Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 261 of 313
  • ઉત્સવ

    શાહજાદો અકબર, એના સેનાપતિ અને સૈનિકો રાજપૂતોથી ફફડતા હતા

    વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ દુર્ગાદાસ રાઠોડ જેવા બહાદુર, જૂના અને જાણીતા શત્રુ સાથે હાથ મિલાવવાનું શાહજાદા અકબરે શા માટે પસંદ કર્યું? આ સત્તાકીય શીર્ષાસનના મૂળમાં ઘણાં બનાવો હતા. જેણે અકબરની માનસિકતા બદલી નાખી હતી. એક તો ચિતોડના યુદ્ધમાં નિષ્ફળતા બાદ…

  • ઉત્સવ

    ઈતિહાસ મુલક કચ્છ

    વલો કચ્છ – ડૉ. પૂર્વી ગોસ્વામી એકસામટી ચાર રાજ્યની ચૂંટણી યોજાઇ. હાર – જીતની રસાકસી પર પૂરા દેશની નજર ચોંટેલી હતી. હોય પણ કેમ નહિ, નેતાઓ કે રાજકીય પક્ષની જ નહિ પરંતુ નાગરિકોની પસંદગીની ચર્ચા મહત્ત્વનો મુદ્દો રહ્યો. બેન-બેટી સન્માન,…

  • ઉત્સવ

    માનવ અધિકારની દિશામાં ભારતે સૌપ્રથમ પહેલ કરી હતી..

    આજે ૧૦ ડિસેમ્બર-માનવ અધિકાર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ વિશેષ અધિકારો વિશેની ચર્ચા-વિચારણા કરવી જરુરી છે ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ આમ તો માનવ સભ્યતાના ઈતિહાસમાં વસુદેવ કુંટુંમ્બકમ’ ની ભાવના માત્ર જ મનુષ્યની વૈચારિક યાત્રાનું પ્રસ્થાન બિંદુ…

  • ઉત્સવ

    પડકારનો પંથ

    આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે બેંગલોર યુનિવર્સિટીમાં બેચલર ઓફ બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રીમાં ફર્સ્ટ કલાસ મેળવ્યા બાદ ૨૨ વર્ષીય અર્જુન શેટ્ટીનું મન હવે વિદેશમાં માસ્ટર ડિગ્રી માટે થનગની રહ્યું હતું. વિદેશમાં સ્થાયી થયેલા શ્રીધરણ નાયર, જેઓ મૂળ તેના જ ગામના…

  • ઉત્સવ

    મારા ફાધર જેવા તો તમે ક્યારેય ન બનતા, કારણ કે

    કુખ્યાત ડ્રગ્સ લોર્ડ પાબ્લો એસ્કોબાર વિશે એનો પુત્ર કરે છે સ્ફોટક વણકહી વાતો… ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ આમ તો બાપ તેવા બેટા અને વડ તેવા તેટા’ એક બહુ જાણીતી કહીવત છે,પણ સદનસીબે નશીલાં પદાર્થોનો બેતાજ બાદશાહ જેવો પાબ્લો એસ્કોબારના…

  • ઉત્સવ

    યુદ્ધસ્ય કથા રમ્યા: જંગ અને જીવન વચ્ચે ઝઝૂતું સત્ય

    મિજાજ મસ્તી -સંજય છેલ આજના સનસનીખેજ બ્રેકિંગ-ન્યૂઝ, આવતીકાલનોક્રૂર ઇતિહાસ છે. (છેલવાણી)“એ જુવાનનાં લગ્નની જ્યારે સુહાગરાત હતી ત્યારે જ દેશનાં સત્તાવાળાંઓ એને ઉપાડીને યુદ્ધમાં લડવા લઇ ગયા. આજે છેક પાંચ વરસે એની લાશ પાછી આવી અને એના ત્રણ દીકરાઓ એની લાશને…

  • ઉત્સવ

    આવો, લટાર મારીએ આ એક નિરાળા વાધ- નગરમાં

    મહારાષ્ટ્રનાંતડોબા અંધારી ટાઇગર રિઝર્વમાં ફરવાની તક ચૂકવા જેવી નથી… ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી કુદરતનો સાહજિક સ્પર્શ પણ નિસર્ગના દરેક જીવને નૃત્ય કરતા કરી દે એવો નશીલો છે. ભારતભરમાં માનવ વિક્ષેપ રહિત એવા કુદરતી સ્થળોને શોધીએ તો અઢળક સ્થળોનું લિસ્ટ નજર…

  • ઉત્સવ

    ભારત અને ગણિતશાસ્ત્ર-પ્રાચીનથી અર્વાચીન

    બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ ગણિતશાસ્ત્ર એ માત્ર શાસ્ત્ર નથી, પણ બ્રહ્માંડનું શાસ્ત્ર છે, બ્રહ્માંડ જ છે. તમે એક દિવસ ગણિતશાસ્ત્ર વગર ચલાવવાનો પ્રયત્ન કરો, તમને ખબર પડે કે તેમ કરવું ઘણું મુશ્કેલ જ નહીં પણ નામુમકીન પણ છે.…

  • ઉત્સવ

    ઇઝરાયલ-હમાસનું યુદ્ધ સટોડિયાઓના લાભાર્થે ખેલાયું હતું?

    ‘આ જંગનો ખરો વિજેતા’ કોઈ ત્રીજું તો નહીં નીકળેને? ! કેનવાસ -અભિમન્યુ મોદી દુનિયામાં અનેક ઘટના – દુર્ઘટના બનતી રહે છે. એમાંથી કેટલીક દુર્ઘટનાને લઈને વધુ પડતાં ટચી-સંવેદનશીલ થઇને તાત્કાલિક પ્રતિક્રિયા આપી દઈએ છીએ. આપણો આવો તેજાબી અભિપ્રાય કે ચર્ચાને…

  • ઉત્સવ

    મુંબઈમાં પાંજરાપોળની સ્થાપના રખડતા-કૂતરાઓ પ્રત્યે દયા દર્શાવવાની પ્રવૃત્તિમાંથી થવા પામી હતી

    નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા પાંજરાપોળ એટલે રખડતાં, નિરાધાર ઢોરો માટેનો આશ્રય એવો સામાન્ય અર્થં થાય છે, પરંતુ મુંબઈમાં ઈ.સ. ૧૮૩૦-૪૦ના દાયકામાં પાંજરાપોળની સ્થાપના રખડતા-હડકાયા કૂતરાઓ પ્રત્યે દયા દર્શાવવાની પ્રવૃત્તિમાંથી થવા પામી હતી. તે વખતે શેરીઓમાં તથા રસ્તાઓ ઉપર રખડતા…

Back to top button