Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 102 of 313
  • ઈન્ટરવલ

    આદર્શ રાજા… આદર્શ રાજ્ય

    જે રાજા સત્ય- પ્રેમ- કરુણા-ન્યાય- ત્યાગ-વિવેક- સંયમ-નમ્રતા અને ચતુરાઈ દ્વારા રાજનો વહીવટ ચલાવે તે રાજ્ય રામરાજ્ય બની શકે મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા રામરાજ્યને આદર્શ માનવામાં આવે છે. આ ધરતી પર અત્યાર સુધીમાં જેટલા પણ શાસકો થયા તેમાં શ્રીરામની ગણના સર્વ…

  • ઈન્ટરવલ

    આંખનું કાજળ ગાલે ઘસ્યું…!

    વ્યંગ -ભરત વૈષ્ણવ ‘ગિરધરભાઇ, આ સાંભળ્યું?’ રાજુ રદીએ અઘરી પહેલી પૂછી- જેને ધડ કે માથું નહીં- જેને હાથ કે પગ નહીં એવી વૈતાળ તો સારો કહેવાય. વૈતાળ શતપ્રતિશત અક્ષત લાઇવ મૃતદેહ હતો, જે બોલી શકતો હતો,હસી શકતો હતો. ગુજુ ગોરધનોને…

  • ઈન્ટરવલ

    સફેદ ચહેરો ભાગ-૩

    કનુ ભગદેવ (ગતાંકથી ચાલુ)કારની સીટ તેને ખૂબ જ હૂંફાળી અને આરામદાયક લાગી. ઘડીભર તો તેને આ બધું સ્વપ્ન જેવું લાગ્યું. દૈત્ય જેવો એ માનવી વાતો કરવામાં જેમ દક્ષ હતો. એ જ રીતે કાર ચલાવવામાં પણ ખૂબ જ હોશિયાર લાગતો હતો…ભીડભરી…

  • ઈન્ટરવલ

    ત્રણસો કરતાંય વધારે શ્રીરામકથા…!

    એમાં છે કેટલીક જાણીતી ને અસંખ્ય સાવ અજાણી… ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી દેશ અને દુનિયામાં શ્રીરામ પર અંદાજે સાડા ત્રણસો કરતાં વધુ રામકથા લખવા- આલેખવામાં આવી છે. ભારતની લગભગ તમામ ભાષા ને બોલીમાં રામકથા મળે છે. તુલસીકૃત ‘રામચરિતમાનસ’નું…

  • ઈન્ટરવલ

    ભારતના ઈતિહાસની ગવાહી પૂરતો”આગરાનો કિલો

    તસવીરની આરપાર -ભાટી એન. “ભારતમાં ઐતિહાસિક વૈવિધ્યપૂર્ણ ‘લેજન્ડ’ કિલો કિયો? જગમશહૂર કિલામાં 1 ‘N’ ONLY આગરાનો કિલો મહિમાવંત ગણી શકાય. વિશ્ર્વની સાત અજાયબીમાં આગરાનો ‘તાજમહલ’ છે. પણ આઠમી અજાયબી આગરાનો કિલો જ છે! આગરાની આન, બાન, શાન, તાજમહલને કિલો છે.…

  • ટોપ ન્યૂઝ

    એગ્રીબીડ પ્રા.લી.નું ખેડૂતોને શક્તિશાળી બનાવવાનું લક્ષ્ય

    માનનીય કેન્દ્રીય ગ્રહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ NCCF (નેશનલ કો-ઓપરેટીવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) તથા NAFED (નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા) દ્વારા લેવાયેલ ઇ-પોર્ટલોના તાજેતરના લૉન્ચ માટે કઠોળ (પલ્સીસ) પટ્ટાની વચ્ચે ઘણી બધી…

  • તરોતાઝા

    શિયાળામાં `તલ’માં તલ્લીન થાવ તન મનથી સ્વસ્થ રહો!

    કવર સ્ટોરી – મુકેશ પંડ્યા સામાન્ય રીતે આપણે આગ લાગે ત્યારે જ કૂવો ખોદતા હોઈએ છીએ. એલોપથીમાં રોગ થયા પછી તેને દૂર કરવાની દવા શોધાય છે, જ્યારે આપણા ઋષિમુનિઓએ યોગ્ય સમયે યોગ્ય રીતે યોગ્ય તહેવાર મૂકીને પાણી પહેલા જ પાળ…

  • તરોતાઝા

    મુઝે આજકલ, નીંદ આતી હૈ કમ! જાણો ઓછી ઊંઘના દુષ્પરિણામ

    વિશેષ – રાજેશ યાજ્ઞિક એક સમયે આપણે ત્યાં સુભાષિત ગવાતુંરાત્રે વહેલા જે સૂવે, વહેલા ઊઠે વીર,બળ, બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. પરંતુ આજકાલ બદલાયેલી જીવન શૈલીમાં લોકોની ઊંઘ ઓછી થાય છે. ટીવી જોવામાં, મોબાઈલમાં સમય પસાર કરવામાં યુવાનોની…

  • તરોતાઝા

    આ અજાણી આધિ- વ્યાધિ કેવી કેવી ઉપાધિ નોતરી શકે …?

    આરોગ્ય + પ્લસ – ભરત ઘેલાણી નિયતિ પણ અનેરા ખેલ કરતી હોય છે..કોઈ વ્યક્તિ ઘણાં સંઘર્ષ પછી એના વ્યવસાયમાં ઈચ્છિત સફળતા તરફ સુપર જેટ ગતિએ આગળ વધી રહી હોય એમાં અચાનક કુદરત એને ન ધારેલી શારીરિક કે માનસિક આધિ-વ્યાધિ-ઉપાધિના ચક્કરમાં…

  • તરોતાઝા

    બોલે એના બોર વેચાય.. ખાય એની તબિયત મસ્ત થાય !

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ફળ : બોરને ઓળખી લો… મોસમ બદલાય તેમ શાકભાજી તથા ફળોમાં વિવિધતા જોવા મળે છે. તેમાં વળી શિયાળો શરૂ થાય તેમ રંગબેરંગી ફળો તથા શાકભાજી જોવાનો- ખાવાનો એક આગવો આનંદ હોય છે.…

Back to top button