રાજ્યમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ દોડાવશે 5,150 એસી ઈ-બસબોરીવલી-થાણે-નાશિક હાઈવે પર દોડશે ઈ-બસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રદૂષણ અને પર્યાવરણના જતન માટે મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા રાજ્યમાં 5,150 ઍરકંડિશન્ડ ઈલેક્ટ્રિક બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે માટે રાજ્યમાં 173થી બસ સ્ટોપર ઈ-બસ ચાર્જિગ સ્ટેશન ઊભા કરવામાં આવવાના છે. મુખ્ય પ્રધાનના હસ્તે મંગળવારે થાણેથી…
પ. બંગાળ વિધાનસભામાં ભાજપના છ વિધાનસભ્યને સસ્પેન્ડ કરાયા
કોલકાતા: બીજેપીના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારી અને પક્ષના અન્ય કેટલાક ધારાસભ્યોને સોમવારે બપોરે અશાંતિગ્રસ્ત સંદેશખાલી વિસ્તારની મુલાકાત લેવાથી અટકાવવામાં આવ્યા હતા, પોલીસે કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશોને ટાંકીને આ વિસ્તારમાં નાકાબંધી કરી હતી. અગાઉના દિવસે, ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં…
રાજ્યનાં 1675 કેન્દ્રો પરથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા લેવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની તા.11મી માર્ચથી શરૂ થતી પરીક્ષા માટે રાજ્યમાં કુલ 1675 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષા માટે રાજ્યમાં નવા 54 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા હોવાનું…
મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર આજે બ્લોક
મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી) દ્વારા 13 ફેબ્રુઆરીએ યશવંતરાવ ચવ્હાણ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર હાઈવે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ મુંબઈ ચેનલ પર સાંકળ નંબર 15.750 કિલોમીટર પર ગેન્ટ્રીની બેસાડવાનું કામ હાથ ધરવામાં આવવાનું છે. મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરના કામકાજને લીધે…
હિન્દુ મરણ
કપોળઅમરેલી નિવાસી હાલ ભાયંદર સ્વ. ભાનુમતી ભુપતરાય દેસાઈના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં. વ. ૮૧) તે ૯/૨/૨૪ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. જીતેન્દ્રભાઈ, સ્વ. મધુબેન ધરમદાસ મહેતા, સ્વ. હંસાબેન મધુસુદન પંડ્યા, ભારતીબેન યશવંત મહેતા, લતા મીનાના ભાઈ, સ્વ. રંજનના દિયર, લક્ષ્મીદાસ…
મુસ્લિમ મરણ
વોહરાફખરુદીનભાઈ સાહેલભાઈ સીતાબખાન જુમાનાબાઈ સુરકાના શૌહર. જમીલા, શીરીન, ઉઝેફાના બાવાજી. મુરતુઝા બનાવવાલા ઝૌહર નીમચવાલાના સસરાજી. ખોજેમા, સકીના, અલફીયાના નાનાજી ૧૨-૨-૨૪, સોમવારના ગુજરી ગયા છે.
જૈન મરણ
જામનગર હાલાર વિશા શ્રીમાળી સ્થા જૈનપડધરી નિવાસી હાલ કાંદિવલી કિશોરભાઈ જયંતીલાલ પોપટલાલ પટેલ (ઉં. વ. ૭૫) તે વર્ષાબેનના પતિ. આશિષ, અવની સચિન પુનાતર, શ્રદ્ધા નીરવ વસાના પિતા. દીપ્તિના સસરા. સ્વ. ચંદ્રકાંત, સ્વ. દિનેશભાઇ, હરેશભાઇ, મયુરભાઈ, જ્યોતિબેનના ભાઈ. મોરબી નિવાસી સ્વ.…
પારસી મરણ
અસ્પી ફકીરજી એન્જીનીયર તે શેહરૂ અસ્પી એન્જીનીયરનાં ખાવીંદ. તે મરહુમો આલામાય તથા ફકીરજી એન્જીનીયરનાં દીકરા. તે મરઝી અસ્પી એન્જીનીયરનાં બાવાજી. તે શેહરનાઝ તથા મરહુમ આબાનના ભાઈ. તે મરહુમો ધનમાય તથા ફરામરોઝ પટેલનાં જમાઈ. (ઉં. વ. ૮૨). રહે. ઠે.: રૂમ નં.…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), મંગળવાર, તા. 13-2-2024શ્રી ગણેશ જયંતી, વરદ્ ચતુર્થી, પંચક, ભદ્રા સમાપ્તિભારતીય દિનાંક 24, માહે માઘ, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માઘ સુદ-4જૈન વીર સંવત 2550, માહે માઘ, તિથિ સુદ-4પારસી શહેનશાહી રોજ 2જો…
- તરોતાઝા
પ્રેમ એક ઉત્તમ દવા
આવતી કાલે વેલન્ટાઈન ડે છે ત્યારે પૂરા વિશ્વમાં પ્રેમ વિશે ચર્ચા થઈ રહી છે પણ શું તમને ખબર છે વિશુદ્ધ પ્રેમ આપણા તન-મન માટે એક ઉત્તમ ઔષધિ બની રહે છે કવર સ્ટોરી – મયુર જોષી સંશોધનમાં એ વારંવાર સાબિત થયું…