫.૮૧ લાખ કરોડનો ઉમેરો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓની માફક શેરબજારમાં પણ મોદી મૅજિકનો પરચો જોવા મળ્યો હતો. શેરબજારમાં જોરદાર તેજીનું કારણ પણ આ જ પરિણામો બન્યા છે. સપ્તાહના પહેલા દિવસે સેન્સેક્સ…

  • વિધાનસભાની ચૂંટણીમાં પરાજયનો રોષ વિપક્ષ સંસદમાં ન ઠાલવે: મોદી

    નવી દિલ્હી: જનતાએ નકારાત્મકતાને નકારી કાઢી હોવાનું ભારપૂર્વક જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં મળેલા પરાજયનો રોષ વિપક્ષ સંસદમાં ન ઠાલવે અને હકારાત્મક વલણ અપનાવી આગળ વધે. આ બાબત વિપક્ષ માટેનું લોકોનું દૃષ્ટિબિંદુ બદલી શકે…

  • મિઝોરમમાં એમએનએફને હટાવીને ઝેડપીએમ સત્તામાં

    નવી દિલ્હી: વિધાનસભાની કુલ ૪૦ બેઠકમાંથી ૨૭ બેઠક મેળવી ઝોરમ પિપલ્સ મુવમેન્ટ (ઝેડપીએમ)એ મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ)ને સત્તામાંથી દૂર કરી દીધો છે.પ્રતિસ્પર્ધી એમએનએફના ઉમેદવાર જે. મૈસાવમઝુઆલાને સરચિપ બેઠક પર પરાજય આપનાર પક્ષના મુખ્ય પ્રધાનપદનો ચહેરા રહેલા લાલડુહોમાનો ઝેડપીએમના મુખ્ય વિજેતાઓમાં…

  • નેશનલ

    વાવાઝોડું ત્રાટકે તે પહેલાં જ ભારે વરસાદ

    તમિળનાડુમાં જનજીવન ખોરવાયું એરપોર્ટ જળબંબાકાર: ચેન્નઈમાં મિચાઉન્ગ વાવાઝોડાની અસર હેઠળ ભારે વરસાદ થતાં ચેન્નાઈ એરપોર્ટ પર પાણી ફરી વળ્યા હતા. તેનાં પગલે વિમાનીસેવા બાધિત થઈ હતી. (પીટીઆઈ) ચેન્નઈ: તમિળનાડુના ચેન્નઈ અને તેની આસપાસના જિલ્લાઓમાં થયેલા ભારે વરસાદને કારણે સોમવારે સામાન્ય…

  • કચ્છની મેઇનલેન્ડ ફોલ્ટલાઇન નજીક ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

    (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: કચ્છને તારાજ કરનારા મહાભૂકંપની વરવી યાદો લોકોના માનસપટ પર વારંવાર જીવંત કરી રહેલા આફ્ટરશોકટ્સની વણથંભી વણઝાર વચ્ચે ગત રવિવારની રાત્રે ૮ અને ૫૪ મિનિટે કચ્છની અશાંત ધરા ગગનભેદી ધડાકા સાથે ફરી ૩.૪ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઊઠતાં…

  • વિમાન દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના બે તાલીમી પાઇલટનાં મોત

    નવી દિલ્હી: હૈદરાબાદ નજીક સોમવારે સવારે ટ્રેનર વિમાન તૂટી પડતાં થયેલા અકસ્માતને કારણે ભારતીય વાયુસેનાના બે પાઇલોટે જીવ ગુમાવ્યા હોવાના ગમખ્વાર સમાચાર જાણવા મળ્યાં હતાં.અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.ભારતીય વાયુસેનાના…

  • અકસ્માતનો ભોગ બનેલાઓ માટે કેશલેસ સારવાર શરૂ કરવાની સરકારની યોજના

    નવી દિલ્હી: દેશમાં રોડ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે આવનારાં ત્રણથી ચાર મહિનામાં કેશલેશ સારવાર શરૂ કરવાની રોડ, પરિવહન અને હાઈવે ખાતાની યોજના હોવાનું ટોચના સરકારી અધિકારીઓએ સોમવારે કહ્યું હતું.ઈન્સ્ટિટ્યૂટ ઑફ રોડ ટ્રાફિક એજ્યુકેશન (આઈઆરટીઈ) દ્વારા યોજવામાં આવેલા એક સમારોહ…

  • મધ્ય પ્રદેશ ચૂંટણી: સૌથી મોટી સરસાઈ ૧,૦૭,૦૪૭ મતની ઈંદોર-૨માં અને સૌથી પાતળી સરસાઈ શાજાપુરમાં ૨૮ મતની

    ભેાપાલ : મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટમીમાં ભાજપના રમેશ મેંદોલાએ સૌથી મોટી સરસાઈથી વિજય ઈંદોર-બેમાંથી મેળવ્યો હતો જેમાં સરસાઈ ૧,૦૭,૦૪૭ મતની હતી, જ્યારે ભાજપના જ ઉમેદવાર અરૂણ ભિમાવાડે સૌથી પાતળી સરસાઈથી જીત શાજાપુરમાં નોંધાઈ હતી જેમાં સરસાઈ ફક્ત ૨૮ મતની હતી.…

  • વડોદરામાં ચાર દિવસમાં નિયમો તોડનારા ૧૧૩૨ વાહનચાલક દંડાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરા શહેરમાં રોંગ સાઈડ અને વાહન હંકારતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરનારા સામે શહેર ટ્રાફિક શાખા દ્વારા છેલ્લા ચાર દિવસથી હાથ ધરવામાં આવેલી સઘન ઝુંબેશ સોમવારે પણ યથાવત્ રહી હતી જેમાં શહેરના ૧૦ પોઈન્ટ ઉપરથી વધુ ૧૧૩૨…

Back to top button