સિંઘવીનો સવાલ, શરદ પવાર વિનાનો એનસીપી પક્ષ હોઇ શકે
સુપ્રિયા સુળેની કાર્યાધ્યક્ષ તરીકે નિમણૂક ભૂલ હતી: અજિત પવાર મુંબઈ: એનસીપીની સ્થાપના શરદ પવારે કરી અને તેમના વિનાનો પક્ષ કેવો હોઇ શકે, એવો સવાલ શરદ પવાર જૂથના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કર્યો હતો. બીજી બાજુ અજિત પવારે વળતો પ્રહાર કરતાં…
પુણેમાં મેટ્રોના કામ વખતે હેન્ડગ્રેનેડ મળતાં ગભરાટ
પુણે: પુણેમાં બાણેર ખાતે આયસરલ ઈન્સ્ટિટ્યૂટ ખાતે મેટ્રોનું કામ ચાલી રહ્યું હતું એ સમયે એક જૂનું કાટ ખાઇ ગયેલું હેન્ડગ્રેનેડ મળી આવ્યું હોવાનો ચોંકાવનારો પ્રકાર બન્યો હતો. બોમ્બ દેખાયા બાદ મેટ્રોના કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો. આ અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસ…
બ્રાહ્મણ સમાજ ઉપવાસ પર ફડણવીસે ફોન કરીને ઉપવાસ પાછા ખેંચવા વિનંતી કરી
જાલના: બ્રાહ્મણ સમાજ માટે સ્વતંત્ર એવા ભગવાન પરશુરામ ઈકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન સ્થાપના કરવી તેમ જ બ્રાહ્મણ સમાજના છોકરાઓને હાયર એજ્યુકેશન મફત આપવાની માગણી સહિત અન્ય માગણી માટે છેલ્લા છ દિવસથી જાલના શહેરમાં ઉપવાસ ચાલી રહ્યા છે. ઉપવાસ પાછા ખેંચવાની વિનંતી…
ડિસેલિનેશન પ્લાન્ટ માટે આખરે પાલિકાએ બહાર પાડ્યા ટેન્ડર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આખરે મુંબઈ મહાનગરપાલિકાએ પશ્ર્ચિમ ઉપનગરમાં દરિયાને અડીને આવેલા મનોરી ગામમાં ૧૨ હેકટર જમીન પર ડિસેલિનેશન પ્લાન્ટ ઊભો કરવા માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. આ પ્લાન્ટની ક્ષમતા ૨૦૦ એમએલડી (મિલિયન લિટર પર ડે) હશે, જે ભવિષ્યમાં ૪૦૦ એમએલડી…
વર્ષમાં ૨૦૬ આરોપીની ધરપકડ કરી ૪૮ કરોડનું ડ્રગ્સ જપ્ત
એન્ટી નાર્કોટિક્સ સેલની કાર્યવાહી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ પોલીસની એન્ટી નાર્કોટિક્સ સેલ (એએનસી)ના અધિકારીઓએ વર્ષભરમાં ડ્રગ્સ તસ્કરી સાથે સંકળાયેલા ૨૦૬ આરોપીની ધરપકડ કરી ૪૮ કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ જપ્તકર્યું હતું.વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ડ્રગ્સ વિરોધી કાર્યવાહીમાં વર્ષભરમાં એએનસીનાં અલગ…
વસઈમાં આઠ વર્ષની બાળકીનો મૃતદેહ ગૂણીમાંથી મળી આવ્યો
ત્રણ દિવસથી ગુમ બાળકીની ગળું દબાવીને હત્યા: ઘર નજીકની ખાલી રૂમમાં મૃતદેહ સંતાડવામાં આવેલો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વસઈમાં રમવા માટે ઘરની બહાર ગયા પછી ગુમ થઈ ગયેલી આઠ વર્ષની બાળકીનો કોહવાયેલો મૃતદેહ ત્રણ દિવસ બાદ એક ગૂણીમાંથી મળી આવ્યો હતો.…
- આમચી મુંબઈ
ઘાટકોપરમાં પૂ. શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી આનંદમંગલ હોલ નૂતનીકરણનો પ્રારંભ
શ્રી ઘાટકોપર સ્થાનકવાસી જૈન મોટા સંઘહિંગવાલા લેન ખાતે આયંબિલ ભવનમાં બીજા માળે પૂ. શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી આનંદમંગલ હોલના નૂતનીકરણના શુભારંભ પ્રસંગે સ્વસ્તિક વિધિમાં તીર્થંકર તકતીનાં લાભાર્થી નયનાબેન રૂપાણી, ભારતીબેન ગોપાણી, વનિતાબેન જસાણી, પારૂલ ઉર્વિશ વોરા, એક શાસનપ્રેમી, પ્રવીણાબેન ઠક્કર, દક્ષાબેન…
સેન્સેક્સ ૧૩૮૪ની છલાંગ સાથે સર્વોચ્ચ સપાટીએ
મોદી મૅજિકથી આખલો ગેલમાં * માર્કેટકૅપમાં ₹ ૫.૮૧ લાખ કરોડનો ઉમેરો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓની માફક શેરબજારમાં પણ મોદી મૅજિકનો પરચો જોવા મળ્યો હતો. શેરબજારમાં જોરદાર તેજીનું કારણ પણ આ જ પરિણામો બન્યા છે. સપ્તાહના પહેલા દિવસે સેન્સેક્સ…
- નેશનલ
વાવાઝોડું ત્રાટકે તે પહેલાં જ ભારે વરસાદ
તમિળનાડુમાં જનજીવન ખોરવાયું એરપોર્ટ જળબંબાકાર: ચેન્નઈમાં મિચાઉન્ગ વાવાઝોડાની અસર હેઠળ ભારે વરસાદ થતાં ચેન્નાઈ એરપોર્ટ પર પાણી ફરી વળ્યા હતા. તેનાં પગલે વિમાનીસેવા બાધિત થઈ હતી. (પીટીઆઈ) ચેન્નઈ: તમિળનાડુના ચેન્નઈ અને તેની આસપાસના જિલ્લાઓમાં થયેલા ભારે વરસાદને કારણે સોમવારે સામાન્ય…
કચ્છની મેઇનલેન્ડ ફોલ્ટલાઇન નજીક ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: કચ્છને તારાજ કરનારા મહાભૂકંપની વરવી યાદો લોકોના માનસપટ પર વારંવાર જીવંત કરી રહેલા આફ્ટરશોકટ્સની વણથંભી વણઝાર વચ્ચે ગત રવિવારની રાત્રે ૮ અને ૫૪ મિનિટે કચ્છની અશાંત ધરા ગગનભેદી ધડાકા સાથે ફરી ૩.૪ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઊઠતાં…