Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 21 of 316
  • અશોક ચવ્હાણનું રાજીનામું

    ભાજપનું ઓપરેશન લૉટસ – મહાવિકાસ આઘાડી વેરવિખેર (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ભાજપના ઓપરેશન `લૉટસ’ને કારણે મહાવિકાસ આઘાડી (એમવીએ) પડી ભાંગવાના આરે આવી ગઇ છે. શિવસેના અને એનસીપીના બે જૂથ બન્યા ત્યાર બાદ હવે કોંગ્રેસમાં પણ ભંગાણ પડવાની શરૂઆત થઇ ગઇ…

  • કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે 1950 કરોડનાં વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની જોડીએ ગુજરાતના વિકાસને અવિરત રાખ્યો છે. ગુજરાતથી જ વડા પ્રધાન…

  • સુરતથી અયોધ્યા જતી `આસ્થા સ્પેશિયલ’ ટે્રન પર પથ્થરમારો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અયોધ્યા માટે આસ્થા સ્પેશિયલ ટે્રન દોડાવવામાં આવી રહી છે. સુરતથી અયોધ્યા માટે ઉપડેલી ટે્રન પર રવિવારે રાત્રે 10:45 વાગ્યે કેટલાક અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ટે્રનમાં કુલ 1340 યાત્રીઓ…

  • નેશનલ

    આગામી બે-ચાર દિવસમાં ભાવિ નિર્ણય જાહેર કરીશ: અશોક ચવ્હાણ

    મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે સોમવારે કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ કહ્યું હતું કે ભાજપમાં જોડાવા અંગે અત્યાર સુધી મેં કોઈ નિર્ણય નથી લીધો.આવનારાં બે-ચાર દિવસમાં હું ભાવિ રાજકીય નિર્ણયની જાહેરાત કરીશ, એમ તેમણે કહ્યું હતું.રાજ્ય કૉંગ્રેસના પ્રમુખ…

  • નેશનલ

    શ્રીલંકા અને મોરેશિયસમાં પણ યુપીઆઈ સુવિધા શરૂ

    લૉન્ચિંગ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે શ્રીલંકા અને મોરેશિયસમાં યુપીઆઈ અને રૂપે કાર્ડ સેવાના લૉન્ચિંગમાં વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે હાજરી આપી હતી. (એજન્સી) નવી દિલ્હી: ભારતની યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ(યુપીઆઇ) સેવાઓ સોમવારે શ્રીલંકા અને મોરેશિયસમાં શરૂ કરવામાં આવી હતી. જેને વડા પ્રધાન…

  • હિન્દુ મરણ

    કપોળઅમરેલી નિવાસી હાલ ભાયંદર સ્વ. ભાનુમતી ભુપતરાય દેસાઈના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં. વ. ૮૧) તે ૯/૨/૨૪ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. જીતેન્દ્રભાઈ, સ્વ. મધુબેન ધરમદાસ મહેતા, સ્વ. હંસાબેન મધુસુદન પંડ્યા, ભારતીબેન યશવંત મહેતા, લતા મીનાના ભાઈ, સ્વ. રંજનના દિયર, લક્ષ્મીદાસ…

  • પારસી મરણ

    અસ્પી ફકીરજી એન્જીનીયર તે શેહરૂ અસ્પી એન્જીનીયરનાં ખાવીંદ. તે મરહુમો આલામાય તથા ફકીરજી એન્જીનીયરનાં દીકરા. તે મરઝી અસ્પી એન્જીનીયરનાં બાવાજી. તે શેહરનાઝ તથા મરહુમ આબાનના ભાઈ. તે મરહુમો ધનમાય તથા ફરામરોઝ પટેલનાં જમાઈ. (ઉં. વ. ૮૨). રહે. ઠે.: રૂમ નં.…

  • મુસ્લિમ મરણ

    વોહરાફખરુદીનભાઈ સાહેલભાઈ સીતાબખાન જુમાનાબાઈ સુરકાના શૌહર. જમીલા, શીરીન, ઉઝેફાના બાવાજી. મુરતુઝા બનાવવાલા ઝૌહર નીમચવાલાના સસરાજી. ખોજેમા, સકીના, અલફીયાના નાનાજી ૧૨-૨-૨૪, સોમવારના ગુજરી ગયા છે.

  • જૈન મરણ

    જામનગર હાલાર વિશા શ્રીમાળી સ્થા જૈનપડધરી નિવાસી હાલ કાંદિવલી કિશોરભાઈ જયંતીલાલ પોપટલાલ પટેલ (ઉં. વ. ૭૫) તે વર્ષાબેનના પતિ. આશિષ, અવની સચિન પુનાતર, શ્રદ્ધા નીરવ વસાના પિતા. દીપ્તિના સસરા. સ્વ. ચંદ્રકાંત, સ્વ. દિનેશભાઇ, હરેશભાઇ, મયુરભાઈ, જ્યોતિબેનના ભાઈ. મોરબી નિવાસી સ્વ.…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), મંગળવાર, તા. 13-2-2024શ્રી ગણેશ જયંતી, વરદ્‌‍ ચતુર્થી, પંચક, ભદ્રા સમાપ્તિભારતીય દિનાંક 24, માહે માઘ, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માઘ સુદ-4જૈન વીર સંવત 2550, માહે માઘ, તિથિ સુદ-4પારસી શહેનશાહી રોજ 2જો…

Back to top button