આજે મુંબઈમાં ૧૦% પાણીકાપ
તો કુર્લા અને ભાંડુપના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈતરણા પાઈપલાઈનમાં ગુરુવારથી શુક્રવાર દરમિયાન ૨૪ કલાક સુધી સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. આ સમારકામને કારણે ‘એલ’ વોર્ડ કુર્લા અને ‘એસ’વોર્ડ ભાંડુપના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે…
હાશકારો! સાયન,વડાલામાં પાણી પુરવઠો પૂર્વવત્
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઍન્ટોપ હિલમાં રાવજી ગણાત્રા માર્ગ જંકશન પાસે મંગળવારે ૬૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનમાં થયેલા ગળતરનું સમારકામ મંગળવારે મોડી રાતે પૂરું થયા બાદ બુધવારે સાયન, કોલીવાડા, વડાલા અને એન્ટોપ હિલ જેવા પરિસરમાં પાણી પુરવઠો પૂર્વવત્ થયો હતો. ઍન્ટોપ હિલમાં…
- આમચી મુંબઈ
અત્યારની સરકાર કરતાં તો કરચલા સારા ઉદ્ધવ ઠાકરેની ટીકા
મુંબઈ: ’હું આજે તમારી સમક્ષ તમારો ભાઈ બનીને ઊભો છું,’ એમ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અંગણવાડી મોરચામાં કરેલા ભાષણમાં જણાવ્યું હતું. ભાષણમાં ઉદ્ધવે ક્રાંતિજયોતિ સાવિત્રીબાઈ ફૂલેની જયંતિ નિમિત્તે આ મોરચો મુંબઈ આવ્યો હોવાનું જણાવી આજકાલ ક્રાંતિજયોતિ, ક્રાંતિસૂર્ય, મહાત્મા…
સરકારનો મહાલક્ષ્મી રેસકોર્સ પર ડોળો આદિત્યનો આરોપ
મુંબઈ: શિવસેના ઠાકરે જૂથના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ કરેલા આરોપો બાદ મહાલક્ષ્મી રેસકોર્સ ફરી એક વાર ચર્ચામાં છે. આદિત્ય ઠાકરેએ આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકારની નજીકના બિલ્ડર પાસેથી મહાલક્ષ્મી રેસકોર્સની જગ્યા હડપી લેવાનો પ્રયાસ થઇ રહ્યો છે અને આ માટે…
મનોરંજન મોંઘું થશે નાટ્યગૃહો, સિનેમાગૃહો અને સરકસ પર ટેક્સમાં વધારો તોળાય છે
મુંબઈ: આખો દિવસ કામ કરીને થાક્યાપાક્યા ઘરે આવ્યા બાદ કોઇ પ્રકારનું મનોરંજન હોવું જોઇએ એ માટે મુંબઈગરો હંમેશાં સિનેમાગૃહોમાં ફિલ્મ જોવાની કે નાટ્યગૃહોમાં નાટક જોવાનું પસંદ કરતો હોય છે. પણ હવે મુંબઈગરા માટે આ મનોરંજન હવે મોંઘું થવાનું છે. મુંબઈ…
અંધેરીમાં કૉલેજની વિદ્યાર્થિનીએ ૧૪મા માળેથી ઝંપલાવ્યું
મુંબઈ: વિલેપાર્લેની કૉલેજમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ હતાશામાં બિલ્ડિંગના ૧૪મા માળેથી કથિત રીતે કૂદકો માર્યો હોવાની ઘટના અંધેરીમાં બની હતી. ડી. એન. નગર પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ વિધિ પ્રમોદ કુમાર સિંહ તરીકે થઈ હતી. પોલીસને ઘટનાસ્થળેથી એક પાનાની…
મુલુંડમાં ટ્રસ્ટના ૧.૪૦ કરોડ રૂપિયાની ઉચાપત પ્રકરણે ત્રણ સામે ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુલુંડમાં આવેલા શ્રી કરાચી કચ્છી લોહાણા નારાયણ સરોવરિયા તથા લખપતિયા મહાજન ટ્રસ્ટના ૧.૪૦ કરોડ રૂપિયાની કથિત ઉચાપત કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બનાવટી દસ્તાવેજોને આધારે ખોલવામાં આવેલાં બૅન્ક ખાતાઓમાં જમા થયેલી ભાડૂતોની રકમ અન્યત્ર વાળવામાં…
દૂધ સબસિડી ફોર્મ્યુલામાં સુધારો કરીને વધુ સમાવેશક બનાવશે: મંત્રી
મુંબઈ: મહારાષ્ટ્રના પશુપાલન અને ડેરી વિકાસ પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે બુધવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દૂધ ઉત્પાદકોને સબસિડી આપવા માટે અગાઉ સ્વીકૃત ફોર્મ્યુલામાં સુધારો કરશે જેથી વધુ ઉત્પાદકોનો સમાવેશ કરી શકાય. નાગપુરમાં રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન, વિખે પાટીલે…
ફૂટપાથ પર લગાડેલા અવરોધકોને કારણે વ્હિલચેર વપરાશકર્તાઓ માટે ફૂટપાથ વાપરવી અશક્ય
હાઇ કોર્ટે બીએમસીને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે પગલાં લેવા કહ્યું મુંબઈ: મુંબઈના રહેવાસી કરણ સુનિલ શાહ દ્વારા મોકલવામાં આવેલા ઈમેલના આધારે ગયા વર્ષે હાઇ કોર્ટે લીધેલ સુઓ મોટો પિટિશનની સુનાવણી કરતી વખતે, બોમ્બે હાઈ કોર્ટે બુધવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને માત્ર…
મહારાષ્ટ્ર સરકાર કાપડ ઉદ્યોગને વેગ આપવા માટે નવા નિગમની સ્થાપના કરશે
નવા કોર્પોરેશનની સ્થાપના માટે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે પેનલની રચના મુંબઈ, કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે, મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમની તર્જ પર કાપડ ઉદ્યોગ માટે એક નવું નિગમ સ્થાપવાનું નક્કી કર્યું છે. કોર્પોરેશનને મહારાષ્ટ્ર સ્ટેટ ટેક્સટાઇલ ડેવલપમેન્ટ…