Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 281 of 316
  • ગુજરાતમાં હજુ પાંચ દિવસ માવઠાની ભીતિ: વાદળ વિખેરાતાં ઠંડીમાં થશે વધારો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ચાલુ વર્ષે સતત કમોસમી વરસાદને પગલે જગતના તાતની હાલત કફોડી બની છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે હજુ પાંચ દિવસ વાદળછાયા વાતાવરણ અને હળવા કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનમાં ઘટાડો…

  • વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં પાર્ટનર ક્ધટ્રીની સંખ્યા વધી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ એક વિશેષ પ્રતિનિધિ મંડળ સાથે જાપાન અને સિંગાપોરની મુલાકાતે જઇને પરત ફર્યા છે. આ સમિટ અંતર્ગત ગુજરાતમાં મહત્તમ રોકાણો લાવવા તેઓ પ્રયત્ન કરી રહ્યા છે.એક તબક્કે દુનિયાના વિવિધ દેશો…

  • મહેસાણામાં કુટુંબ નિયોજન કૌભાંડ: ૧૦ મહિલા હેલ્થ વર્કરને નોટિસ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મહેસાણા જિલ્લામાં કુટુંબ નિયોજન યોજનામાં કૌભાંડ બહાર આવ્યું છે. મહેસાણામાં ૩૦૦ જેટલા કુટુંબ નિયોજન ઓપરેશનનું કૌભાંડ બહુચર્ચિત બન્યું છે. લાખવડી ભાગોળ અને નાગલપુર અર્બન હેલ્થ સેન્ટરનું કૌભાંડ પકડાયું છે. જેમાં ૧૦ જેટલી મહિલા હેલ્થ વર્કરને નોટિસ ફટકારવામાં…

  • ભરૂચનો પોંક માવઠાથી પાયમાલ: વેપારીઓ સિઝન ફેલ જતા ચિંતામાં

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે પૂરની સ્થિતિએ ખેડૂતોને પાયમાલ કર્યા બાદ પોંકનું ઉત્પાદન કરતા ખેડૂતોને હવે કમોસમી વરસાદે ફરી પાકને નષ્ટ કરતા પોંકના વેપારીઓને નુકસાની વેઠવા સાથે મંદીનો માહોલ સર્જાતા સિઝન ફેલ જવાનો ભય ઊભો થયો…

  • પારસી મરણ

    રશના ફહરાદ મિસ્ત્રી તે ફહરાદ નોશીર મિસ્ત્રીના ધણિયાની. તે મરહુમો પેસી અને માકી ઇલાવીયાના દીકરી. તે ઇશેદાર તથા મરહુમો નોશીર અને મહારૂખના માતાજી. તે મરહુમો ફ્રેદી ઇલાવીયા અને પરસીસ બુચીયાના બહેન. તે દીનશા નોશીર મિસ્ત્રીના સાલી. (ઉં. વ. ૫૮) રે.…

  • પાયદસ્ત

    ફેની પરવેઝ શેઠના તે પરવેઝ બેહેરામજી શેઠનાના ધણિયાની. તે મરહુમો દારબશા અને પીરોજાના દીકરી. તે નેનસી અને પરસીના માતાજી. તે અરૂશી અને એજાઝના સાસુજી. તે મરહુમો જમશેદ, તેહેમતન, એરચ, મની અને બાનુના બહેન. તે દાનીશના મમઇજી અને એઠનાના બપઇજી. તે…

  • હિન્દુ મરણ

    કોળી પટેલજગુભાઈ મકનજી પટેલ (ઉં.વ. ૮૨) તે ૩/૧૨/૨૩ના રોજ દેવલોક પામેલ છે. તે પાર્વતીબેનના પતિ. જયંત, હેમલતા, દક્ષા, જયદીપાના પિતા. પ્રવીણાના સસરા. નીલ, મિતના દાદા. બેસણું તા. ૭/૧૨/૨૩ના રોજ ૧૦ થી ૧૨ કલાકે નિવાસસ્થાને ડી ૨, હિમાલયા સોસાયટી, પ્લોટ નં.…

  • જૈન મરણ

    ઝાલાવાડ શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક જૈનમુળ ગામ સરવાલ હાલ મલાડ પશ્ર્ચિમના નિવાસી સ્વ. અમૃતલાલ નથ્થુલાલ શાહના સુપુત્ર. સુરેશ અમૃતલાલ શાહ (ઉં. વ. ૬૯) તા. ૪ ડિસેમ્બર ૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સરોજબેનના પતિ. તે સચીન અને જેતલના પિતા. ખુશ્બુ, કિંતનના સસરા. દ્રિશિકાના…

  • સ્પોર્ટસ

    આજે ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમ સામે પ્રથમ ટી-૨૦ મેચ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ખરાબ છે રેકોર્ડ

    મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦ સિરીઝ રમશે. હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં ભારતે ટી૨૦ ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા ઉપરાંત ભારતે બાંગ્લાદેશને ૨-૧થી હરાવ્યું હતું અને દક્ષિણ આફ્રિકા…

  • સ્પોર્ટસ

    સૌરવ ગાંગુલીનો કોહલી બાબતે મોટો ખુલાસો, કહ્યું- ‘મેં વિરાટને કેપ્ટનપદેથી હટાવ્યો નહોતો’

    નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે ઉગ્ર વિવાદ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. વાસ્તવમાં ટી-૨૦ વર્લ્ડ કપ પછી વિરાટને ટી-૨૦ અને વન-ડેના કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો હતો. તે સમયે…

Back to top button