સાકીનાકામાં પેવરબ્લૉક ફટકારી યુવકની હત્યા: ત્રણની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાકીનાકામાં નજીવા મુદ્દે થયેલા વિવાદમાં પેવરબ્લૉક ફટકારી યુવકની કથિત હત્યા કરવામાં આવતાં પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા.સાકીનાકા પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ અનસ ઈકરાર અહમદ શેખ (21), ગુલ્ફરાજ બિસમિલ્લા ખાન (25) અને અફઝલ સગીર…
- નેશનલ

બિહારમાં નીતીશકુમારનો ડંકો: વિશ્વાસનો મત જીત્યા
વિશ્વાસના મત અગાઉનો વિશ્વાસ:પટણામાં 12 ફેબ્રુઆરીએ વિધાનસભામાં તેમના વડપણ હેઠળની સરકારની બહુમતી પુરવાર કરવા ફ્લોર ટૅસ્ટ માટે જતા અગાઉ બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે પ્રસારમાધ્યમનું અભિવાદન કર્યું હતું. (એજન્સી) પટણા: બિહારમાં મહાગઠબંધનના સભ્યોના વૉકઆઉટ વચ્ચે નવી જ રચવામાં આવેલી એનડીએ સરકારે…
સુરતથી અયોધ્યા જતી `આસ્થા સ્પેશિયલ’ ટે્રન પર પથ્થરમારો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અયોધ્યા માટે આસ્થા સ્પેશિયલ ટે્રન દોડાવવામાં આવી રહી છે. સુરતથી અયોધ્યા માટે ઉપડેલી ટે્રન પર રવિવારે રાત્રે 10:45 વાગ્યે કેટલાક અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ટે્રનમાં કુલ 1340 યાત્રીઓ…
- નેશનલ

આગામી બે-ચાર દિવસમાં ભાવિ નિર્ણય જાહેર કરીશ: અશોક ચવ્હાણ
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે સોમવારે કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ કહ્યું હતું કે ભાજપમાં જોડાવા અંગે અત્યાર સુધી મેં કોઈ નિર્ણય નથી લીધો.આવનારાં બે-ચાર દિવસમાં હું ભાવિ રાજકીય નિર્ણયની જાહેરાત કરીશ, એમ તેમણે કહ્યું હતું.રાજ્ય કૉંગ્રેસના પ્રમુખ…
- નેશનલ

શ્રીલંકા અને મોરેશિયસમાં પણ યુપીઆઈ સુવિધા શરૂ
લૉન્ચિંગ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે શ્રીલંકા અને મોરેશિયસમાં યુપીઆઈ અને રૂપે કાર્ડ સેવાના લૉન્ચિંગમાં વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે હાજરી આપી હતી. (એજન્સી) નવી દિલ્હી: ભારતની યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ(યુપીઆઇ) સેવાઓ સોમવારે શ્રીલંકા અને મોરેશિયસમાં શરૂ કરવામાં આવી હતી. જેને વડા પ્રધાન…
પ. બંગાળ વિધાનસભામાં ભાજપના છ વિધાનસભ્યને સસ્પેન્ડ કરાયા
કોલકાતા: બીજેપીના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારી અને પક્ષના અન્ય કેટલાક ધારાસભ્યોને સોમવારે બપોરે અશાંતિગ્રસ્ત સંદેશખાલી વિસ્તારની મુલાકાત લેવાથી અટકાવવામાં આવ્યા હતા, પોલીસે કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશોને ટાંકીને આ વિસ્તારમાં નાકાબંધી કરી હતી. અગાઉના દિવસે, ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં…
નવાઝ શરીફનો ભાગીદારીયુક્ત સંયુક્ત મોરચા સરકારનો વિચાર
નવી દિલ્હી: પાકિસ્તાનમાં આઠ ફેબ્રુઆરીએ યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં જનતાએ આપેલા ચુકાદાને કારણે સર્જાયેલી મડાગાંઠનો ઉકેલ લાવવા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના વડા નવાઝ શરીફે પ્રતિસ્પર્ધી પક્ષો સમક્ષ ભાગીદારીયુક્ત સંયુક્ત મોરચા સરકારનો વિચાર વહેતો મૂક્યો છે,…
- એકસ્ટ્રા અફેર

સ્વામીનાથનને ભારતરત્ન બહુ મોડો મળ્યો
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ નરેન્દ્ર મોદી સરકારે ચૌધરી ચરણસિંહ અને પી.વી. નરસિંહરાવની સાથે સાથે ભારતમાં હરિત ક્રાંતિના પ્રણેતા એમ.એસ. સ્વામીનાથનને પણ ભારતરત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી. કમનસીબે ચરણસિંહ કે નરસિંહરાવને ભારતરત્ન મળ્યો તેની જેટલી ચર્ચા થઈ એટલી ચર્ચા સ્વામીનાથનને…
કૉંગ્રેસના વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે ચાવડા ભાજપમાં જોડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: કૉંગ્રેસમાંથી પોતાનું ધારાસભ્યપદ છોડનાર વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડા સોમવારે ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ભાજપમાંથી ચૂંટાનાર ડૉ. એ.કે. પટેલ પણ હાજર રહ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીમાં સી. જે. ચાવડાને…
- સ્પોર્ટસ

સચિન તેંડુલકર, કોહલી અને શુભમનનો `દુશ્મન’ છે જેમ્સ એન્ડરસન, ટેસ્ટમાં સૌથી વધુ વખત કર્યા શિકાર
રાજકોટ: ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર અને ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ભારતીય ટીમના યુવા બેટ્સમેન શુભમન ગિલ આ ત્રણેય ખેલાડીઓએ ભારત માટે ઘણા રન કર્યા છે. જોકે ત્રણેયનો સમય અલગ-અલગ છે. આ ત્રણેય ખેલાડીઓમાં ઘણી સમાનતા છે, પરંતુ…




