ત્રાસવાદને નાબૂદ કરાશે: રાજનાથ સિંહ
રાજૌરી/જમ્મુ: સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે ભારતીય લશ્કર જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદને નાબૂદ કરશે. તેમણે લશ્કરી દળોને અનુરોધ કર્યો હતો કે દેશના નાગરિકોને ઈજા પહોંચે એવી ભૂલો ન કરો. સુરક્ષાની પરિસ્થિતિની સમીક્ષા કરવા દિવસની…
સહકારી સંસ્થાઓને વધુ મજબૂત કરાશે: મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સહકારી સંસ્થાઓને મજબૂત બનાવવાની દિશામાં સરકાર કામ કરી રહી છે. ડેરી અને સાકરના ઉત્પાદનમાં ઉલ્લેખનીય સુધારો જોવા મળ્યા બાદ કૃષી અને માછીમારી જેવા ક્ષેત્રમાં ધરખમ સુધારા કરવાની તેમણે ખાતરી આપી હતી.…
ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવતા ગુજરાતીએ ભાયંદરની ખાડીમાં ઝંપલાવ્યું
સી-લિંક પરથી કૂદકો મારવાનું નક્કી કર્યું, પણ બાઈકને પરવાનગી ન હોવાથી વેપારી ભાયંદર પાછા ફર્યા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવતા ગુજરાતીએ ભાયંદરની ખાડીમાં ઝંપલાવ્યાના બીજે દિવસે પણ તેમની કોઈ ભાળ મળી નહોતી. વેપારીએ પહેલાં સી-લિંક પરથી કૂદકો મારવાનું નક્કી…
રાહુલ ગાંધીએ કર્યો નરેન્દ્ર મોદીને સવાલ: દેશમાં એક જ જાત હોય તો તમે ઓબીસી કેવી રીતે?
139મા સ્થાપના દિને નાગપુરમાં કૉંગ્રેસની રેલીમાં ભારે ભીડ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલાં કહે છે કે તેઓ ઓબીસી છે અને પછી જ્યારે સવાલ કરવામાં આવે છે ત્યારે કહે છે કે ભારતમાં એક જ જાત છે અને તે…
ઓનલાઈન ગેમ અને ઘોડાની રેસથી 700 કરોડ કમાવાનું લક્ષ્ય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર ઓનલાઈન ગેમિંગ, તેની સાથે સંકળાયેલા ઉદ્યોગો તેમ જ બેટિંગ, કેસિનો અને ઘોડાની રેસ જેવા માધ્યમથી વધારાના રૂ. 700 કરોડ એકઠા કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. તાજેતરમાં આયોજિત રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રમાં મહારાષ્ટ્ર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ…
1 જાન્યુઆરી સુધીની મુદત
મહારેરા સર્ટિફિકેટ વિના નવા એજન્ટની નોંધણી નહીં થાય મુંબઈ: મહારેરા દ્વારા 10 જાન્યુઆરી 23 ના રોજના આદેશમાં એજન્ટોની નવી નોંધણી અને નવીનીકરણ માટે તાલીમ લેવા અને નિયત પ્રમાણપત્ર મેળવવા માટે ફરજિયાત બનાવ્યું છે. આ શરત પૂરી કરવા માટે ઘણી વખત…
દારૂ પીધો છે, બાર માલિકો ઘરે છોડશે
31 ડિસેમ્બર માટે થાણે ટ્રાફિક પોલીસનો આદેશ મુંબઈ: થાણે ટ્રાફિક પોલીસના આસિસ્ટન્ટ કમિશનરે શહેરના હોટેલ, બાર અને ઢાબા ચલાવનારાઓને 31મી ડિસેમ્બરના દારુના નશામાં ધૂત ગ્રાહકોને ઘરે પહોંચાડવાનો આદેશ આપ્યો છે.જો આ ગ્રાહકોના પોતાના વાહનો હોય તો હોટેલના માલિકે તેમના માટે…
મુંબઈમાં રવિવારે `મેગા ડીપ ક્લિનિંગ ડ્રાઈવ’
દરરોજ 1,000 કિલોમીટર રસ્તા ધોઈને સાફ કરવાનું લક્ષ્ય (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ સ્વછતા ઝુંબેશ હાથ ધરી છે, જે અંતર્ગત રવિવારે, 31 ડિસેમ્બર, 2023ના મેગા ડીપ ક્લિનિંગ ડ્રાઈવ' હેઠળ મુંબઈમાં 10 જગ્યાએ મોટા પ્રમાણમાં…
માહિમ કિલ્લો લાઈટિંગથી ઝગમગી ઉઠશેઈલેક્ટ્રિક લાઈટિંગ પાછળ 95 લાખનો ખર્ચ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: માહિમ કિલ્લો અતિક્રમણ મુક્ત થયા બાદ તેનું સુશોભીકરણનું કામ મુંબઈ મહાનગરપાલિકાએ હાથ ધર્યું હતું. જે હેઠળ હવે કિલ્લા પર આકર્ષક લાઈટિંગ કરવામાં આવવાની છે. એ બાદ કિલ્લો ઝગમગી ઉઠશે અને પર્યટકોની સંખ્યામાં પણ વધારો થશે એવું પાલિકાનું…
- આમચી મુંબઈ
પૂ. શ્રી ધીરજમુનિને બેંગલોરમાં નડ્યો અકસ્માત
ધીરગુરુદેવને મામૂલી ઈજા થઇ, જ્યારે વ્હીલચેરચાલકને ફ્રેક્ચર આવ્યું મુંબઈ: ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી ધીર ગુરુદેવને ગુરુવારે 28મી ડિસેમ્બરે સવારે 7 વાગ્યે અકસ્માત નડ્યો હતો. ટુમકુરથી પાર્શ્વલબ્ધિ દેરાસર વિહાર માર્ગે તપોવન દેરાસર પહેલાં કોઇ અજાણ્યા વાહને પાછળથી ધીરગુરુદેવ જે વ્હીલચેર પર…